Book Title: Karmgranth 05 by 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar
Catalog link: https://jainqq.org/explore/005275/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ઘનીતરી. ભાગ-૨ લેખક - સંપાદક ૫ મુનિરાજ શ્રી નરવાહનવિજટાજી oane Jain Educationa International For Personal and Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૫ પ્રશ્નોત્તરી ભાગ-૨ . લેખક – સંપાદક ૫. મુનિરાજ શ્રી નરવાહનવિજયજી મહારાજ -– પ્રકાશક :– ફૂલાભાઈ રણછોડભાઈ પરિવાર સજાની ખડકી, મુ. નાર, જી. ખેડા Jain Educationa International For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ ક્રય થ-૫ પ્રશ્નોત્તરી ભાગ-૨ વીર સ’. ૨૫૧૫ વિ. સં. ૨૦૪૫ રાગણુ વદ ૧૦ : લેખક : કમ સાહિત્ય નિષ્ણાત, સિદ્ધાંત મહાષિ, સચ્ચારિત્ર ચૂડામણિ, સ્વ. આચાર્ય દેવેશ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પર પરમારાધ્યપાદ, સંઘસ્થવિર, સંઘપરમહિતચિંતક સુવિશાળ ગચ્છાધિપતિ Jain Educationa International પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસુરીવરજી મહારાજાના પરમ વિનયી શિષ્યરત્ન ક્રમ સાહિત્યજ્ઞાતા મુનિરાજ શ્રી નરવાહન વિજયજી મહારાજ નકલ : ૨૦૦. કિંમત : રૂા. ૧૫-૦૦ મુદ્રક : અરૂણકુમાર મગનલાલ મિસ્ત્રી, ‘ઉષા પ્રિન્ટરી', હરિપુરા, કાંસકીવાડ, સુરત-૩. For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ગ્રંથમાળા પ્રકાશન નં. ૧૨ ને વ્યવસ્થાપક જ શાહ અશોકકુમાર કેશવલાલ ૨૦૪, કુન્દન એપાર્ટમેન્ટ, સુભાષચોક, ગોપીપુરા, સુરત-૧, ફોન : ૩૪૧૮૭ Jain Educationa International For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ ૪/૧૦ ૬/૦૦ પ્રશ્નોત્તરી ગ્રંથમાળાના અન્ય પુસ્તક * ૧ જીવવિચાર પ્રશ્નોત્તરી કિંમત : ૨૦૦ ૨ ડેક , * ૩ નવતત્વ , ૮/૦૦ ૪ કર્મગ્રંથ-૧ પ કર્મ ગ્રંથ-૨ ) છ/૧૦ ૬ કર્મગ્રંથ-૩ ,, ૧૦/૦૦ ૭ સત્તાપ્રકરણ , ૬/૦૦ ૮ ઉદયસ્વામિત્વ પ્રશ્નોત્તરી ૧૫/૦૦ ૯ કર્મગ્રંથ-૪ ભાગ-૧ પ્રશ્નોત્તરી ૧૦ કર્મગ્રંથ-૪ ભાગ-૨ ) ૧૫/૦૦ ૧૧ કર્મગ્રંથ-૫ ભાગ-૧ ) ૧૫/૦૦ ૧૫/૧૦ * આ નિશાનીવાળા પુસ્તકે સ્ટોકમાં નથી. ~~~~~~~~~~~~99999999 : પ્રાપ્તિસ્થાન :સેવંતીલાલ વી. જૈન, સોમચંદ ડી. શાહ ૨૦, મહાજન ગલી, જીવન નિવાસ સામે, ઝવેરી બજાર, મુંબઈ-૨. પાલીતાણા. સરસ્વતી પુસ્તક ભંડાર ૧૧૨, હાથીખાના, રતનપોળ, અમદાવાદ-૧. જીરુ પારિક Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ આભાર દર્શન - આપ સૌના સહકારથી પ્રશ્નોત્તરી ગ્રંથમાળાનું આ બારમું પ્રકાશન આજે આપશ્રીના હાથમાં મૂકતાં આનંદની અનુભૂતિ કરી રહ્યો છું. પહેલાના પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે હજુ પણ આપશ્રી . ૨૫૧ રૂા. ભરી આ ગ્રંથમાળાના સભ્ય થઈ શકે છે. કાગળ-પ્રીન્ટીંગ - આદિના ભાવ વધારા છતાં પણ અમેએ આમાં વધારે કરેલ નથી. આ ગ્રંથમાળાના સભ્ય થવાથી અમે આપશ્રીને પ્રશ્નોત્તરી ગ્રંથમાળાના પુસ્તકની એક એક નકલ ભેટ મોકલી આપીશું તથા પૂ. સાધુ–સાવી તથા જ્ઞાનભંડારોને અમે આ પુસ્તક ભેટ મેકલીએ છીએ તેથી આપશ્રી શ્રતજ્ઞાનના મહાન લાભના ભાગીદાર પણ થશે. આપશ્રીની ઉદારતાને ઉલેખ ગ્રંથમાળાના હવે પછીના કેઈપણ એક પુસ્તકમાં કરવામાં આવશે. આપશ્રીની ઉદારતાને લાભ જે ગ્રંથમાળાને મળતું થઈ જાય તે જલદીથી બાકીના પુસ્તકે અમો બહાર પાડી શકીએ. શ્રી ફૂલાભાઈ રણછોડદાસ પરિવારે અમોને ગ્રંથમાળા માટે આજ સુધી જે આર્થિક સહાયતા કરેલ છે તે માટે અમે તેઓશ્રીના આભારી છીએ. તેઓશ્રીએ નક્કી કરેલ રકમ આજ સુધીમાં મળી ગયેલ છે. ભવિષ્યમાં પણ તેમના તરફથી સહકાર મળશે તેવી અપેક્ષા રાખીએ છીએ. જીવવિચાર અને દંડક ફરીથી છપાઈ રહી છે. દરેક પુસ્તકની બે હજાર નકલ છાપતા હોવા છતાં ચાર વર્ષના ટૂંકા ગાળામાં અમારે Jain Educationa International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ આ બને પુસ્તકે ફરીથી છાપવા પડેલ છે. નવતત્વ પણ સ્ટોકમાં નથી જે આપશ્રીની ઉદારતાની રાહ જોઈ રહ્યું છે. કર્મગ્રંથ-૧ અને કર્મગ્રંથ-ર ની પણ જુજ નકલે જ ટેકમાં છે. પરમ પૂજ્ય, શાસન પ્રભાવક, સુવિશાલ ગચ્છાધિપતિ પૂ. આ. દેવશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજના પટ્ટપ્રભાવક, હસ્તગિરિ તીર્થ ઉદ્ધારક સ્વ. પૂ. આ. શ્રીમદ્ વિજય માનતુંગસૂરીશ્વરજી મહારાજા તથા પૂજ્યપાદશ્રીના શિષ્ય સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય છતમૃગાંકસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી ચંદ્રભૂષણવિજયજી મહારાજે આ પુસ્તકના મેટરને ક્ષતિ–રહિત કરવામાં ખૂબ જ સહાયક બન્યા છે તે માટે આપણે સૌ તેઓશ્રીના ખૂબ ખૂબ આભારી છીએ. અભ્યાસી તથા જિજ્ઞાસુ વર્ગની માગને પહોંચી વળવા આપશ્રીના ઉદારતા ભર્યા સહકારની અપેક્ષા સાથે વિરમું છું. જીવવિચાર-દંડક અને લઘુસંગ્રહણી હાલ પ્રેસમાં છે. પ્રેસ દેશ શુદ્ધિપત્રકમાં જોઈ સુધારીને વાંચવા અમારી નમ્ર અરજ છે. લિ. સંપ સેવક શાહ અશોક કે સુરત, Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ દાતા ૧૦૦૦=૦૦ એક સગૃહસ્થ હ. સાજમેન ૫૦૦=૦૦ શ્રી શાંતિનગર સધની બહેને ૨૫૧=૦૦ શ્રી કિર્તિકુમાર અ`બાલાલ ૨૫૧=૦૦ શ્રી પ્રિયવન ખુબચંદભાઈ ૨૫૧=૦૦ શ્રી કાંતીલાલ મણીલાલ ૨૫૧=૦૦ શ્રી અમૃતલાલ દલસુખભાઈ હાજી ૨૫૧=૦૦ શ્રી રસીકલાલ વાડીલાલ ૨૫૧=૦૦ શ્રી ચીનુભાઈ વાડીલાલ ૨૫૧=૦૦ શ્રી સુમતીલાલ ખુબચ દ્રભાઈ ૨૫૧=૦૦ શ્રી ભગવાનદાસ માણેકચંદભાઈ ૨૫૧=૦૦ શ્રી રસીકલાલ શકરયદ વારા ૨૫૧=૦૦ શ્રી ચીનુભાઈ ગીરધરલાલ ૨૫૧=૦૦ શ્રી મનેારમાખેન ઈન્દ્રચંદ્રજી ૨૫૧=૦૦ શ્રી ચીમનલાલ નાથાલાલ ૨૫૧=૦૦ શ્રી રસીકલાલ એન. શાહ ૨૫૧=૦૦ શ્રી રસીકલાલ સેામચંદભાઈ ૨૫૧=૦૦ શ્રી અરવિંદભાઈ શંભુભાઈ ૨૫૧=૦૦ શ્રી શંકરચંદ ભીખાભાઈ ૨૫૧=૦૦ શ્રી કાન્તીલાલ મણીલાલ ૨૫૧=૦૦ શ્રી હિંમતલાલ શામળદાસ ૨૫૧=૦૦ શ્રી ચુનીલાલ દીપચંદુજી ૨૫૧=૦૦ શ્રી કલાબેન વિનાદચંદ્ર ૨૫૧=૦૦ શ્રી મીનાબેન ભરતભાઈ ૫=૦૦ શ્રી પ્રેમચંદ માણેકલાલ ૨૫૧=૦૦ શ્રી રાહીતકુમાર અમૃતલાલ વકીલ ૨૫૧=૦૦ શ્રી વિનાદચંદ્ર નગીનદાસ ૨૫૧=૦૦ શ્રી પાપટલાલ મીલાપચદ ૨૫૧=૦૦ શ્રી કિશોરચ'દ મગળદાસ Jain Educationa International For Personal and Private Use Only શાંતિનગર-અમદાવાદ .. : ,, 39 ,, 33 ,, ,, 39 33 19 "" 39 .. .. aaa "" 33 "" "" ,, ,, .. " RR Page #9 -------------------------------------------------------------------------- ________________ પાના નખર ८ શુદ્ધિ-દર્શન Jain Educationa International લાઈન ર ७ ૧૩ પ્ ૧૭ ૨૪ ૧૯ ૧ર ૧૬ ૧૭ ૧૮ ૨૫ ૧૭ ૨૫ ૨૧ ઉમેરવા પ્રશ્ન : મેાહનીય કર્મીના સાતમા ભુયકાર કઈ રીતે? ૩૪ પ્રશ્ન : મેાહનીય ક`ના અવક્તવ્ય બધા કઈ રીતે ? ૯૨ ૧૮ ૯૩ 9.0 ૧૨૮ ૧૪૬ G અશુદ્ધિ કાણ એક ભય ભય ૭ પ્રકૃતિના કમની ૧૦ પ્રકૃતિને ક્રમની ૨૧ થી ૨૫ અથવા ૫૯ 5114-9 સત્તર પ્રકૃતિ ભૂય અવકવ્યુ For Personal and Private Use Only શુદ્ધિ ઠાણુ એજ મધ મધ ૬ પ્રકૃતિના કની ૬ પ્રકૃતિના કમની કાઢી નાખવું ગાત્ર-૧ અલ્પતર બંધ અવક્તવ્ય નથી Page #10 -------------------------------------------------------------------------- ________________ પંચમ, કર્મગ્રંથ પ્રશ્નોત્તરી. ભા.-૨ પ્રકૃતિ બંધ અધિકાર વર્ણન મૂપિયડીણ અડસર છેબધેસુ તિ િભૂગાર અપત્તરા તિય ચરો અવટિયા ન હુ અવત્તા પર ભાવાર્થ –મૂલ પ્રકૃતિના ૮-૭-૬ અને ૧ એમ ચાર બંધ સ્થાનને વિષે ત્રણ ભયસ્કાર બંધ, ત્રણ અલ્પતર બંધ, ચાર અવસ્થિત બંધ હોય છે અને અવકતવ્ય બંધ એક પણ હેતે નથી | ૨૨ | એગાદ હિંગ ભૂઓ એગાઈ ઊણ ગમ્મિ અપ્પત્તરો તમ્મરોવટિયાઓ પઢએ સમયે અવત્તા . ૨૩ ભાવાર્થ :–એકાદિ પ્રકૃતિનાં બંધથી અધિક પ્રકૃતિને બંધ કરે તે ભૂયકાર બંધ કહેવાય જે પ્રકૃતિઓને બંધ કરતે હોય તેનાથી હીન પ્રકૃતિઓને બંધ કરે તે અલ્પતર બંધ, જે બંધ ચાલતું હોય એટલે ને એટલે બંધ કરે તે અવસ્થિત બંધ, તથા અબંધક થઈને ફરીથી બંધની શરૂઆત કરવી તેના પહેલા સમયે અવક્તવ્ય બંધ કહેવાય ૨૩ | નવ છે ચઉ દસે દુદુ તિ૬ મેહે દ ઈવીસ સારસ તેરસ નવ પણ ચઉ તિ ૬ ઈકો નવ અ૬ દસ દુન્નિ છે ૨૪ છે ભાવાર્થ :–દર્શનાવરણીય કર્મને વિષે ૯, ૬ અને ૪ એમ ત્રણ બંધસ્થાનો હોય છે તેમાં ભૂયસ્કાર બંધ બે, અલ્પતર બંધ બે, ત્રણ અવસ્થિત બંધ અને બે અવકતવ્ય બંધ હોય છે. - મોહનીય કર્મને વિષે ૨૨–૨૧-૧૭-૧૩-૯-૫-૪-૭-૨ અને એક એમ ૧૦ બંધસ્થાને હોય છે. તેમાં ૯ ભૂયસ્કાર બંધ, ૮ અલ્પતર બંધ, ૧૦ અવસ્થિત બંધ અને બે અવક્તવ્ય બંધ પ્રાપ્ત થાય છે. તે ૨૪ | Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૫ તિપગ છ અ નવહિયા વીસા તીસેગ તીસ ઈગ નામે છગ અતિ બંધા સેસેસુ ય કાણમિ િ૨પ છે ભાથિ :–નામકર્મને વિષે ર૩-૨૫-૨૬-૨૮–૨૯-૩૦-૩૧ તથા ૧ પ્રકૃતિનું એમ આઠ બંધસ્થાને હોય છે તેમાં છ ભૂયસ્કાર બંધ, સાત અલ્પતર બંધ, આઠ અવસ્થિત બંધ અને ત્રણ અવક્તવ્ય બંધ પ્રાપ્ત થાય છે. જ્ઞાનાવરણયને વિષે એક બંધસ્થાન તેમાં એક અવસ્થિત બંધ તથા એક અવકતવ્ય બંધ પ્રાપ્ત થાય. વેદનીય કર્મને વિષે એક બંધથાન હોય તેમાં એક અવસ્થિત બંધ પ્રાપ્ત થાય. આયુષ્ય કર્મને વિષે એક બંધસ્થાન હોય તેમાં એક અવક્તવ્ય બંધ તથા અવસ્થિત બંધ પ્રાપ્ત થાય. ગોત્રકર્મને વિષે એક બંધસ્થાન હોય તેમાં એક અવસ્થિત બંધ તથા એક અવક્તવ્ય બંધ પ્રાપ્ત થાય. અંતરાય કર્મને વિષે એક બંધસ્થાન હોય તેમાં એક અવસ્થિત બંધ તથા એક અવક્તવ્ય બંધ પ્રાપ્ત થાય છે. | ૨૫ પ્રશ્ન ૧ મૂલ કર્મના બંધસ્થાને કેટલા હોય? ક્યા? ઉત્તર : મૂલ કર્મના બંધસ્થાને જ હોય છે તે આ પ્રમાણે : (૧) આઠ પ્રકૃતિનું બંધસ્થાન (૨) સાત પ્રકૃતિનું બંધસ્થાન (૩) છ પ્રકૃતિનું બંધસ્થાન (૪) એક પ્રકૃતિનું બંધસ્થાન. પ્રશ્ન ૨ આઠ પ્રકૃતિનું બંધસ્થાન કેટલા ગુણસ્થાનક સુધી બંધાય છે? ક્યા કયા? ઉત્તર : આઠ પ્રકૃતિનું બંધસ્થાન પાંચ અથવા છ ગુણસ્થાનકમાં બંધાય છે. તે આ પ્રમાણે ૧-૨-૪-પ-૬ અથવા સાતમા ગુણસ્થાનકે બાંધતે બાંધતું જાય તે છ ગુણસ્થાનક ગણાય છે. પ્રશ્ન ૩, સાત પ્રકૃતિનું બંધાન કેટલા ગુણસ્થાનકમાં બંધાય ઉત્તર : સાત પ્રકૃતિનું બંધસ્થાન ૧ થી ૯ ગુણસ્થાનને વિષે બંધાય છે. પ્રશ્ન ૪. છ પ્રકૃતિઓનું બંધસ્થાન કેટલા ગુણસ્થાનકેમાં બંધાય છે? કયા? Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ઉત્તર : છ પ્રકૃતિનું બંધસ્થાન એક દશમાં ગુણસ્થાનમાં જ બંધાય છે. પ્રશ્ન . એક પ્રકૃતિનું બંધસ્થાન કેટલા ગુણસ્થાનમાં બંધાય? કયા? ઉત્તર : એક પ્રકૃતિનું બંધસ્થાન ત્રણ ગુણસ્થાનકમાં બંધાય છે. ૧૧-૧૨ અને ૧૩ ગુણસ્થાનકમાં બંધાય. પ્રશ્ન ૬. મૂલ કર્મના ચાર બંધસ્થાનને વિષે ભૂયસ્કાર બંધ કેટલા થાય? કયા? ઉત્તર : મૂલ કર્મના ચાર બંધસ્થાનમાં ત્રણ ભૂયસ્કાર બંધ પ્રાપ્ત થાય છે. એકના બંધમાંથી ૬ને બંધ, છના બંધમાંથી સાતને બંધ, સાતના બંધમાંથી આઠને બંધ કરે તે. પ્રશ્ન ૭. ભૂયસ્કાર બંધ કેને કહેવાય? ઉત્તર : ઓછી ઓછી પ્રકૃતિઓને બંધ કરતા કરતા જીવ જ્યારે અધિક પ્રકૃતિઓને બંધ કરતે હોય તેને ભૂયસ્કાર બંધ કહેવાય છે. પ્રશ્ન ૮. મૂલ કર્મોમાં પહેલો ભૂયસ્કાર બંધ કઈ રીતે જાણ? ઉત્તર : મૂલ કર્મોને વિષે પહેલે ભૂયસ્કાર બંધ આ પ્રમાણે જાણ. કઈ ભવ્ય જીવ ઉપશમ શ્રે પ્રાપ્ત કરી અગ્યારમાં ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે મૂલ કમ એક બાંધે છે, ત્યાંથી પતન પામી દશમાં ગુણ સ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે તે જીવ મૂલ કર્મને બંધ કરે છે, તેના પ્રથમ સમયે મૂલ કર્મને પ્રથમ ભૂયસ્કાર બંધ ગણાય છે. પ્રશ્ન ૯ : મૂલ કમેને વિષે ભૂયસ્કાર બંધ કઈ રીતે જાણ? ઉત્તર : મૂલ કમેને વિષે બીજે ભૂયસ્કાર બંધ આ પ્રમાણે જાણ. કઈ ભવ્ય જીવ ઉપશમશ્રણ પ્રાપ્ત કરી પતિત પરિણામી થઈ દશમાં ગુણસ્થાનકે છે પ્રકૃતિને બંધ કરતે કરતે નવમાં ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યાં મૂલ સાત કર્મને બંધ કરે તેના પહેલા સમયે બીજે ભૂયસ્કાર oધ કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ૧૦ મૂલકર્મને બીજે ભૂયસ્કાર બંધ બીજી રીતે થઈ શકે? કઈ રીતે ? ઉત્તર : મૂલ કર્મને વિષે બીજે ભૂયસ્કાર બંધ બીજી રીતે પણ ઘટે છે તે આ પ્રમાણે કઈ ભવ્ય જીવ ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી અગ્યારમાં ગુણસ્થાનકે એક પ્રકૃતિને બંધ કરતાં કાળ કરી વૈમાનિક દેવકમાં ઉત્પન્ન થાય ત્યારે ત્યાં ઉત્પન્ન થતાની સાથે જ સાત કર્મને બંધ કરે છે તેના પ્રથમ સમયે બીજે ભૂયસ્કાર બંધ ગણાય છે. પ્રશ્ન ૧૧ : મૂલ કર્મને વિષે બીજે ભૂયસ્કાર બંધ ત્રીજી રીતે પ્રાપ્ત થઈ શકે ? કઈ રીતે? ઉત્તર : મૂલ કર્મને વિષે બીજે ભૂયસ્કાર બંધ ત્રીજી રીતે પ્રાપ્ત થઈ શકે છે તે આ પ્રમાણે : કઈ ભવ્ય જીવ ઉપશમ શ્રેણ પ્રાપ્ત કરી પતિત પરિણામી થઈ દશમા ગુણ સ્થાનકે આવી છે પ્રકૃતિને બંધ કરતા કરતા કાળ કરી વૈમાનિક દેવેલેકમાં ઉત્પન્ન થાય ત્યારે ત્યાં પહેલા સમયથી સાત કર્મને બંધ કરે છે તે ત્રીજી રીતે બીજે ભૂયસ્કાર બંધ કહેવાય છે. પ્રશ્ન ૧૨ : મૂલ કર્મને વિષે ત્રીજે ભૂયસ્કાર બંધ કઈ રીતે જાણી ઉત્તર : મૂલ કર્મને વિષે ત્રીજો ભૂયસ્કાર બંધ આ પ્રમાણે જાણઃ કઈ જીવ પહેલે–બીજે–ચેથે-પાંચમે અથવા છટે ગુણસ્થાનકે રહેલે સાત કર્મને બાંધતા બાંધતા આયુષ્ય કર્મ સાથે આઠ કર્મને બંધ કરે તેને પહેલા સમયે ત્રીજે ભૂયકાર બંધ ગણાય છે. પ્રશ્ન ૩ મૂલ કર્મને વિષે ત્રીજો ભૂયકાર બંધ બીજી રીતે થઈ શકે છે? કંઈ રીતે? ઉત્તર : મૂલ કર્મને વિષે ત્રીજે ભૂયસ્કાર બંધ બીજી રીતે આ પ્રમાણે થાય છે : કેઈ જીવ ઉપશમ શ્રેણ પ્રાપ્ત કરી પતિત પરિણામી થઈ સાતમા ગુણસ્થાનકથી નીચે આવી જ્યારે આયુષ્ય કર્મને બંધ કરતે હેય ત્યારે તે ત્રીજે ભૂયસ્કાર બંધ ગણાય છે. પ્રશ્ન ૧૪ : અલપતર બંધ કેને કહેવાય? ઉત્તર જે જીવે અધિક પ્રકૃતિઓનો બંધ કરતાં કરતાં ઓછી પ્રકૃતિએને બંધ કરતે હોય તે અલ્પતર બંધ કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ૧૫ : મૂલ કર્મને વિષે અતર બંધ કેટલા હાય? કયા ? ઉત્તર : મૂલ કને વિષે અતર બંધ ત્રણ હોય છે. (૧) આઠ કર્મના અધ સ્થાનમાંથી સાત કર્મને બંધ કરવા તે; (૨) સાત કર્મના બંધ સ્થાનમાંથી છ કર્મને અંધા કરવે તે; (૩) છ કર્મના અધ સ્થાનમાંથી એક કર્મીને બધ કરવા તે. પ્રશ્ન ૧૬ : મૂલ કર્મોને વિષે પહેલા અલ્પતર બંધ કઈ રીતે જાણવા ? ઉત્તર : કેઈ જીવ પહેલા-બીજા-ચેાથા-પાંચમા કે છઠ્ઠા ગુણ સ્થાનકે રહેલા પોતાના ભાગવતા આયુષ્યના ત્રીજા ભાગે— -નવમા ભાગેસત્તાવીસમા ભાગે–એકયાસીમા ભાગે-ખસે તેતાલીસમા ભાગે અથવા છેલ્લા અંતર મુહૂતે આઠ ક ના બંધ કરતા કરતા સાત કર્મના બંધ શરૂ કરે તેના પહેલા સમયને પહેલા અલ્પતર બંધ ગણાય છે. પ્રશ્ન ૧૭ : મૂલ કને વિષે ખીજો અલ્પતર બંધ કઈ રીતે ગણવા? ઉત્તર : મૂલ ક`ને વિષે બીજો અલ્પત્તર ખંધ આ પ્રમાણે ગણવા : કાઈ ભવ્ય જીવ ઉપશમ શ્રેણી યા ક્ષપક શ્રેણી પ્રાપ્ત કરી . નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે સાત કર્મના બંધ કરતાં કરતાં દશમા ગુણુ સ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે તેમાં પહેલા સમયે છ કર્મીના અધ કરે છે તે બીજો અલ્પતર અંધ ગણાય છે. પ્રશ્નઃ૮ મૂલ કને વિષે ત્રીજો અલ્પતર બ’ધ કઈ રીતે જાણવા? ઉત્તર : મૂલ કર્મને વિષે ત્રીજો અલ્પતર બધ આ પ્રમાણે જાણવા : કાઈ ભવ્ય જીવ ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી દશમા ગુણ સ્થાનકે છ કર્મના બંધ કરતાં કરતાં અગ્યારમા ગુણ સ્થાનકને પ્રાપ્ત કરે તેના પહેલા સમયે એક કમના બંધ કરે છે, તે ત્રીજો અલ્પતર બંધ ગણાય છે. પ્રશ્ન ૧૯ : મૂલ કર્મ ને વિષે ત્રીજો અલ્પતર ખંધ બીલ્ડ રીતે પ્રાપ્ત થાય છે ? કઈ રીતે ? ઉત્તર : મૂલ કર્મને વિષે ત્રીજો અલ્પતર અંધ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે : કાઈ ભવ્ય જીવ ક્ષેપક શ્રેણી પ્રાપ્ત કરી દશમા ગુણ સ્થાનકના Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ કસ ગ્રંથ-પ છેલ્લા સમય સુધી છ કર્મના બંધ કરતાં કરતાં બારમા ગુણસ્થાનકના પહેલા સમયને પ્રાપ્ત કરે ત્યારે ત્યાં એક કર્મોના બંધ કરે છે, તે ત્રીજો અલ્પતર અંધ ગણાય છે. પ્રશ્ન ૨૦ : અવસ્થિત બંધ કાને કહેવાય ? ઉત્તર : જે જે કાંના બંધ થતા હાય તે એક સમયથી અધિક શરૂ કરી જઘન્યથી અતર મુહૂત' સુધી કે એથી અધિક કાળ સુધી અને એક કર્મોના અધ ચાલ્યા કરે તે અવસ્થિત મધ કહેવાય છે. પ્રશ્ન ૨૧. મૂલ કના ખધ સ્થાનેામાં અવસ્થિત અંધ કેટલા હાય ? કયા? ઉત્તર : મૂલ કર્યાંના અધ સ્થાનાને વિષે અવસ્થિત બંધ ચાર પ્રાપ્ત થાય છે. (૧) આઠ કર્મના અવસ્થિત બંધ (૨) સાત કના અવસ્થિત ખંધ (૩) છ કર્મના અવસ્થિત બંધ (૪) એક કર્મના અવસ્થિત બંધ. પ્રશ્ન ૨૨/૧. આઠ કર્મના અવસ્થિત બંધ કઈ રીતે જાણવા? શાથી? ઉત્તર : કાઈ જીવ જ્યારે પરભવનું આયુષ્ય કર્મ બાંધવાની શરૂઆત કરે છે ત્યારે તે કર્મ સતત એક અતર્મુહૂત સુધી બધાયા કરે છે તે કારણથી અવસ્થિત અંધ ગણાય છે. અવસ્થિત બંધ એક અંતર્મુહૂત હાય છે તેથી એ કાળ ન હાવાથી તે રીતે જાણી શકાય. પ્રશ્ન ૨૨/૨. ભૂચસ્કાર – અલ્પતર – અવક્તવ્યાદિ બધા એક એક સમયના હાય છે? તે અવસ્થિત શી રીતે જાણવાં ? ઉત્તર : જ્યારે કોઈ કમ અધિક–એછા બધાય અથવા બંધમાં નવી શરૂઆત થાય ત્યારે પહેલા સમયે ભૂયસ્કાર્—અલ્પતર-અવક્તવ્ય આદિ બંધ ગણાય ત્યારબાદ એક અંતર્મુહૂત સુધી અવસ્થિત બંધ ગણાય તેમાં એક સમયની વિવક્ષા ગણતરીમાં લેવાતી નથી. (અલ્પત્લાત અવિવક્ષત્થાત્ ન્યાયે) અત મુહૂત અવસ્થિત બંધ કહી શકાય, Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ર૩ સાત કર્મને અવસ્થિત બંધ કઈ રીતે જાણવો? ઉત્તર : સાત કર્મના બંધને અવસ્થિત બંધ આ પ્રમાણે જાણ. કઈ પૂર્વકોડ વર્ષના આયુષ્યવાળો જીવ પિતાના આયુષ્યના ત્રીજા ભાગે એક અંતરમેં હૂર્ત આયુષ્યને બંધ કર્યા પછી સાત કર્મના બંધની શરૂઆત કરે તે સતત પિતાના આયુષ્યના એક ભાગ સુધી અને ત્યાંથી મરણ પામી અનુત્તરમાં ૩૩ સાગરોપમ વાળો દેવ થાય તે તેના ૬ મહિના બાકી રહે ત્યાં સુધી બાંધ્યાં કરે છે અને જઘન્યથી એક અંતરમુહૂર્ત સુધી સાત કર્મ બંધાતા હોવાથી તે વખતે પણ અવસ્થિત બંધ ગણાય છે. પ્રશ્ન ૨૪. છ કર્મને અવસ્થિત બંધ કઈ રીતે જાણે ? ઉત્તર : છ કર્મનો અવસ્થિત બંધ આ પ્રમાણે જાણે કઈ જીવ દશમાં ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે છ કર્મના બંધની શરૂઆત કરે છે તે એક અંતરમુહૂર્ત સુધી બંધાતું હોવાથી અવસ્થિત બંધ ગણાય છે. પ્રશ્ન ૨૫. એક કર્મને અવસ્થિત બંધ કઈ રીતે જાણ? ઉત્તર : એક કર્મને બંધ અગ્યારમા ગુણસ્થાનકથી તેરમા ગુણસ્થાનક સુધીમાં જઘન્યથી એક અંતરમ્હૂર્ત તથા ઉત્કૃષ્ટથી આઠ વર્ષ ન્યૂન પૂર્વકોડ વરસ સુધી થયા કરે છે તે કારણથી અવસ્થિત બંધ ગણાય છે. પ્રશ્ન ૨૬. અવક્તવ્ય બંધ કેને કહેવાય? ઉત્તર : જીવ સર્વથા જે કર્મ બાંધતે હોય તેને બંધક થઈ ફરીથી બંધની શરૂઆત કરે તેના પ્રથમ સમયે અવક્તવ્ય બંધ કહેવાય છે. પ્રશ્ન ૨૭. મૂલ કર્મના બંધસ્થાનેને વિષે અવક્તવ્ય બંધાને કેટલા હોય? શાથી? ઉત્તર : મૂલ કર્મના બંધસ્થાનને વિષે અવક્તવ્ય બંધસ્થાને એક પણ હોતા નથી કારણકે જીવ મૂલ કર્મને સર્વથા અબંધક ચૌદમા Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ કમ -૫ ગુણસ્થાનકે થાય છે ત્યાંથી પડવાને અભાવ હોવાથી ફરીથી કર્મને બંધ થતો ન હોવાથી અવક્તવ્ય બંધ ઘટ નથી. પ્રશ્ન ૨૮, મૂલ કર્મને ચાર બંધસ્થાનમાં ભૂયસ્કારાદિ. ૪ બંધ સ્થાના કુલ બંધસ્થાને કેટલા થાય છે? ઉત્તર : મૂલ કર્મના ચાર બંધસ્થાનમાં ભૂયસ્કારાદિ. ચાર બંધથાને ૧૦ થાય છે. ભૂયસ્કાર બંધના ૩ બંધસ્થાને, અલ્પતર મધસ્થાનના ૩ બંધસ્થાને, અવસ્થિત બંધના ૪ બંધસ્થાને સાથે ૧૦ થાય છે. ચૌદ ગુણસ્થાનકેને