________________
પ્રકરણ ૧૭ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે
[ ૨૫ स्वसंवेदनत्वाभ्युपगमात् स्वस्मादात्मन एव ज्ञायत इत्यत्र स्वशब्दः માત્મવવન: ૩૧
(૪) એ તાત્પતિ (ન્યાક, પૃ. ૨૨૦) | ગરમીમાં રમતો - मानमुपदान्तर्भावयति-ये तावत्पूर्वेति ।३२
(૪) વેદાન્ત (૧) ચાદુ (ન્યાક, પૃ. ૯૭) ! થવા દૂતિ વેવાवादिन इत्यर्थः ।७३
(२) केचित्सामान्यवतः शुक्लादिगुणानपि व्यापकान नित्यानाસુ ન્નર – મિતિ (ન્યાક, પૃ. ૯૮) ૩૪
(૩) જે તુ શુ#િાથમિતિ ( ન્યાક, પૃ. ૧૮૧ ) | જે તિ કાન્તિઃ ૨૫
૨૬. નરચન્દ્રસૂરિ એક ઉત્તમ તાર્કિક હોવા ઉપરાંત, “ પ્રાકૃતપ્રબંધ 'નું અવલોકન કરતાં આપણે જોયું છે તેમ (પેરા ૨૮૧), એક ઉત્તમ વૈયાકરણ પણ છે. આ ટિપ્પણમાં પણ તેમણે સંખ્યાબંધ શબ્દોની વ્યુત્પત્તિ વ્યાકરણને આધારે આપી છે તથા કેટલેક સ્થળે વ્યાકરણવિષયક સંક્ષિપ્ત ચર્ચા કરી છે, જે જે વ્યાકરણ શાસ્ત્ર ઉપર એમને કાબૂ દર્શાવે છે.
૨૯૭, નરચન્દ્રસૂરિના ટિપ્પણમાંથી “ન્યાયકન્ડલી”ના કર્તા શ્રીધર વિશે પણ કેટલીક અગત્યની ઐતિહાસિક માહિતી મળે છે. “ન્યાયકન્ડલી 'ના અંતભાગ ઉપરથી જણાય છે કે શ્રીધર ગડ દેશમાં રાઢ પ્રદેશનો વતની હતો અને ત્યાંના રાજા પાંડુદાસની વિનંતિથી આ ગ્રન્થ તેણે રચ્યો હતો. ટૂંકમાં, પાંડદાસ શ્રીધરને આશ્રયદાતા હતા. હવે, નરચન્દ્ર પિતાના ટિપ્પણમાં એક સ્થળે લખે છે–પાટુનોર્થ ઇસ્થછિળઃ ૩૭ “ન્યાયકન્ડલી ની બનારસની આવૃત્તિ (પૃ. ૯૩)માં અહીં ઘડયું એ પાઠ છે. આના ઉપરથી અનુમાન થઈ શકે કે નરચન્દ્ર પાસેની “ન્યાયકન્ડલી'ની હસ્તપ્રતમાં
૩૧. એ જ, પત્ર ૬૬ ૩૨. એ જ, પત્ર ૬૮ ૩૩. એ જ, પત્ર ૪૨ ૩૪. એ જ, પત્ર ૪૨ ૩૫. એ જ, પત્ર ૫૮ ૩૬. એ જ, પત્ર ૧૮, ૨૧-૨૨, ૫૧ ઇત્યાદિ ૩૭. એ જ, પત્ર ૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org