વિશે મૂલ કર્મના બંધસ્થાને-ભૂયસ્કારાદિ બંધ સ્થાનનું વર્ણન. પ્રશ્ન ૨૯. પહેલા ગુણસ્થાનકે મૂલકર્મના બંધ સ્થાને તથા ભૂયસ્કારાદિ બંધ સ્થાને કેટલા કેટલા હોય? ઉત્તર : પહેલા ગુણસ્થાનકે મૂલ કર્મના ભય સ્થાને બે હેાય છે. (૧) આઠ પ્રકૃતિનું (૨) સાત પ્રકૃતિનું. ભૂયસ્કાર બંધ એક હેય છે. અલ્પતર બંધ એક હેય. અવસ્થિત બંધ બે હોય એમ કુલ ચાર બંધ સ્થાને હોય. પ્રશ્ન ૩૦. બીજા ગુણસ્થાનકે મૂલ કર્મને બંધ સ્થાને તથા ભૂયસ્કારાદિ બંધ સ્થાને કેટલા કેટલા હોય? ઉત્તર : બીજા ગુણસ્થાનકે મૂલ કર્મના બંધ સ્થાને બે હોય છે. (૧) આઠ પ્રકૃતિનું (૨) સાત પ્રકૃતિનું ભૂયસ્કાર બંધ–એક હય, અલ્પતર બંધ–એક હય, અવસ્થિત બંધ-બે હેય એમ કુલ ચાર બંધ સ્થાને હેય. પ્રશ્ન ૩૧. ત્રીજા ગુણસ્થાનકે મૂલ કર્મના બંધ સ્થાને તથા ભૂયસ્કારાદિ બંધ સ્થાને કેટલા કેટલા હેય? ઉત્તર : ત્રીજા ગુણસ્થાનકે મૂલ કર્મના બંધ સ્થાન એક હાય. (૧) સાત પ્રકૃતિનું, ભૂયસ્કાર બંધ એક પણ હેતે નથી, અલ્પતર બંધ પણ ઘટતું નથી, એક અવસ્થિત બંધ સ્થાન હોય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ૩૨. ત્રીજા ગુણસ્થાનકે અલ્પતર અંધ શા માટે ન હેાય? ઉત્તર : કોઈ જીવ પહેલા ગુણસ્થાનકે અથવા ચેાથા ગુણસ્થાનકે આયુષ્યના બધ કરતા કરતા તેજ ગુણસ્થાનકોને વિષે સાત ક`ના બંધ કર્યાં પછી ત્રીજા ગુણસ્થાનકને પ્રાપ્ત કરી શકે એમ હાવાથી અલ્પતર અંધ ત્રીજા ગુણસ્થાનકે ઘટતા નથી એમ લાગે છે. પ્રશ્ન ૩૩. ચોથા ગુણસ્થાનકે ભૂલ કર્મના બધ સ્થાને તથા ભૂયસ્કારાદિ બધ સ્થાનેા કેટલા કેટલા હોય ? ૯ ઉત્તર : ચાથા ગુણસ્થાનકે મૂલ કના અંધ સ્થાને છે હાય છે. (૧) આઠ પ્રકૃતિનું (૨) સાત પ્રકૃતિનું. ભૂયસ્કાર અધ–ર હોય. (૧) સાત કના બંધમાંથી માઠ કને બંધ કરે ત્યારે, (ર) એક કર્મીના અંધમાંથી સાત કર્મના બંધ કરે ત્યારે, અલ્પતર મધ-૧, અવસ્થિત મધ ૨, એમ કુલ પાંચ ખંધસ્થાના પ્રાપ્ત થાય છે. પ્રશ્ન ૩૪ એક કર્મના બંધમાંથી સાતકર્મના બંધ ચાયા ગુણ સ્થાનકે શી રીતે પ્રાપ્ત થાય ? ઉત્તર : ઉપશમશ્રેણી પામેલા જીવ અગ્યારમાં ગુણસ્થાનકે એક પ્રકૃતિના બંધ કરતા કાળ કરી વૈમાનિકમાં ઉત્પન્ન થાય ત્યારે ત્યાં ચેાથું ગુણસ્થાનક હાય છે. ઉત્પન્ન થતાંની સાથે જ ત્યાં સાતકના બંધ હાય છે માટે ઘટે છે. પ્રશ્ન ૩૫ પાંચમા ગુણસ્થાનકે મૂલક ના ખ'ધસ્થાના તથા ભૂયસ્કારાદિ અંધસ્થાના કેટલા કેટલા હાય ? ઉત્તર : પાંચમા ગુણસ્થાનકે મુલકમના અધ સ્થાને એ હાય : (૧) આડે પ્રકૃતિનું, (૨) સાત પ્રકૃતિનું. ભૂયસ્કાર ખંધ–૧, અલ્પત્તરમ'ધ-૧, અવસ્થિત બંધ-૨ એમ કુલ ચાર બંધસ્થાના હાય. પ્રશ્ન ૩૬. છઠ્ઠા ગુણસ્થાનકે મૂલક ના બંધસ્થાના તથા ભૂયસ્કારાદિ અંધસ્થાના કેટલા કેટલા હાય ? ઉત્તર : છઠ્ઠા ગુણસ્થાનકે મૂલકના મધસ્થાના એ હાય છે : (૧) આઠ પ્રકૃતિનું, (૨) સાત પ્રકૃતિનું. ભૂયસ્કાર ધ−૧, અલપત્તરબ’ધ-૧, અવસ્થિતબંધ-૨ એમ કુલ ચાર બધસ્થાના હોય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ કેમ ગ્રંથ-પ પ્રશ્ન ૩૭. સાતમા ગુણસ્થાનકે મૂલક ના અધસ્થાના તથા ભૂયસ્કારાદિ બધસ્થાના કેટલા કેટલા હોય ? ૧૦ '' ઉત્તર : સાતમા ગુણસ્થાનકે મૂલક ના અધસ્થાના એક અથવા એ ાય છે. (૧) સાત પ્રકૃતિનું, (૨) આઠ પ્રકૃતિનું. ભૂયસ્કાર અંધ એક પણ ન હેાય. અલ્પતર મધ એક અથવા નહિ તથા અવસ્થિત અંધ એ અથવા એક હાય. પ્રશ્ન ૩૮. ગુણસ્થાનકે અલ્પતર બંધ હોય અથવા નહિ એમ કેમ ? ઉત્તર : સાતમા ગુણસ્થાનકે જનાર જીવામાં જે જીવા છઠ્ઠા ગુણસ્થાનકથી આયુષ્યના અંધ કરતા કરતા સાતમા ગુણસ્થાનકે જઈ ત્યાં આયુષ્યને મધ પૂર્ણ કરી સાત કા બંધ કરે ત્યારે અલ્પતર 'ધ ગણાય અને સાત કમ માંધતા બાંધતા જીવ ગયેલ હાય ત્યારે ન ગણાય માટે હાય અથવા ન હાય એમ કહેલ છે. પ્રશ્ન ૩૯. સાતમા ગુરુસ્થાનકે અવસ્થિત મધ એ અથવા એક શા માટે ? ઉત્તર : સાતમા ગુણસ્થાનકે સાત કાઁના બંધની અપેક્ષાએ એક અવસ્થિત અંધ હોય પણ જ્યારે કોઈ જીવ આયુષ્ય બાંધતા બાંધતા આઠ કર્મોના બંધ કરતા આવે ત્યારે ત્યાં એક સમયથી અધિક કાળ ટકે છે તે કારણથી ખીજો અવસ્થિત ખ'ધ ઘટી શકે એમ લાગે છે માટે એ કહ્યા છે. પ્રશ્ન ૪૦. આઠમા ગુણસ્થાનકના સાતેય ભાગે સ્કૂલ કર્મીના અધસ્થાને તથા ભૂયસ્કારાદિ ખંધસ્થાના કેટલા કેટલા હોય ? ઉત્તર : આઠમા ગુણસ્થાનકના સાતેય ભાગે એક બધસ્થાન હાય. (૧) સાત પ્રકૃતિનું. ભૂયસ્કાર બંધ ન હાય, અલ્પતર અંધ ન હોય, અવસ્થિત બધ એક હાય છે. પ્રશ્ન ૪૧ નવમા ગુણસ્થાનકના ૧ થી ૪ ભાગે મૂલ કના બધસ્થાના તથા ભૂયસ્કારાદિ અધસ્થાના કેટલા કેટલા હોય ? કયા ? Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ઉત્તર : નવમા ગુણસ્થાનકના ૧ થી ૪ ભાગે મૂલકર્માંના અંધસ્થાનામાંથી એક સાત પ્રકૃતિનું અધસ્થાન હોય. ભૂયસ્કારખાંધ એક પણ ન હોય, અપતરબંધ ન હોય, અવસ્થિત બંધ એક હાય છે. ܪܪ પ્રશ્ન પુર્ નવમા ગુણુસ્થાનકના પાંચમા ભાગે મૂલક ના અંધસ્થાના તથા ભૂયસ્કારાદિ બધસ્થાના કેટલા કેટલા હ્રાય ? ઉત્તર નવમા ગુણુસ્થાનકના પાંચમા ભાગે મૂલકર્મનું એક સાત પ્રકૃતિનું અધસ્થાન હેાય છે તેમાં ભૂયસ્કાર બંધ–૧, અલ્પતર ખંધ ન હોય, અવસ્થિત ખ'ધ–૧. પ્રશ્ન ૪૩. દશમા ગુણસ્થાનકે મૂલક ના અંધસ્થાને તથા ભૂય સ્કારારાગ્નિ અધસ્થાના કેટલા કેટલા હાય ? ઉત્તર : દશમા ગુણસ્થાનકે મૂલકનું એક છ પ્રકૃતિનું અધસ્થાન ાય છે તેમાં ભૂયસ્કાર અધ-૧, અલ્પતર બંધ−૧, અવસ્થિત બંધ-૧ એમ ત્રણ બધસ્થાના હાય છે. પ્રશ્ન ૪૪ અગ્યારમા ગુગુસ્થાનકે મૂલકર્મના અધસ્થાના કેટલા કેટલા હાય તથા ભૂયસ્કારાદિ 'ધસ્થાના કેટલા હાય ? ઉત્તર : અગ્યારમા ગુણસ્થાનકે મૂલકનું એક પ્રકૃતિનું એક અંધસ્થાન હોય છે તેમાં ભૂયસ્કાર અંધ ન હાય, અશ્પતર બંધ-૧, અવસ્થિત બધ-૧ એમ એ બધસ્થાના હાય. પ્રશ્ન ૪૫. બારમા ગુણસ્થાનકે મૂલકના ખ`ધસ્થાના તથા ભૂયસ્કારાદ્ધિ બધસ્થાના કેટલા કેટલા હોય ? ઉત્તર : ખારમા ગુણસ્થાનકે મૂલકનું એક પ્રકૃતિરૂપ એક અધસ્થાન હેાય તેમાં ભૂયસ્કાર અંધ-૦, અલ્પતર અંધ-૧, અવસ્થિત અધ-૧ એમ એ બધસ્થાના હોય છે. પ્રશ્ન ૪૬. તેમા ગુણસ્થાનકે મૂલક ના અધસ્થાના તથા ભૂયસ્કારાદિ અધસ્થાના કેટલા કેટલા હોય ? ઉત્તર : તેરમા ગુરુસ્થાનકે મૂલક ના ખંધસ્થાન એક હોય (૧) એક પ્રકૃતિરૂપ તેમાં ભૂયસ્કાર બંધ-૦, અલ્પતર બંધ−૦, અવસ્થિત બંધ-૧ હાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧ ર કર્મગ્રંથ-પ પ્રશ્ન ૪૭. ચૌદમા ગુણસ્થાનકે મૂલકર્મના બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા કેટલા હોય ? ઉત્તર : ચદમાં ગુણરથાનકે મૂલકર્મના બંધ થાન એક પણ ન હેય તેના કારણે ભૂસકારાદિ બંધસ્થાન પણ લેતા નથી. મલ એક એક કર્મના ભયસ્થાનોને આશ્રયીને ભૂયસ્કારાદિ બંધસ્થાનેનું વર્ણન પ્રશ્ન ૪૮. જ્ઞાનાવરણીય કર્મના બંધસ્થાને કેટલા હોય ? અને તે કેટલા ગુણસ્થાનક સુધી બંધાય? ઉત્તર : . જ્ઞાનાવરણીય કર્મનું એક બંધસ્થાન પાંચ પ્રકૃતિરૂપ હોય છે. તે દશમા ગુણસ્થાનક સુધી સતત બંધાય છે. પ્રશ્ન ૪. જ્ઞાનાવરણીય કર્મને વિષે ભૂયસ્કારાદિ ચારે ય પ્રકારના બંધસ્થાનેમાંથી કેટલા કેટલા ઘટે છે ? ઉત્તર : જ્ઞાનાવરણીય કર્મને એક પાંચ પ્રકૃતિરૂપ બંધસ્થાનમાં ભૂયસ્કાર બંધ એકપણ હેતે નથી, અલ્પતર બંધ હેતે નથી. અવસ્થિત બંધ-૧ હેય છે અવક્તવ્ય બંધ-૧ હોય છે. એમ કુલ બે બંધસ્થાન ઘટે છે. પ્રશ્ન ૫૦. જ્ઞાનાવરણીય કર્મને અવસ્થિત બંધ કઈ રીતે જાણ? અને તે કેટલા ગુણસ્થાનક સુધી હોય? ઉત્તર : જ્ઞાનાવરણીય કર્મની પાંચે પ્રકૃતિએ ધ્રુવ બંધિની હેવાથી ૧ થી ૧૦ ગુણસ્થાનકમાં અવસ્થિત બંધરૂપે ગણાય છે. (હેાય છે.) પ્રશ્ન પ૧. જ્ઞાનાવરણીય કર્મની પાંચ પ્રકૃતિરૂપ બંધસ્થાનમાં અવક્તવ્યબંધ કઈ રીતે જાણ? ઉત્તર : જ્ઞાનાવરણીય કર્મની પાંચ પ્રકૃતિરૂપ બંધસ્થાનમાં અવક્તવ્ય બંધ આ પ્રમાણે જાણ. કે ભવ્ય જીવ ઉપશમ શ્રેણું પ્રાપ્ત કરી અગ્યારમાં ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે જ્ઞાનાવરણીય પ્રકૃતિને અબંધક થયા. ત્યાંથી પવિત્ર Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૩ પિરણામી થઈ દશમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે તેના પ્રથમ સમયે જ્ઞાનાવરણીય કર્મ ના અંધક થાય ત્યારે જ્ઞાનાવરણીય કમ ના અવક્તવ્ય અધ ગણાય છે. પ્રશ્ન પર. જ્ઞાનાવરણીય કર્મ ના અંધસ્થાનમાં ગુણસ્થાનકની અપેક્ષાએ બીજી રીતે અવક્તવ્ય અધ થાય ? કઈ રીતે ? ઉત્તર : જ્ઞાનાવરણીય કમ ના અંધસ્થાનમાં ગુણસ્થાનકની અપેક્ષાએ બીજી રીતે અવક્તવ્ય અધ પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે. કોઈ ભવ્ય જીવ ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી અગ્યારમા ગુણસ્થાનકે જ્ઞાનાવરણીય કર્મોના અખધક થાય અને ત્યાં આયુષ્ય પૂર્ણ થતા કાળ કરી વૈમાનિક દેવલેાકમાં ઉત્પન્ન થાય ત્યાં ઉત્પન્ન થતાંની સાથે ચાક્ષુ' ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. તેના પ્રથમ સમયે જ્ઞાનાવરણીય કર્મીની પ્રકૃતિના બંધ ચાલુ થાય છે તે અવકતવ્ય બંધ કહેવાય છે. દર્શોનાવરણીય કમ ને વિષે સૂયકારાદિ બધસ્થાનાનું વર્ણન પ્રશ્ન પણ દર્શનાવરણીય કર્માંના મધસ્થાના કેટલા હાય ? કયા ? અને તે કેટલા કેટલા ગુણસ્થાનક સુધી અંધાય ? ઉત્તર : દનાવરણીય કર્માંના ત્રણ મધસ્થાના હાય છે. (૧) ૯ પ્રકૃતિનું અધસ્થાન. (૨) છ પ્રકૃતિનું અધસ્થાન, (૩) ચાર પ્રકૃતિનું ખ'ધસ્થાન, (૧) નવ પ્રકૃતિએનું ખંધસ્થાન ૧ લા તથા બીજા ગુણસ્થાનક સુધી અંધાય. (૨) છ પ્રકૃતિનું અંધસ્થાન ત્રીત ગુણસ્થાનકથી શરૂ કરી આઠમા ગુણુસ્થાનકના પહેલા ભાગ સુધી બંધાય છે. (૩) ચાર પ્રકૃતિનું અધસ્થાન આઠમા ગુણુસ્થાનકના ખીજા ભાગથી જરૂર કરીને દશમા ગુરુસ્થાનક સુધી બંધાય છે. પ્રશ્ન ૫૪. દર્શનાવરણીય કર્મના ત્રણ અધસ્થાનામાં ભૂયસ્કારાદિ અંધસ્થાના કુલ કેટલા પ્રાપ્ત થાય? ઉત્તર : દર્શનાવરણીય કર્મના ત્રણ મ`ધસ્થાનામાં યસ્કારાદિ મધસ્યાના નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે. ભૂયસ્કાર બંધ ૨, અલ્પતર Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કર્મગ્રંથ-૫ બંધ ૨, અવસ્થિત બંધ ૩, તથા અવકતવ્ય બંધ બે એમ કુલ નવ બંધસ્થાને પ્રાપ્ત થાય છે. પ્રશ્ન પપ. દર્શનાવરણીય કર્મને પહેલે ભૂયસ્કાર બંધ કઈ રીતે થાય? ઉત્તર : દર્શનાવરણય કર્મને પહેલે ભૂયસ્કાર બંધ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે: કેઈ ભવ્ય જીવ ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી પતિત પરિણામી થઈ આઠમા ગુણસ્થાનકના બીજા ભાગ પછી આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગને પ્રાપ્ત કરે ત્યારે ચાર પ્રકૃતિએના બંધમાંથી છ પ્રકૃતિએને બંધ કરે છે તે પહેલે ભૂયસ્કાર બંધ કહેવાય છે. પ્રશ્ન ૫૬. દર્શનાવરણીય કર્મને પહેલે ભૂયસ્કાર બંધ બીજી રીતે પ્રાપ્ત થાય? કઈ રીતે ? ઉત્તર : દર્શનાવરણીય કર્મને પહેલે ભૂયસ્કાર બંધ બીજી રીતે પ્રાપ્ત આ પ્રમાણે થાય છે. કેઈ ભવ્ય જીવ ઉપશમણી પ્રાપ્ત કરી પતિત પરિણામી થઈ દશમા, નવમા કે આઠમા ગુણસ્થાનકના બીજા ભાગ સુધી આવી કાળ કરી વૈમાનિક દેવલેકમાં ઉત્પન્ન થાય ત્યાં ચાર પ્રકૃતિઓને બંધ જે કરતા હતા તેમાંથી છ પ્રકૃતિઓને બંધ કરે છે તે ૧લે ભૂયસ્કાર બંધ કહેવાય. પ૭. દર્શનાવરણીય કર્મને બીજે ભૂયસ્કાર બંધ કઈ રીતે થાય છે? ઉત્તર : કોઈ જીવ પશમ સમકિત પ્રાપ્ત કરે ત્યારે તે દર્શનાવરણીય કર્મની છ પ્રકૃતિઓને બંધ કરતે હોય છે તે જીવ પતન પામી મિથ્યાત્વ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે તે નવ પ્રકૃતિએને બંધ કરે છે તે બીજે ભૂયસ્કાર બંધ કહેવાય. પ્રશ્ન ૫૮, દર્શનાવરણય કર્મમાં બીજો ભૂયસ્કાર બંધ બીજી રીતે પ્રાપ્ત થાય? કઈ રીતે? ઉત્તર : દર્શનાવરણીય કર્મમાં બીજે ભૂયસ્કાર બીજી રીતે પણ પ્રાપ્ત થઈ શકે છે તે આ પ્રમાણે કઈ લઘુકમી ભવ્ય જીવ ઉપશમ સમતિ પ્રાપ્ત કરે અને તે વખતે દર્શનાવરણીય ફર્મની છ પ્રકૃતિ Jain Educationa International For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ એના બંધ કરે છે તે કાળપૂર્ણ થતા મિથ્યાત્વ માહનીયના ઉદય થવાના હાય તે જીવાને અનંતાનું 'ધિને ઉદય ૧ સમય અથવા ૬ આવલિકા જેટલા કાળ માટે થાય છે તે કાળમાં જીવ દનાવરણીય કની નવ પ્રકૃતિ ખાંધે છે તે બીજો ભૂયસ્કાર ખધ કહેવાય છે. પ્રશ્ન પ૯. દનાવરણીય કમાં ખીજે ભૂયસ્કાર મધ ત્રીજી રીતે પ્રાપ્ત થાય? કઈ રીતે? ઉત્તર : દનાવરણીય કમાં બીજો ભૂયસ્કાર બંધ ત્રીજી રીતે પશુ પ્રાપ્ત થઈ શકે છે તે આ પ્રમાણે : કાઇ લઘુકી ભવ્યજવ યેાપશમ સમકિત પ્રાપ્ત કર્યાં પછી ત્રીજા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે અથવા કોઈ સાદિ મિથ્યાત્વી જીવ પ્રહેલા ગુણસ્થાનકથી ત્રીજા ગુણુસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે ત્યાં દનાવરણીય કર્મીની છ પ્રકૃતિના બંધ કરે છે. ત્યાંથી પતિત પરિણામી થઈ પહેલા ગુણસ્થાનકને જ્યારે તે જીવ પ્રાપ્ત થાય ત્યારે નવ પ્રકૃતિને બાંધવા રૂપ બીજો ભૂયસ્કાર અધ કરે છે. પ્રશ્ન ૬૦ : દર્શનાવરણીય કર્માંના બીજો ભૂયસ્કાર બંધ ચાથી રીતે પ્રાપ્ત થાય ? કઈ રીતે ? ૧૫ ઉત્તર : દર્શનાવરણીય કર્મના બીજો ભૂયસ્કાર બંધ ચાથી રીતે પણ પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે : કોઈ જીવે પહેલા ગુણસ્થાનકે રહી અશુભ આયુષ્યના અંધ કરેલ હાય અને પછી વિશુદ્ધ પરિણામથી પાંચમા-છઠ્ઠા કે સાતમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરેલા હાય તા તે વખતે દનાવરણીય કર્મોની છ પ્રકૃતિના બ`ધ કરતા હોય છે, ત્યાંથી અંત સમયે અશુભ ગતિમાં જવા લાયક લેફ્યા પેદા થઈ જવાથી પહેલા ગુણુ સ્થાનકના પરિણામને જીવ પામે ત્યારે નવ પ્રકૃતિને બધ કરતાં ખીને ભૂયસ્કાર બંધ પ્રાપ્ત થાય છે. પ્રશ્ન ૬૧ : દનાવરણીય કમાં પહેલા અલ્પતર બંધ કઈ રીતે પ્રાપ્ત થાય? ઉત્તર : કોઈ લઘુ કર્મી આત્મા પહેલા ગુણુ સ્થાનકના (સમ્યક્ત્વ પામવાના પૂર્વ સમયે) છેલ્લા સમયે વિદ્યમાન હોય ત્યારે દર્શના.ની Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૫ ૯ પ્રકૃતિને બંધ કરે છે. તે જ્યારે સમ્યક્ત્વ, દેશવિરતિ, સર્વવિરતિ અથવા સાતમું ગુણસ્થાનક પ્રાપ્ત કરે ત્યારે દર્શનાવરણીય કર્મની છે પ્રકૃતિને બંધ કરે છે તે પહેલે અલ્પતર બંધ ગણાય છે. પ્રશ્ન ૬૨ : દર્શનાવરણીય કર્મમાં પહેલે અલપતર બંધ બીજી રીતે થઈ શકે? કઈ રીતે? ઉત્તર : દર્શનાવરણીય કર્મને પહેલે અલ્પતર બંધ બીજી રીતે પણ પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે : કોઈ સાદિ મિથ્યાત્વી જીવ પહેલા ગુણસ્થાનકથી ત્રીજા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે પહેલા ગુણસ્થાનકે નવ પ્રકૃતિ બાંધતા ત્રીજા ગુણસ્થાનકે છે પ્રકૃતિનો બંધ કરે છે તે બીજી રીતે પહેલે અલ્પતર બંધ ગણાય છે. પ્રશ્ન ૬૩ : દર્શનાવરણીય કર્મને બીજે અપર બંધ કઈ રીતે પ્રાપ્ત થાય? ઉત્તર : દર્શનાવરણીય કર્મને બીજે અલ્પતર બંધ આ પ્રમાણે થાય છે : કઈ લધુકમ જીવ સમ્યકત્વ પ્રાપ્ત કરી સર્વ વિરતિના પરિણામને પામી વિશુદ્ધ અધ્યવસાય વડે ઉપશમ શ્રેણ કે સપક શ્રેણી પ્રાપ્ત કરે તે આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે દર્શનાવરણીય કર્મની ૭ પ્રકૃતિને બંધ કરે છે, ત્યાર બાદ આઠમા ગુણસ્થાનકના બીજા ભાગને પ્રાપ્ત થાય ત્યારે તે જીવ દર્શનાવરણય કર્મની ચાર પ્રકૃતિઓને બંધ કરતાં બીજો અલ્પતર બંધ થાય છે (કહેવાય છે). પ્રશ્ન ૬૪ : દર્શનાવરણીય કર્મને પહેલો અવસ્થિત બંધ કઈ રીતે પ્રાપ્ત થાય ? ઉત્તર: દર્શનાવરણીય કર્મને પહેલે અવસ્થિત બંધ નવ પ્રકૃતિને આ પ્રમાણે જાણ : કેઈ જીવ સમ્યક્ત્વથી પતન પામી પહેલા કે બીજા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે તેના બીજા સમયથી નવ પ્રકૃતિના બંધને અવસ્થિત બંધ ગણાય છે. પ્રશ્ન ૬૫ : દર્શનાવરણય કર્મનો પહેલો અવસ્થિત બંધ અભવ્ય છે તથા જાતિ ભવ્ય જીવને આશ્રયી કેટલે કાળ હેઈ શકે? ઉત્તર દર્શનાવરણીય કર્મને નવ પ્રકૃતિને અવસ્થિત બંધ અભવ્ય Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ છે તથા જાતિ ભવ્ય અને આશ્રયને અનાદી અનંત કાળ સુધી હોય છે. પ્રશ્ન ૬૬ : દર્શનાવરણીય કર્મને નવ પ્રકૃતિને બંધ સાદી મિથ્યાત્વી ભવ્ય જીવોને આશ્રયીને કેટલે કાળ હોય? ઉત્તર : દર્શનાવરણીય કર્મને નવ પ્રકૃતિને અવસ્થિત બંધ સાદી મિથ્યાત્વી ભવ્ય છેને આશ્રયીને જઘન્યથી એક અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અર્ધ પુદ્ગલ પરાવર્ત કાળ હોય છે. પ્રશ્ન ૬૭ : દર્શનાવરણીય કર્મને બીજે અવસ્થિત બંધ કઈરીતે જાણ? ઉત્તર : દર્શનાવરણીય કર્મને બીજો અવસ્થિત બંધ આ પ્રમાણે જાણ : જ્યારે કોઈ જીવ મિથ્યાત્વ ગુણસ્થાનકેથી મિશ્ર ગુણસ્થાનકને તથા ચેથા ગુણસ્થાનકને પામે તેના બીજા સમયથી સતત દર્શનાવરણીય કર્મની છ પ્રકૃતિને બંધ કરે છે તે બીજે અવસ્થિત બંધ કહેવાય છે. પ્રશ્ન ૬૮ : દર્શનાવરણીય કર્મની છ પ્રકૃતિને અવસ્થિત બંધન જઘન્ય ઉત્કૃષ્ટ કાળ કેટલો હેય? ઉત્તર : દર્શનાવરણીય કર્મની છ પ્રકૃતિને અવસ્થિત બંધ જઘન્યથી એક અંતર્મુહૂર્ત હોય અને ઉત્કૃષ્ટથી ૧૩૨ સાગરગમ તથા વચમાં મનુષ્યભવે જે થાય તે અધિક સાથેને કાળ જાણો. પ્રશ્ન ૬૯. દશનાવરણીય કર્મને ત્રીજો અવસ્થિત બંધ કઈ રીતે જાણી શકાય? ઉત્તર : દર્શનાવરણીય કર્મને ત્રીજો અવસ્થિત બંધ આ પ્રમાણે જાણ. કેઈ સમકિતી જીવ વિશુદ્ધ પરિણામથી ચારિત્ર પ્રાપ્ત કરી ઉપશમશ્રેણું અથવા ક્ષપકશ્રેણે પ્રાપ્ત કરી આઠમાં ગુણસ્થાનકના બીજા ભાગે દર્શનાવરણીય કર્મની ચાર પ્રકૃતિને બંધ કરે તેના બીજા સમયથી સતત બંધ ચાર પ્રકૃતિને ચાલુ હોય છે તેથી તે ત્રીજે અવસ્થિત બંધ કહેવાય છે, Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ કમ ગ્ર^થ-પ પ્રશ્ન ૯૦. દર્શનાવરણીય કના ત્રૌજા અવસ્થિત અંધના કાળ કેટલા હાય ? ૧૮ ઉત્તર : દર્શનાવરણીય કર્મના ત્રીજા અવસ્થિત બંધના કાળ જઘન્યથી તથા ઉત્કૃષ્ટથી એક અંતમુહૂતના હાય છે. પ્રશ્ન ૭૧. દર્શનાવરણીય કર્મોંમાં પહેલે અભક્તવ્ય અંધ કઈ રીતે પ્રાપ્ત થાય ? ઉત્તર : દનાવરણીય કર્મમાં પહેલા અવક્તવ્ય બંધ આ પ્રમાણે જાણવા. કાઈ જીવ ઉશમશ્રેણી પ્રાપ્ત કરી અગ્યારમા ગુણસ્થાનકે દર્શનાવરણીય કર્મ ને અબંધક થઈ પતિત પરિણામી થઈ દશમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે તે નાવરણીય કર્મની ચાર પ્રકૃતિના બંધની શરૂઆત કરે ત્યારે તે પહેલા અવક્તવ્ય અધ કહેવાય છે. પ્રશ્ન ૭૨. દનાવરણીય કર્મમાં ખીને અવક્તવ્ય બંધ કઈ રીતે પ્રાપ્ત થાય ? ઉત્તર : દર્શનાવરણીય ક્રર્મમાં બીજો અવક્તવ્ય બંધ આ પ્રમાણે જાણવા. કોઈ જીવ ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી અગ્યારમાં ગુણુસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે દનાવરણીય કર્મીને અખંધક થાય છે ત્યાંથી કાળ કરી વૈમાનિક દેવલેાકમાં ઉત્પન્ન થાય ત્યારે ચેાથા ગુણસ્થાનકને પ્રાપ્ત તેના પહેલા સમયે દનાવરણીય કર્માંની ૧૦ પ્રકૃતિના ધ કરે છે તે બીજો અવક્તવ્ય અધ કહેવાય છે. પ્રશ્ન ૭૩. દનાવરણીય કર્મમાં નવ પ્રકૃતિના બંધના વક્તવ્ય અધ કેમ ન ઘટે ? ઉત્તર : કોઈ જીવ ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી અગ્યારમાં ગુણસ્થાનકે કાળ કરે તા અવશ્ય વૈમાનિકમાં જાય અને ત્યાં તેને દેવાયુષ્યના ઉદય થતાની સાથે જ ચેાથુ ગુણસ્થાનક હાય છે અને ચાથા ગુણસ્થાનકે દનાવરણીય કર્મ ની છ પ્રકૃતિના જ બંધ ડાય છે. કોઈ જીવ ઉપશમશ્રેણીથી કાળ કરી પહેલા ગુણસ્થાનકને પ્રાપ્ત કરતા ન હાવાથી નવ પ્રકૃતિના બંધના વક્તવ્ય બંધ ઘટે જ નહિ. Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ વેદનીય કમને વિષે બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધ સ્થાનેનું વર્ણન પ્રશ્ન ૭૪, વેદનીય કર્મના બંધ સ્થાન કેટલા હોય ? અને કેટલા) ક્યા કયા ગુણસ્થાનક સુધી હોય? કઈ રીતે ? ઉત્તર : વેદનીય કર્મની બે પ્રકૃતિઓમાંથી કઈ પણ એક પ્રકૃતિનું બંધસ્થાન જેને હોય છે એટલે કે શાતા-અશાતા બે પ્રકૃતિઓમાંથી કોઈ પણ એક પ્રકૃતિ છ ગુણસ્થાનક સુધી અંતર્મુહૂતે અંતર્મુહૂર્ત પરાવર્તમાન રૂપે બંધાય છે. સાતમા ગુણસ્થાનકથી તેરમા ગુણસ્થાનક સુધી એક શાતા વેદનીય બંધાયા કરે છે. પ્રશ્ન ૭૫. વેદનીય કર્મને ભૂયસ્કારાદિ બંધસ્થાનમાંથી કેટલા કેટલા બંધસ્થાન હેય? ઉત્તર : વેદનીય કર્મમાં ભૂયરકાર બંધ, અલ્પતર બંધ તથા અવ્યક્તવ્ય બંધ હેતા નથી, માત્ર એક અવસ્થિત બંધ હોય છે. પ્રશ્ન ૭૬. વેદનીય કર્મમાં અવક્તવ્ય બંધ શા માટે ન હેય? ઉત્તર : વેદનીય કર્મને અબંધક જીવ ચૌદમા ગુણસ્થાનકે થાય છે. ત્યાંથી પડવાને અભાવ હોવાથી ફરીથી વેદનીય કર્મને બંધક થતું ન હોવાથી અવક્તવ્ય બંધ ઘટતે નથી (હાય જ નહિ). પ્રશ્ન ૭૭. વેદનીય કર્મમાં ભૂયસ્કાર તથા અલ્પતર બંધ શા કારણથી ન હોય? ઉત્તર : વેદનય કર્મમાં એક પ્રકૃતિનું બંધસ્થાન હોવાથી ન ઘટે કારણ કે એછી પ્રકૃતિઓનો બંધ કરતાં અધિક પ્રકૃતિઓ બાંધે તે ભૂયસ્કાર થાય તે અત્રે નથી અને અધિક પ્રકૃતિઓને બંધ કરતાં ઓછી પ્રકૃતિએને બંધ કરે તે અલ્પતર થાય તે પણ અત્રે નથી. પ્રશ્ન ૭૮. વેદનીય કર્મને અવસ્થિત બંધ જઘન્ય તથા ઉત્કટથી કેટલા કાળ સુધી હેય? ઉત્તર : વેદનીય કર્મને અવરિચત બંધ જઘન્યથી એક અંતમુહુર્ત હોય છે જ્યારે ઉત્કૃષ્ટ બંધ આઠ વર્ષ ન્યૂન (દેશન) પૂર્વ સિડ વરસ સુધી હોય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૦ કર્મગ્રંથ-પ. આયુષ્ય કમને વિષે ભૂયસ્કારાદિ બંધસ્થાનેનું વર્ણન. પ્રશ્ન ૭૯, આયુષ્ય કર્મના બંધસ્થાને કેટલા હોય? કયા? અને તે ક્યારે બંધાય? ઉત્તર : આયુષ્ય કર્મની ચાર પ્રકૃતિઓમાંથી કેઈપણ એક પ્રકૃતિ ને જ બંધ થાય છે અને તે એક ભવમાં ગમે ત્યારે એક જ વાર બંધાય છે. તે પ્રશ્ન ૮૦, આયુષ્ય કર્મના બંધસ્થાનમાં ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા કેટલા હોય? ઉત્તર : આયુષ્ય કર્મના બંધસ્થાનમાં એક પ્રકૃતિને બંધ હોવાથી ભૂયસ્કાર બંધ તથા અલપતર બંધ હોતું નથી અવસ્થિત બંધ એક હોય તથા અવક્તવ્ય બંધ એક હોય છે. પ્રશ્ન ૮૧, આયુષ્ય કર્મમાં અવક્તવ્ય બંધ કઈ રીતે જાણું? ઉત્તર : આયુષ્ય કર્મમાં અવક્તવ્ય બંધ આ પ્રમાણે હેય કોઈ જીવ જ્યારે સાત કર્મ બાંધતા બાંધતા આઠ કર્મ બાંધવાની શરૂઆત કરે તેના પહેલા સમયે નવેસરથી આયુષ્ય કમને બંધ કરતે હોવાથી અવક્તવ્ય બંધ ગણાય છે (થાય છે). પ્રશ્ન ૮૨, આયુષ્ય કર્મનો અવસ્થિત બંધ કેવી રીતે હોય? ઉત્તર : આયુષ્ય કર્મ બાંધવાની શરૂઆતમાં અવક્તવ્ય બંધ જે થાય છે તેના પછીના સમયથી એક અંતમું ડૂત સુધી બંધ ચાલુ રહેતે હેવાથી તે અવસ્થિત બંધ કહેવાય છે. ગોત્ર કમને વિષે ભૂયકારાદિ બંધસ્થાનેનું વર્ણન. પ્રશ્ન ૮૩. ગત્રકમમાં બંધસ્થાને કેટલા હેય? કઈ રીતે? ઉત્તર ગોત્ર કર્મની બે પ્રકૃતિઓમાંથી કઈ પણ એક પ્રકૃતિનું બંધસ્થાન હોય છે. તેમાં પહેલા અને બીજા ગુણસ્થાનકે પરાવર્તન રૂપે એક પ્રકૃતિનું બંધસ્થાન હોય છે. પ્રશ્ન ૮૪, ગોત્રકર્મમાં ભૂયકારાદિ બંધસ્થાને કેટલા કેટલા હેય? ક્યા ? Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ઉત્તર : ગોત્ર કર્મમાં ભૂયસ્કાર બંધ તથ અ૯પતર બંધ હેતે. નથી. એક અવસ્થિત બંધ તથા એક અવક્તવ્ય બંધ હોય છે પ્રશ્ન ૮૫. ગેત્રકમમાં એક પ્રકૃતિને બંધ કેટલા કાળ સુધી હોય? ઉત્તર ગત્ર કર્મમાં એક પ્રકૃતિને અવસ્થિત બંધ આ પ્રમાણે છે, પહેલા અને બીજા ગુણસ્થાનકે પરાવર્તમાન પ્રકૃતિ રૂપે એક અંત મુંહત અવસ્થિત બંધ હોય છે. જ્યારે ત્રીજા ગુણસ્થાનકથી એક ઉચ્ચ ગોત્રને બંધ દશમ ગુણસ્થાનક સુધી સતત રહે છે. પ્રશ્ન ૮૬ શેત્ર કર્મમાં (મૂલ કર્મને) અવસ્થિત બંધ કઈ રીતે ગણ? ઉત્તર : ગોત્ર કર્મને જ્યારથી બંધ શરૂ થાય ત્યારથી એક અંતમુહૂર્ત સુધી જઘન્યથી બંધાયા કરે છે માટે તે અવસ્થિત બંધ કહેવાય છે. પ્રશ્ન ૮૭. શેત્ર કર્મમાં અવક્તવ્ય બંધ કઈ રીતે હોય? ઉત્તર : કેઈ ભવ્ય જીવ ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી અગ્યારમાં ગુણસ્થાનને પ્રાપ્ત કરે ત્યારે નેત્ર કમને અબંધક બને છે ત્યાંથી જ્યારે દેશમાં ગુણસ્થાનકને પ્રાપ્ત કરે તેના પહેલા સમયે ગોત્ર કર્મ બાંધવાની શરૂઆત કરે છે ત્યારે અવક્તવ્ય બંધ કહેવાય છે. પ્રશ્ન ૮૮. ગોત્ર કર્મમાં અવક્તવ્ય બંધ ગુણથાકની અપેક્ષાએ બીજી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે? ઉત્તર : ગાત્ર કર્મ માં અવકતવ્ય બંધ બીજી રીતે આ પ્રમાણે પ્રાપ્ત થાય. કેઈ ભવ્ય જીવ ઉપશમશ્રેણી પ્રાપ્ત કરતે અગ્યારમાં ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે ગત્ર કમને અબંધક થાય છે ત્યાંથી કાળ કરી વૈમાનિક દેવલેકમાં ઉત્પન્ન થાય છે ત્યાં ગુણસ્થાનક હોય છે ત્યાં ઉચ્ચ ગેત્રને બંધ કરે છે તે અવકતવ્ય બંધ કહેવાય છે. અંતરાય કમને વિશે ભૂયસ્કારાદિ બંધનું વર્ણન. પ્રશ્ર ૮૯. અંતરાય કર્મના બંધસ્થાને કેટલા હોય? કયા? કેટલા ગુણસ્થાનક સુધી હોય Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ કમ ગ્રંથ-૫ ઉત્તર : અંતરાય કર્મમાં પાંચ પ્રકૃતિરૂપ એક બંધસ્થાન હોય છે અને તે એથી દશ ગુણસ્થાનક સુધી સતત બંધાય છે. - પ્રશ્ન ૯૦. અંતરાય કર્મમાં ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા કેટલા હોય? ઉત્તર : અંતરાય કર્મમાં ભૂયસ્કાર બંધ હોતું નથી અલ્પતર બંધ હેતે નથી એક અવસ્થિત બંધ તથા એક અવક્તવ્ય બંધ હોય છે. પ્રશ્ન ૯૧. અંતરાય કર્મમાં અવસ્થિત બંધ કયા ક્યા જીવને આવીને કેટલા કાળ સુધી હોય? ઉત્તર : અંતરાય કર્મમાં અવસ્થિત બંધ અભવ્ય જીને આશ્રયીને અનાદિ અનંત કાળ સુધીને હાય. ભવ્ય અને આશ્રયને અનાદિ શાંત કાળ હોય તથા સાદિ શાંત કાળ સુધી હોય છે. પ્રશ્ન કર. અંતરાય કર્મમાં અવક્તવ્ય બંધ કઈ રીતે જાણ? ઉત્તર : અંતરાય કર્મને વિષે અવક્તવ્ય બંધ આ પ્રમાણે જાણુ. કેઈ ભવ્ય જીવ ઉપશમશ્રણ પ્રાપ્ત કરી અગ્યારમાં ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે અંતરાય કર્મને અબંધક થાય છે ત્યાંથી પતન પામી દશમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે તેના પ્રથમ સમયે અંતરાય કર્મની પાંચ પ્રકૃતિએના બંધ વખતે અવક્તવ્ય બંધ થાય છે. પ્રશ્ન ઉકઅંતરાય કર્મમાં ગુણસ્થાનકની અપેક્ષાએ બીજી રીતે અવક્તવ્ય બંધ પ્રાપ્ત થઈ શકે? કઈ રીતે? ઉત્તર : અંતરાય કર્મમાં ગુણસ્થાનકની અપેક્ષાએ બીજી રીતે અવક્તવ્ય બંધ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે. કેઈ ભવ્ય જીવ ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી અગ્યારમા ગુહસ્થાનને પ્રાપ્ત કરે ત્યારે અંતરાય કર્મને અબંધક થાય છે ત્યાંથી જીવ આયુષ્ય પૂર્ણ થયે કાળ કરી વૈમાનિક દેવકમાં ઉત્પન્ન થાય ત્યાં ચોથું ગુણસ્થાનક પ્રાપ્ત થાય તે સમયે અંતરાય કર્મની પાંચ પ્રકૃતિએનો બંધ કરતા તે બીજીરીતને અવક્તવ્ય બંધ ગણાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ મેાહનીય કમના અધસ્થાનો તથા ભૂયસ્કારાદિ બધસ્થાનાનું વર્ણ”ન. પ્રશ્ન ૯૪. મેહનીય કર્મના બધસ્થાના કેટલા હેાય ? કયા ? ઉત્તર : મેાહનીય કર્મોના બધસ્થાને દશ હોય છે. (૧) ખાવીશ પ્રકૃતિનું, (૨) એકવીશ પ્રકૃતિનું, (૩) સત્તર પ્રકૃતિનું, (૪) તેર પ્રકૃતિનું, (૫) નવ પ્રકૃતિનું, (૬) પાંચ પ્રકૃતિનું, (૭) ચાર પ્રકૃતિનું, (૮) ત્રણ પ્રકૃતિનું, (૯) એ પ્રકૃતિનું અને (૧૦) એક પ્રકૃતિનું હાય છે. '} પ્રશ્ન ૯૫.મેહનીય કર્મના બધસ્થાના કયા કયા ગુણસ્થાનકે અંધાય છે? ઉત્તર : માહનીય કર્મ ના બધસ્થાનાના આ પ્રમાણે ગુણસ્થાનકને વિષે ખંધ હાય છે. (૧) ખાવીશ પ્રકૃતિનું અધસ્થાન પહેલા ગુણસ્થાનકે બંધાય. (૨) એકવીશ ખીન (૩) સત્તર તેર (૪) (૫) નવ ( ૬ ) પાંચ (૭) ચાર (૮) ત્રણ (૯) એ (૧૦) એક 27 Jain Educationa International 22 "" "" "" 25 ,, ?? "" "" 79 "" ,, 37 19 79 ,, 29 "" ત્રીજા ચેાથા પાંચમા છથી આઠ નવમા ગુણુસ્થાનકના પહેલા ભાગે ધાય. નવમા ગુણસ્થાનકના બીજા નવમા ગુણસ્થાનકના ત્રીજા નવમા ગુરુસ્થાનકના ચેાથા નવમા ગુણસ્થાનકના પાંચમા ,, ,, "" ,, For Personal and Private Use Only "" "" "" 22 "> 27 પ્રશ્ન ૯૬. માહનીય કર્મોમાં યરકારાદિ બધસ્થાના કેટલા કેટલા હાય ? ઉત્તર : મેહનીય કર્મમાં ભ્રયકાર બંધ ૯ હોય, અશ્પતર બંધ ૮ હાય, અવસ્થિત બંધ ૧૦ હાય, અવક્તવ્ય બધ ૨ હાય. કુલ ૨૯ અધસ્થાના પ્રાપ્ત થાય છે. સ "" Page #33 -------------------------------------------------------------------------- ________________ કર્મ ગ્રંથ-પ પ્રશ્ન ક૭, મેહનીય કર્મમાં પહેલે ભૂયસ્કાર બંધ કઈ રીતે થાય ? ઉત્તર : મેહનીય કર્મમાં પહેલે ભૂયકાર આ પ્રમાણે છે. કેઈ જીવ ઉપશમણું પ્રાપ્ત કરી દશમે ગુણસ્થાનકે મેહનીયને અબંધક થઈ અયામાં ગુણસ્થાનકને પ્રાપ્ત કરી પતિત પરિણામી થઈ દશમાં ગુણસ્થાનકને પ્રાપ્ત કરી નવમાં ગુણસ્થાનના પાંચમા ભાગને પ્રાપ્ત કરી મેહનીય કર્મની એક પ્રકૃતિને બંધ કરી નવમા ગુણ સ્થાનકના ચેથા ભાગને પ્રાપ્ત કરે ત્યારે મેહનીય કર્મની બે પ્રકૃતિએને બંધ કરે તે પહેલે ભૂયસ્કાર બંધ કહેવાય છે. પ્રશ્ન ૯૮. મેહનીય કર્મને બીજે ભૂયસ્કાર બંધ કઈ રીતે પ્રાપ્ત થાય? ઉત્તર : મેહનીય કર્મને બીજે ભૂયસ્કાર બંધ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે. કેઈ જીવ ઉપશમ શ્રેણે પ્રાપ્ત કરી પતિત પરિણામી થઈ નવમા ગુણસ્થાનકના ચેથા ભાગે આવી મહનીય કર્મને બે પ્રકૃતિએને બંધ કરી નવા ગુણસ્થાનકના ત્રીજા ભાગને પ્રાપ્ત કરે ત્યારે મેહનીય કર્મની ત્રણ પ્રકૃતિએને બંધ કરે છે ત્યારે તે બીજે ભૂયસ્કાર બંધ કહેવાય છે. પ્રશ્ન ૯૯ મેહનીય કર્મને ત્રીજે ભૂયસ્કાર બંધ કેવી રીતે થાય? ઉત્તર : મોહનીય કર્મને ત્રીજો ભૂયસ્કાર બંધ આ પ્રમાણે થાય છે. કેઈ જીવ ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી પતિત પરિણામી થઈ નવમ ગુણસ્થાનકના ત્રીજા ભાગને પ્રાપ્ત કરે ત્યારે તે મેહનીય કર્મની ત્રણ પ્રકૃતિઓને બંધ કરે છે ત્યાંથી જીવ જ્યારે નવમા ગુણસ્થાનકના બીજા ભાગને પ્રાપ્ત કરે ત્યારે મેહનીય કર્મની ચાર પ્રકૃતિએને બંધ શરૂ કરે તે ત્રીજે ભૂયસ્કાર બંધ કહેવાય છે પ્રશ્ન ૧૦૦, મોહનીય કર્મને ચોથે ભૂયસ્કાર બંધ કઈ રીતે થાય ? ઉત્તર : મોહનીય કર્મને ચે ભૂયસ્કાર બંધ આ પ્રમાણે Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ થાય છે. કોઈ જીવ ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી પતિત પરિણામી થઈ ક્રમસર નવા ગુણસ્થાનકના બીજા ભાગને પ્રાપ્ત કરી મિહનીય કમની ચાર પ્રકૃતિએને બંધ કરી નવા ગુણસ્થાનકના પહેલા ભાગને પ્રાપ્ત કરી મેહનીય કમની પાંચ પ્રકૃતિઓનો બંધ કરે છે તે ભૂયસ્કાર બંધ કહેવાય છે. પ્રશ્ન ૧૦૧. મોહનીય કર્મને પાંચમે ભૂયસ્કાર બંધ કઈ રીતે થાય? ઉત્તર : મેહનીય કર્મને પાંચમે ભૂયકાર બંધ આ પ્રમાણે થાય છે. કેઈ જીવ ઉપશમ શ્રેણે પ્રાપ્ત કરી પતિત પરિણામી થઈ ક્રમસર નવમા ગુણસ્થાનકના પહેલા ભાગને પ્રાપ્ત કરી મોહનીય કર્મની પાંચ પ્રકૃતિએને બંધ કરે ત્યાર બાદ આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગને પ્રાપ્ત થાય ત્યારે મેહનીય કર્મની નવ પ્રકૃતિએને બંધ કરે ત્યારે તે પાંચમે ભૂયસ્કાર બંધ કહેવાય છે. પ્રશ્ન ૧૦૨. મેહનીય કર્મને છઠ્ઠો ભૂયસ્કાર બંધ કઈ રીતે થાય? ઉત્તર : મેહનીય કર્મને છઠ્ઠો ભૂયસ્કાર બંધ આ પ્રમાણે થાય છે. કેઈ પણ જીવ છઠ્ઠા કે સાતમાં ગુણસ્થાનકે મેહનીય કમ ની નવ પ્રકૃતિએને બંધ કરી પતિત પરિણમી થઈ પાંચમાં ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે તે મેહનીય કર્મની તેર પ્રકૃતિઓનો બંધ કરે છે તે છઠ્ઠો ભૂયસ્કાર બંધ કહેવાય છે. પ્રશ્ન ૧૦૩ મોહનીય કર્મને સાતમો ભૂયસ્કાર બંધ આ પ્રમાણે થાય છે. કેઈ જીવે પાંચમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરેલ હોય ત્યાં મેહનીય કર્મની ૧૩ પ્રકૃતિએને બંધ કરે છે ત્યાંથી પતિત પરિણામી થઈ અથવા કાળ કરીને ચોથા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે ત્યાં મેહનીય કર્મની ૧૭ પ્રકૃતિઓને બંધ કરે છે તે સાતમો ભૂયસ્કાર બંધ કહેવાય. પ્રશ્ન ૧૦૪. મેહનીય કર્મને સાતમે ભૂયસ્કાર બંધ બીજી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે? ઉત્તર : મોહનીય કર્મને સાતમે ભૂયસ્કાર બંધ બીજી રીતે આ Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ક્રમ ગ્ર’થપ્ પ્રમાણે પ્રાપ્ત થાય : કોઈ જીવ ઉપશમ શ્રેણી પામી અગ્યારમા ગુ સ્થાનકથી પતિત પરિણામી થઈ નવમા ગુહ્યુસ્થાનકના પાંચમા ભાગે મેહનીય કર્માંની એક પ્રકૃતિના બંધ કરતાં કરતાં આયુષ્ય પૂર્ણ થયે કાળ કરી વૈમાનિક દેવ લેાકમાં ઉત્પન્ન થાય ત્યારે માહનીય કર્મની ૧૭ પ્રકૃતિના બંધ કરે છે, તે સાતમા ભૂયસ્કાર બંધ કહેવાય છે. પ્રશ્ન ૧૦૫, મેાહનીય કર્મીના સાતમા ભૂયસ્કાર ખંધ ત્રીજી રીતે પ્રાપ્ત થાય? કઈ રીતે ? ૨૬ ઉત્તર : મેાહનીય કના સાતમા ભૂયસ્કાર અંધ ત્રીજી રીતે પણ પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે : કોઈ જીવ ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી પતિત પરિણામી થઈ ક્રમસર નવમા ગુણસ્થાનકના ચાથા ભાગે આવી મેાહનીય કર્મીની એ પ્રકૃતિને બંધ કરતાં કરતાં કાળ કરી વૈમાનિક દેવલેાકમાં ઉત્પન્ન થાય ત્યાં માહનીય કર્માંની ૧૭ પ્રકૃતિના બંધ કરતાં સાતમા ભયસ્કાર બંધ કહેવાય. પ્રશ્ન ૧૦૬. મેહનીય કને સાતમા ભૂયસ્કાર બંધ ચેાથી રીતે પ્રાપ્ત થાય ? કઈ રીતે ? ઉત્તર : મેહનીય કના સાતમા ભૂયસ્કાર બંધ ચેાથી રીતે પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે : કોઈ મનુષ્ય ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી ક્રમસર પતન પામી નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગને પ્રાપ્ત કરે ત્યારે મેહનીય કર્મીની 8 પ્રકૃતિને આંધતા કાળ કરી વૈમાનિક દેવલાકમાં ઉત્પન્ન થાય ત્યારે માહનીય કમની ૧૭ પ્રકૃતિઓનેા બંધ કરે છે તે સાતમા ભૂયસ્કાર અંધ કહેવાય છે. પ્રશ્ન ૧૦૭, માહનીય કર્મમાં સાતમા ભૂયસ્કાર અધ પાંચમી રીતે પ્રાપ્ત થાય ? કઈ રીતે ? ઉત્તર : માહનીય કર્મોંમાં સાતમે ભૂયસ્કાર બંધ પાંચમી રીતે પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે. કેઈ મનુષ્ય ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી ક્રમસર પતન પામી નવમા ગુણસ્થાનકના બીજા ભાગે મેહનીય કની ચાર પ્રકૃતિના ખંધ કરતા કરતા કાળ કરી વૈમાનિક દેવલાકમાં ઉત્પન્ન થાય ત્યારે ત્યાં Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૨૭ મોહનીય કર્મની ૧૭ પ્રકૃતિઓને બંધ કરે તે સાતમે ભૂયસ્કાર બંધ કહેવાય છે. પ્રશ્ન ૧૦૮ મેહનીય કર્મમાં સાતમે ભૂયકાર બંધ છઠ્ઠી રીતે પ્રાપ્ત થાય? કઈ રીતે? ઉત્તર : મેહનીય કર્મમાં સાતમે ભૂયસ્કાર બંધ છઠ્ઠી રીતે આ પ્રમાણે પ્રાપ્ત થાય છે. કેઈમનુષ્ય ઉપશમશ્રણ પ્રાપ્ત કરી કમસર પતન પામી નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે આવી મેહનીય કર્મની પાંચ પ્રકૃતિઓને બંધ કરતા કરતા કાળ કરીને વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થાય ત્યાં મોહનીય કર્મની ૧૭ પ્રકૃતિઓને બંધ કરે છે તે સાતમે ભૂયસ્કાર બંધ કહેવાય છે. પ્રશ્ન ૧૦૯. મોહનીય કર્મમાં સાતમે ભૂયસ્કાર બંધ સાતમી રીતે પ્રાપ્ત થાય? કઈ રીતે? ઉત્તર : મોહનીય કર્મમાં સાતમે ભૂયસ્કાર બંધ સાતમી રીતે પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે. કેઈ મનુષ્ય ઉપશમશ્રણ પ્રાપ્ત કરી પતન પામી આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે-ચાવત આઠમા ગુણઠાણે સાતમાં ગુણસ્થાનકને કે છઠ્ઠા ગુણસ્થાનકને પામી મેહનીય કર્મની નવ પ્રકૃતિઓને બંધ કરતા કરતા કાળ કરી વૈમાનિક દેવલેકમાં ઉત્પન્ન થાય ત્યાં ઉત્પન્ન થતાની સાથે જ મોહનીય કર્મની ૧૭ પ્રકૃતિઓને બંધ કરે છે તે સાતમે ભૂયસ્કાર બંધ કહેવાય છે. પ્રશ્ન ૧૧૦. મેહનીય કમ માં આઠમે ભૂયસ્કાર બંધ કઈ રીતે થાય? ઉત્તર : કેઈ ઉપશમ સમકિતી ઉપશમ શ્રેણીવાળા જીવ કમસર પતિત પરિણામી થઈ ચેથા ગુણસ્થાનકે આવે અથવા અનાદિ મિથ્યાદષ્ટિ જીવ ઉપશમ સમકિત પામી મેહનીય કર્મની ૧૭ પ્રકૃતિને બંધ કરતા કરતા બીજા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે મોહનીય કર્મની ૨૧ પ્રકૃતિએને બંધ કરે છે તે આઠમે ભૂયસ્કાર બંધ કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-પ પ્રશ્ન ૧૧૧. મેહનીય કર્મમાં નવમે ભૂયસ્કાર બંધ કેવી રીતે થાય ? ઉત્તર: મેહનીય કર્મમાં નવમ ભૂયસ્કાર બંધ આ પ્રમાણે હોય છે. કેઈ જીવ બીજા ગુણસ્થાનકે આવે તે મહનીય કર્મની ૨૧ પ્રકૃતિઓ બાંધતા બાંધતા મિથ્યાત્વ ગુણસ્થાનકને પામે ત્યારે મેહનીય કર્મની ૨૨ પ્રકૃતિઓને બાંધે છે તે નવમે ભૂયસ્કાર બંધ ગણાય છે. પ્રશ્ન ૧૧૨, મોહનીય કર્મમાં નવમે ભૂયસ્કાર બંધ બીજી રીતે પ્રાપ્ત થાય ? કઈ રીતે? ઉત્તર : મેહનીય કર્મમાં નવમો ભૂયસ્કાર બંધ બીજી રીતે પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે. કઈ પણ જીવ ક્ષયપશમ સમક્તિ પામ્યા પછી તે કાળમાં મોહનીય કર્મની ૧૭ પ્રકૃતિઓને બંધ કરે છે ત્યાંથી મિથ્યાત્વ મેહનીયને ઉદય થતા મેહનીય કમની રર પ્રકૃતિએને બંધ કરે છે તે નવમ ભૂયસ્કાર બંધ કહેવાય છે. પ્રશ્ન ૧૧૩ મોહનીય કર્મમાં નવમે ભૂયસ્કાર બંધ ત્રીજી રીતે પ્રાપ્ત થાય? કઈ રીતે ? ઉત્તર : મોહનીય કર્મમાં નવમે ભૂયસ્કાર બંધ ગુણસ્થાનકની અપેક્ષાએ ત્રીજી રીતે પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે. કેઈ જીવ ઉપશમ સમક્તિ કે પશમ સમક્તિ પામ્યા પછી મિશ્ર મેહનીયના ઉદયથી ત્રીજા ગુણસ્થાનકને પામે ત્યાં મેહનીય કર્મની ૧૭ પ્રકૃતિએને બંધ કરતા કરતા મિથ્યાત્વ મેહનીયને ઉદય થતા મેહનીય કર્મની ૨૨ પ્રકૃતિઓને બંધ કરે તે નવમે ભૂયસ્કાર બંધ કહેવાય છે. મેહનીય કર્મમાં અલપતર બંધનું વર્ણન, પ્રશ્ન ૧૧૪, મેહનીય કર્મમાં પહેલે અલ્પતર બંધ કઈ રીતે હોય? ઉત્તર : મેહનીય કર્મમાં પહેલે અલ્પતર બંધ આ પ્રમાણે હેય : અનાદિ મિથ્યાદષ્ટિ જીવ જ્યારે સૌ પ્રથમ પહેલું સમ્યક્ત્વ પામે ત્યારે મિથ્યાત્વ ગુણસ્થાનકે ૨૨ પ્રકૃતિના બંધમાંથી મેહનીય કર્મની ૧૭ પ્રકૃતિએને બંધ કરે છે તે પહેલે અલ્પતર બંધ કહેવાય છે. પ્રશ્ન ૧૧૫ મેહનીય કર્મમાં પહેલે અલ્પતર બંધ બીજી રીતે થઈ શકે? કઈ રીતે? Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૨૯ ઉત્તર : માહનીય ક`માં પહેલે અલ્પતર બંધ ખીજી રીતે આ પ્રમાણે પ્રાપ્ત થઈ શકે છે : કાઈ સાદિ મિથ્યાદૃષ્ટિ જીવ મિથ્યાત્વ ગુણસ્થાનકે મેાહનીય કર્મીની ૨૨ પ્રકૃતિના બંધ કરતાં કરતાં મિશ્ર મેાહનીય કર્મીના ઉદય થતાં માહનીય કર્માંની ૧૭ પ્રકૃતિના ખધ કરે તે પહેલા અલ્પતર બંધ ગણાય છે. પ્રશ્ન ૧૧૬ મેહનીય કર્મમાં ૨૨ પ્રકૃતિના બંધમાંથી ૨૧ પ્રકૃતિના ખ‘ધરૂપ અલ્પતર બધ શા માટે ન હોય ? ઉત્તર : મેાહનીય કર્મમાં ૨૨ પ્રકૃતિના બંધમાંથી ૨૧ પ્રકૃ તિઓના બંધ રૂપ અલ્પતર બંધ હેતેા નથી કારણ કે ૨૧ પ્રકૃતિએના ખંધ બીજા ગુણસ્થાનકે હેાય છે. બીજુ ગુણસ્થાનક ઉપશમ સમતિથી પડતા જીવાને જ પ્રાપ્ત થાય છે. ગુણપ્રાપ્તિમાં ચઢતા જીવેાને આવતું ન હાવાથી ૨૧ પ્રકૃતિરૂપ અશ્પતર બંધ હોતા નથી. પ્રશ્ન ૧૧૭, મેહનીય કમાં બીજો અપતર બંધ કઈ રીતે થાય? ઉત્તર : માહનીય કર્મમાં બીજો અલ્પતર બધ આ પ્રમાણે હાય : કોઈ અનાદિ મિથ્યાષ્ટિ જીવ ઉપશમ સમતિ પ્રાપ્ત કરી યેપામ સમકિત પામે અથવા ક્ષયાપશમ સમકિત પામી ક્ષાયિક સમતિને પામે તે મેહનીય કર્મની ૧૭ પ્રકૃતિને અધ કરતાં કરતાં વિશુદ્ધ પરિણામે દેશવિરતિ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે માહનીય કર્મની ૧૭ પ્રકૃતિના અધ કરે તે બીજો અલ્પતર બંધ કહેવાય છે. પ્રશ્ન ૧૧૮. મેાહનીય કર્મોમાં ખીત અપર બંધ બીજી રીતે પ્રાપ્ત થાય ? કઈ રીતે ? ઉત્તર : મેાહનીય કમ'માં બીજે અત્યંતર બંધ બીજી રીતે થઈ શકે છે તે આ પ્રમાણે : કોઈ અનાદિ મિથ્યાર્દષ્ટિ જીવ મેહનીય કર્માંની ૨૨ પ્રકૃતિના બંધ કરતાં કરતાં ઉપશમ સમતિ પામતાંની સાથે જ દેશવિરતિ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે તે મેાહનીય કર્મની ૧૩ પ્રકૃ તિઓના મધ કરે છે તે બીજો અલ્પતર અધ કહેવાય છે. પ્રશ્ન ૧૧૯, મોહનીષ કર્માંમાં ત્રીને અલ્પતર બંધ કઈ રીતે પ્રાપ્ત થાય? Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૫ ઉત્તર : મેહનીય કર્મમાં ત્રીજો અ૮૫તર બંધ આ પ્રમાણે જાણ: કઈ પશમ કે ક્ષાયિક સમક્તિ છે દેશવિરતિ ગુણસ્થાનકે મેહનીય કમની ૧૩ પ્રકૃતિને બંધ કરતાં કરતાં વિશુદ્ધ પરિણામે છઠ્ઠા ગુણ સ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે મેહનીય કમની ૯ પ્રકૃતિએને બંધ કરે છે તે ત્રીજો અલ્પતર બંધ કહેવાય છે. પ્રશ્ન ૧૨". મેહનીય કર્મમાં ત્રીજે અ૯પતર બંધ બીજી રીતે પ્રાપ્ત થાય ? કઈ રીતે ? ઉત્તર : મેહનીય કર્મમાં ત્રીજો અલ્પતર બંધ બીજી રીતે આ પ્રમાણે થાય છે : કેઈ અવિરતિ ગુણસ્થાનકે રહેલે ક્ષયપશમ સમકિત તથા ક્ષાયિક સમતિ જીવ મેહનીય કમ ની ૧૭ પ્રકૃતિએને બંધ કરતાં કરતાં વિશુદ્ધ પરિણામે છઠ્ઠા ગુણસ્થાનકના પરિણામને પ્રાપ્ત કરે ત્યારે તે મેહનીય કર્મની ૯ પ્રકૃતિઓને બંધ કરે છે તે ત્રીજો અલ્પતર બંધ કહેવાય છે. પ્રશ્ન ૧૨૧. મેહનીય કર્મમાં ત્રીજે અલ્પતર બંધ ત્રીજી રીતે પ્રાપ્ત થાય? કઈ રીતે? ઉત્તર : મોહનીય કર્મ ને ત્રીજે અ૮૫તર બંધ ત્રીજી રીતે આ પ્રમાણે પ્રાપ્ત થાય છે. કેઈ અનાદિ મિથ્યાષ્ટિ જીવ મેહનીય કર્મની બાવીશ પ્રકૃતિએને બંધ કરતા કરતા ઉપશમ સમકિત પામતાની સાથે સર્વ વિરતિ એટલે (છઠ્ઠા) ગુ થાનકને પ્રાપ્ત કરે ત્યારે મેહનીય કર્મની નવ પ્રકૃતિએને બંધ કરે તે ત્રીને અપતર બંધ કહેવાય છે. પ્રશ્ન ૧૨૨. મેહનીય કર્મમાં ચોથે અલ્પતર બંધ શી રીતે પ્રાપ્ત થાય? ઉત્તર . મેહનીય કર્મમાં ચેથી અલ્પતર બંધ આ પ્રમાણે હોય કોઈ જીવ ઉપશમ શ્રેણું કે ક્ષપક શ્રેણું પ્રાપ્ત કરી આઠમાં ગુણસ્થાનકે મેહનીય કર્મની નવ પ્રકૃતિએને બંધ કરતા કરતા નવમાં ગુણસ્થાનકના પહેલા ભાગને પ્રાપ્ત કરે ત્યારે મોહનીય-કર્મની પાંચ પાંચ પ્રકૃતિએને બંધ કરે છે તે ચે અલ્પતર બંધ કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૩૧ પ્રશ્ન ૧૨૩. મેહનીય કર્મમાં પાંચમે અલ્પતર બંધ શી રીતે પ્રાપ્ત થાય? ઉત્તર : મેહનીય કર્મમાં પાંચમે અલપતર બંધ આ પ્રમાણે હાય. કેઈ જીવ ઉપશમ શ્રેણી કે ક્ષપક શ્રેણું પ્રાપ્ત કરી નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે મોહનીય કર્મની પાંચ પ્રકૃતિને બંધ કરતા કરતા નવમાં ગુણસ્થાનકના બીજા ભાગને પામે ત્યારે મેહનીય કર્મની ચાર પ્રકૃતિને બંધ કરે તે પાંચમે અલ્પતર બંધ કહેવાય છે. પ્રશ્ન ૧૨૪. મેહનીય કર્મમાં છઠ્ઠો અ૫તર બંધ કઈ રીતે પ્રાપ્ત થાય ? ઉત્તર : મેહનીય કર્મમાં છઠ્ઠા અલ્પતર બંધ આ પ્રમાણે થાય કેઈ જીવ ઉપશમ શ્રેણ કે ક્ષપક શ્રેણી પ્રાપ્ત કરી નવમાં ગુણ સ્થાનકના બીજા ભાગે મેહનીય કર્મની ચાર પ્રકૃતિનો બંધ કરતા કરતા નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગને પ્રાપ્ત કરે ત્યારે મેહનીય કમની ત્રણ પ્રકૃતિને બંધ કરે છે તે છઠ્ઠો અલ્પતર બંધ કહેવાય છે. પ્રશ્ન ૧૨૫, મેહનીય કર્મમાં સાતમે અલ્પતર બંધ કઈ રીતે થાય ? ઉત્તર : મેહનીય કર્મમાં સાતમો અ૫તર બંધ આ પ્રમાણે થાય. કેઈ ઉપશમશ્રેણી તથા ક્ષપકશ્રેણે પ્રાપ્ત કરનાર છો નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગે મેહનીય કર્મની ત્રણ પ્રકૃતિને બંધ કરતા કરતા નવમા ગુણસ્થાનકના ચોથા ભાગને પ્રાપ્ત કરે ત્યારે મોહનીય કર્મની બે પ્રકૃતિઓને બંધ કરે છે તે સાતમો અપર બંધ કહેવાય છે. પ્રશ્ન ૧૨૬. મેહનીય કર્મમાં આઠમે અલ્પતર બંધ કઈ રીતે હોય? ઉત્તર : મેહનીય કર્મમાં આઠમે અલ્પતર બંધ આ પ્રમાણે હોય કેઈ ઉપશમ શ્રેણી તથા ક્ષપક શ્રેણી પ્રાપ્ત કરનાર છે નવમા ગુણસ્થાનકના ચોથા ભાગે બે પ્રકૃતિઓને બંધ કરતા કરતા નવમાં ગુણસ્થાનકના પાંચમા ભાગને પ્રાપ્ત કરે ત્યાં મેહનીય કર્મની એક પ્રકૃતિને બંધ કરે છે તે આઠમે અલ્પતર બંધ કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૨ માહનીય કમ'માં અવસ્થિત બંધનું વર્ણન. પ્રશ્ન ૧૨૭. મેહનીય કમના પહેલા અવસ્થિત બંધ કઈ રીતે થાય ? ઉત્તર : મેાહનીય ક`ના પહેલે અવસ્થિત ખંધ મેાહનીય કર્મ ની ખાવીશ પ્રકૃતિને બંધ જઘન્યથી અંતર્મુહૂત કે તેથી વધારે કાળ સુધી રહે છે તે પહેલા અવસ્થિત અંધ કહેવાય છે. પ્રશ્ન ૧૨૮. મેાહનીય કર્મના બીજો અવસ્થિત બંધ કઈ રીતે હાય ? કમ ગ્ર^થ-પ ઉત્તર : મેાહનીય કર્મના બીજો અવસ્થિત બંધ માહનીય કર્મની ૨૧ પ્રકૃતિએના ધ રૂપે હોય છે. તેને બંધ ઉત્કૃષ્ટથી છ આવલિકા કાળ હાય છે તે અ ંતર્મુહૂત કાળ ગણાય છે તે બીજે અવસ્થિત બંધ કહેવાય છે. એક સમયની વિક્ષા કરેલ નથી તે વિશેષ જાણુવું. પ્રશ્ન ૧૨૯, મેહનીય કના ત્રીજો અવસ્થિત બંધ કઈ રીતે હાય ? હાય ? ઉત્તર : મેાહનીય કર્મના ત્રીજો અવસ્થિત ખ'ધ મેાહનીય કર્મના ૧૭ પ્રકૃતિના બધ રૂપે હાય છે તે જધન્યથી એક અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટથી મનુષ્ય ભવ અધિક ક૩ સાગરોપમ સુધી બંધાય છે તે ત્રીજો અવસ્થિત બંધ કહેવાય છે. પ્રશ્ન ૧૩૦, માહનીય કમના ચેાથે અવસ્થિત બંધ કઈ રીતે ઉત્તર : મેાહનીય કર્મ ના ચેાથા અવસ્થિત ખ'ધ મેાહનીય ક્રમની ૧૩ પ્રકૃતિના અધના ગણાય છે ને જધન્યથી એક મત હત અને ઉત્કૃષ્ટથી આઠ વરસ (ન્યૂન) દેશેાન પૂર્વ ક્રોડ વરસ સુધી રહે ૐ તે અવસ્થિત મધ ગણાય છે. પ્રશ્ન ૧૩૧ મેાહનીય કર્મના પાંચમા અવસ્થિત બંધ કઈ રીતે હાય ? ઉત્તર : મેાહનીય કર્મની ૧૧ પ્રકૃતિનાં બંધને પાંચમે અવસ્થિત બંધ ગણાય છે તે જધન્યથી અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટથી દેશેાન પૂ` ક્રોડ વર્ષ સુધી રહે છે તેથી અવસ્થિત મધ ગણાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ 3 ર. પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ૧૩ર. મેહનીય કર્મને છઠ્ઠો અવસ્થિત બંધ કઈ રીતે હોય? ઉત્તર : મેહનીય કર્મને છઠ્ઠો અવસ્થિત બંધ મોહનીય કર્મની પાંચ પ્રકૃતિના બંધ રૂપે હોય છે તે જઘન્યથી તથા ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્ત સુધી બંધાયા કરે છે. પ્રશ્ન ૧૩૩. મેહનીય કર્મને સાતમે અવસ્થિત બંધ કઈ રીતે હોય? ઉત્તર : મેહનીય કર્મને સાતમો અવસ્થિત બંધ ચાર પ્રકૃતિના બ ધને હોય છે તે જઘન્યથી તથા ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્ત સુધી હોય છે. પ્રશ્ન ૧૩૪. મેહનીય કર્મને આઠમે અવસ્થિત બંધ કઈ રીતે હોય ? ઉત્તર : મેહનીય કર્મને આડો અવસ્થિત બંધ ત્રણ પ્રકૃતિના બંધને હોય છે તે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી એક અંતમુહૂર્ત સુધી બંધમાં હોય તે ગણાય છે. પ્રશ્ન ૧૩૫ મોહનીય કર્મને નવમે અવસ્થિત બંધ કઈ રીતે હોય? ઉત્તર : મેહનીય કર્મનો નવમે અવસ્થિત બંધ બે પ્રકૃતિના બંધને ગણાય છે તે જઘન્યથી તથા ઉત્કૃષ્ટથી એક અંતમ્ હૂર્ત સુધી બંધાય છે તે છે. પ્રશ્ન ઉક૬, મોહનીય કર્મને દશમે અવસ્થિત બંધ કઈ રીતે જણાય? ઉત્તર : મેહનીય કર્મને દશમે અવસ્થિત બંધ આ પ્રમાણે હોય ઃ મેહનીય કર્મને એક પ્રકૃતિને બંધ જે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી એક અંતમુહૂર્ત સુધી બંધાય તે દશમો અવસ્થિત બંધ કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૐ મેાહનીય કમ'માં અવક્તવ્ય બંધનુ વર્ણન : પ્રશ્ન ૧૩૭. મેાહનીય ક્રમમાં પહેલા અવક્તવ્ય મધ મા પ્રમાણે જાણવા : કોઈ જીવ ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી અગ્યારમા ગુણુસ્થાનકને પ્રાપ્ત કરી પતિત પરિણામી થઈ દશમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે મેાહનીય કર્મોની સઘળી પ્રકૃતિને અમ`ધક હોય છે ત્યાંથી નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગને પ્રાપ્ત કરે ત્યારે મોહનીય કર્મીની એક પ્રકૃતિને અધ કરે તે પહેલા અવક્તવ્ય બંધ ગણાય છે. પ્રશ્ન ૬૬૮, માહનીય કર્મના બીજો અવક્તવ્ય અંધ કઈ રીતે જાણવા ? ઉત્તર કોઈ મનુષ્ય ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી અગ્યારમા ગુણસ્થાનકને કે દશમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરી મેાહનીય કર્મના અમ ધક થઈ કાળ કરી વૈમાનિક દેવલેકમાં ઉત્પન્ન થાય ત્યાં પહેલા સમયે મેાહનીય કર્મીની ૧૭ પ્રકૃતિના બંધ કરે છે તે બીજો અવક્તવ્ય અધ ગણાય છે. મેાહનીય ક માં ભૂયસ્કારાદિ બધસ્થાનાનું વર્ણન સમાપ્ત નામ કર્મોંમાં બધસ્થાના તથા ભૂયસ્કારાદિ બધસ્થાનાનું વર્ણન : પ્રશ્ન ૧૩૯. નામ કર્મના અધસ્થાના કેટલા હ્રાય ? કયા ? ઉત્તર : નામ કર્મીના અધસ્થાના આઠ હોય છે તે આ પ્રમાણે : (૧) ૨૬ પ્રકૃતિનું, (૨) ૨૫ પ્રકૃતિનું, (૩) ૨૬ પ્રકૃતિએનું, (૪) ૨૮ પ્રકૃતિનું, (૫) ૨૯ પ્રકૃતિનું, (૬) ૩૦ પ્રકૃતિઆનું, (૭) ૩૧ પ્રકૃતિનું તથા (૮) એક પ્રકૃતિનું હાય છે. કમગ્ન થ-પ પ્રશ્ન ૧૪૦ નામ કમાં ૨૩ પ્રકૃતિનું અધસ્થાન કાના પ્રાયેાગ્ય હાય ? તથા તેના ખધક જીવા કયા હ્રાય ? ઉત્તર : નામ કમાં ૨૩ પ્રકૃતિનું અંધસ્થાન અપŕપ્ત એકેન્દ્રિય જીવેા પ્રાયેાગ્ય હાય છે અને તેના બંધક એકેન્દ્રિય-વિલેન્દ્રિય-અસની પ'ચેન્દ્રિય તથા સન્ની પચેન્દ્રિય તિય ચા તથા મનુષ્યા હોય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૩૫ પ્રશ્ન ૧૪૧. પ્રાગ્ય એટલે શું? " ઉત્તર : જીવ મરીને જ્યાં જવાનું હોય અથવા ચાર ગતિમાંથી કઈને કઈ ગતિને બંધાતા કર્મોને પ્રાગ્ય રૂપે કહેવાય છે. પ્રશ્ન ૧૪૨ બંધક એટલે શું? ઉત્તર : ચાર ગતિમાંથી કઈને કઈ ગતિને વેગ્ય કર્મ બાંધનાર ક્યા ક્યા જ હોય તેનું જે વર્ણન કરવું તે બંધક કહેવાય છે. પ્રશ્ન ૧૪૩. નામ કર્મમાં ૨૩ પ્રકૃતિનું જે બંધસ્થાન છે તેમાં કઈ કઈ પ્રકૃતિઓ હોય? ઉત્તર : નામ કર્મમાં ૨૩ પ્રકૃતિઓના બંધસ્થાનમાં પ્રકૃતિઓ આ પ્રમાણે જાણવી. તિર્યંચગતિ, એકેન્દ્રિય જાતિ, ઔદરિક, તૈજસ, કાર્પણ શરીર, હુંડક સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, સ્થાવર, સૂક્ષ્મ અથવા બાદર, અપર્યાપ્ત સાધારણ અથવા પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, અયશ. આ પ્રશ્ન ૧૪૪. નામ કર્મમાં ૨૫ પ્રકૃતિનું બંધસ્થાન કેના કેના પ્રાગ્ય હોય? ઉત્તર : નામ કર્મમાં ૨૫ પ્રકૃતિનું બંધસ્થાન પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાગ્ય, અપર્યાપ્તા બેઈન્દ્રિય, અપર્યાપ્તા તેઈન્દ્રિય, અપર્યાપ્તા ચઉરિદ્રિય, અપર્યાપ્તા અસન્ની પંચેન્દ્રિય તિર્યંચ, અપર્યાપ્તા અસન્ની પંચેન્દ્રિય મનુષ્ય, સન્ની અપર્યાપ્તા તિર્યંચ તથા સન્ની એ પર્યાપ્તા મનુષ્ય પ્રાગ્ય હોય છે. પ્રશ્ન ૧૪પ. નામ કર્મમાં ૨૬ પ્રકૃતિએનું બંધ સ્થાન કેના કેના પ્રાગ્ય હોય? ઉત્તર . નામ કર્મમાં ૨૬ પ્રકૃતિઓનું બંધસ્થાન પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાગ્ય નિયમ હોય છે. પ્રશ્ન ૧૪૬. નામ કર્મમાં ૨૮ પ્રકૃતિઓનું બંધસ્થાન કયા કયા જીને પ્રાગ્ય હોય? ઉત્તર : નામ કર્મમાં ૨૮ પ્રકૃતિઓનું બંધસ્થાન નારકી તથા : દેવગતિ પ્રાગ્ય હોય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ૧૪૭. નામ કર્મમાં ૨૯ પ્રકૃતિઓનું બંધસ્થાન કોના કેના પ્રાગ્ય હોય? ઉત્તર : નામ કર્મમાં ૨૯ પ્રકૃતિએનું બંધસ્થાન પર્યાપ્તા બેઈન્દ્રિ, પર્યાપ્તા તેઈન્દ્રિય, પર્યાપ્તા ચઉરિન્દ્રિય, પર્યાપ્તા અસન્ની પંચેન્દ્રિય તિર્યચ, પર્યાપ્તા સન્ની પચેન્દ્રિય તિર્યચ, પર્યાપ્ત મનુષ્ય તથા દેવગતિ પ્રાગ્ય હોય છે. પ્રશ્ન ૧૪૮. નામ કર્મમાં ૩૦ પ્રકૃતિઓનું બંધસ્થાન કેના કેના પ્રાગ્ય હોય? ઉત્તર : નામ કર્મમાં ૩૦ પ્રકૃતિનું બંધસ્થાન પ્રયતા બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉન્દ્રિય, અસની પંચેન્દ્રિય તિર્યંચ, સન્ની પંચેન્દ્રિય, તિર્યંચ-મનુષ્ય તથા દેવગતિ પ્રાયોગ્ય હોય છે. પ્રશ્ન ૧૪૯ એકત્રીશ પ્રકૃતિઓનું બંધસ્થાન કેના પ્રાગ્ય હોય? ઉત્તર : એકત્રીશ પ્રકૃતિનું બંધસ્થાન નિયમા દેવગતિ પ્રાગ્ય જ હોય છે. પ્રશ્ન ૧૫૦, એક પ્રકૃતિનું બંધસ્થાન કેન પ્રાગ્ય હોય? ઉત્તર : એક પ્રકૃતિનું બંધસ્થાન કેઈ પણ ગતિને આશ્રયી જ હવાથી અપ્રાગ્ય કહેવાય છે. પ્રશ્ન ૧૫૧, પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાગ્ય ૨૫ પ્રવૃતિઓનું બંધસ્થાનના બંધક જી કયા ક્યા હોય? ઉત્તર : પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાગ્ય ર૫ પ્રવૃતિઓનું બંધસ્થાનના બંધક પર્યાપ્તા, અપર્યાપ્તા, એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અસની પંચેન્દ્રિય તિર્ય, સન્ની પંચેન્દ્રિય તિર્ય, સન્ની મનુષ્ય, અપર્યાપ્તા અસની પંચેન્દ્રિય મનુષ્ય તથા ભવનપતિ, વ્યંતર, તિષી અને વૈમાનિકના પહેલા બીજા દેવકના દેવતાઓ હોય છે. પ્રશ્ન ૧૫૨. અપર્યાપ્ત બેઈન્દ્રિય પ્રોગ્ય પશ્ચીશ પ્રકૃતિઓનું બંધસ્થાનના બંધક જ ક્યા ક્યા હેય? ઉત્તર : અપર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાગ્ય પ્રવૃતિઓનું બંધસ્થાનના Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ–૨ અધક જીવા આ પ્રમાણે : પર્યાપ્તા, અપર્યાપ્તા એકેન્દ્રિય, એઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસન્ની પ`ચેન્દ્રિય તિય "ચા, સન્ની પચેન્દ્રિય તિય ચા, સન્ની પ‘ચેન્દ્રિય મનુષ્યા તથા અસની પચેન્દ્રિય અપર્યાપ્તા મનુષ્યેા હાય છે. પ્રશ્ન ૧૫૩. અપર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિનું અધસ્થાનના ખ ́ધક કાણુ કાણુ ડાય? ઉત્તર : અપર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિએના અધક જીવા આ પ્રમાણે : પર્યાપ્તા, અપર્યાપ્તા એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અસની ૫'ચેન્દ્રિય, તિય ચા, અસની અપર્યાપ્તા મનુષ્યા, સન્ની પૉંચેન્દ્રિય તિર્યંચા તથા સન્ની પંચેન્દ્રિય, મનુષ્યા અધ કરે છે. પ્રશ્ન ૧૫૪. અપર્યાપ્તા અઉરિન્દ્રિય પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિના મધ કયા જીવેા મધે ? ઉત્તર : અપર્યામા ચરિન્દ્રિય પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિને અધક આ પ્રમાણે હાય છે. 30 પ્રર્યાંસા-અપ્રાપ્તા એકેન્દ્રિય, એઇન્દ્રિય,. તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસન્ની, સન્ની પાંચેન્દ્રિય તિર્યંચા, સન્ની મનુષ્યેા તથા અસની અપર્યાપ્તા મનુષ્યેા હાય છે. પ્રશ્ન ૧૫૫, અપર્યાપ્તા અસન્ની પ`ચે. તિય`ચ પ્રાયાગ્ય પોશ પ્રકૃતિને કયા કયા જીવા બાંધી શકે? ઉત્તર : અપર્યાપ્તા અસની પંચે. તિર્યંચ પ્રાયેાગ્ય પ્રકૃતિના અધક જીવા આ પ્રમાણે જાણવા. પર્યામા-અર્પતા, એકે.-એઈ. તેઈ.-ચઉરિન્દ્રિય, અસની તિયા, સન્ની તિય ચા, સન્ની મનુષ્ય તથા અપર્યામા અસની મનુષ્યે હાય છે. પ્રશ્ન ૧૫૬ અપર્યાપ્તા અસન્ની મનુષ્ય પ્રાયેગ્ય પચ્ચીશ પ્રકૃતિ એના બંધ કાણુ કોણ કરે ? ઉત્તર : અપર્યાપ્તા અસની મનુષ્ય પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિના મધ નાચે પ્રનાણેના જીવે ફરે છે, Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ કમ ગ્રંથઅર્પતા-પર્યાપ્તા, સૂમ, બાદર, પૃથ્વીકાય, અપકાય, વનસ્પિતિકાય, બેઈ–તે ઈ-ચઉરિન્દ્રિય, અસની પંચેન્દ્રિય તિર્ય, સન્ની પંચેન્દ્રિય તિર્ય, સન્ની મનુષ્ય તથા અસની અપર્યાપ્તા મનુષ્ય બાંધે છે. પ્રશ્ન ૧૫૭. અપર્યાપ્તા સન્ની પંચેન્દ્રિય તિર્યંચ પ્રાગ્ય પચ્ચીશ પ્રકૃતિના બંધક કણ કણ હોય? ઉત્તર : અપર્યાપ્તા સન્ની પચેન્દ્રિય તિર્યંચ પ્રાગ્ય પચ્ચીશ પ્રકૃતિના બંધક જીવે આ પ્રમાણે હોય છે. અપર્યાપ્તા-પર્યાપ્તા, એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસન્ની પંચેન્દ્રિય તિર્ય, સન્ની પંચેન્દ્રિય તિર્યંચે, મનુષ્ય તથા અસન્ની અપર્યાપ્તા મનુષ્ય હોય છે. પ્રશ્ન ૧૫૮. અપર્યાપ્ત સન્ની મનુષ્ય પ્રાગ્ય પચ્ચીશ પ્રકૃતિએના બંધક જીવે આ પ્રમાણે હોય છે-બાદર, અપર્યાપ્તાપર્યાપ્તા, પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય છે તથા પર્યાપ્તાઅપર્યાપ્તા, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિદ્રિય, અસન્ની-સન્ની, પંચેન્દ્રિય, તિર્થચે, મનુષ્ય તથા અસન્ની અપર્યાપ્તા મનુષ્ય હોય છે. પ્રશ્ન ૧૫૯. પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાગ્ય છવ્વીશ પ્રકૃતિના બંધક છે કણ કણ હોય ? ઉત્તર : પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય છવ્વીશ પ્રકૃતિના બંધક જે આ પ્રમાણે હોય ? અપર્યાપ્તા-પર્યાપ્તા, એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રય, અસન્ની-સન્ની પંચેન્દ્રિય તિર્ય, મનુષ્ય તથા અસત્ની અપર્યાપ્તા મનુષ્ય અને ભવનપતિ, વ્યંતર, તિષી તથા વૈમાનિકના પહેલા બીજા દેવલેકના દેવે હોય છે. પ્રશ્ન ૧૬૦. નરકગતિ પ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિના બંધક છે કણ કણ હોય ? ઉત્તર : નરકગતિ પ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિઓને બંધક છે આ પ્રમાણે હોય છે : પર્યાપ્તા અસન્ની પંચેન્દ્રિય તિર્ય, પર્યાપ્તા સન્ની પંચેન્દ્રિય તિય તથા પર્યાપ્ત સન્ની પંચેન્દ્રિય મનુષ્ય હોય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ૧૬, દેવગતિ પ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિએના બંધક છે કણ કણ હોય? ઉત્તર : દેવગતિ પ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિના બંધક જીવે આ પ્રમાણે જાણવા : પર્યાપ્તા અસન્ની પંચેન્દ્રિય તિર્યંચે, પર્યાપ્તા સની પંચેન્દ્રિય તિર્યંચો તથા પર્યાપ્તા સની પંચેન્દ્રિય મનુ હોય છે. પ્રશ્ન ૧૬૨. પર્યાપ્તા બેઈન્દ્રિય પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિઓના બંધક છે કેણ કેણ હોય ? ઉત્તર : પર્યાપ્ત બેઈદ્રિય પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિઓના બંધક જીવે પર્યાપ્તા–અપર્યાપ્તા એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ઈનિદ્રય, ચઉરિન્દ્રિય, અસત્ની-સની પંચેન્દ્રિય તિર્થ, સન્ની પચેન્દ્રિય મનુષ્ય તથા અસની અપર્યાપ્તા મનુષ્ય હોય છે. પ્રશ્ન ૧૬૩. પર્યાપ્તા તેઈન્દ્રિય ઓગણત્રીશ પ્રકૃતિઓના બંધક છે કણ કણ હોય? ઉત્તર : પર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિના બંધક જીવે અપર્યાપ્તા-પર્યાપ્તા એકેન્દ્રિય, બેઈદ્રિય, તેઈન્દ્રિય, ઉરિદ્રિય, અસની–સની પંચેન્દ્રિય તિર્ય, સન્ની પંચેન્દ્રિય મનુષ્ય તથા અસની અપર્યાપ્તા મનુષ્ય હેય છે. પ્રશ્ન ૧૬૪. પર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રોગ્ય ઓગણત્રી પ્રકૃતિના બંધક છે કણ કણ હોય ? ઉત્તર : પર્યાપ્તા ચઉરિદ્રિય પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિના બંધક જીવે અપર્યાપ્તા-પર્યાપ્ત એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસન-સની પંચેન્દ્રિય તિય, સન્ની પંચેન્દ્રિય મનુબે તથા અસની અપર્યાપ્તા મનુષ્ય હોય છે. પ્રશ્ન ૧૬૫. પર્યાપ્ત અસન્ની પંચેન્દ્રિય તિર્યંચ પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિએના બંધક છે કેણ કેણ હોય? ઉત્તર પર્યાપ્તા અસની પંચેન્દ્રિય તિર્યંચ પ્રાગ્ય એગણત્રીશ પ્રકૃતિઓના બંધક છે પર્યાપ્તા–અપર્યાપ્તા એકેન્દ્રિય, Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ કર્મ ગ્રંથ-પ બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસની પંચેન્દ્રિય તિર્ય, સની પંચેન્દ્રિય તિય, સન્ની પંચેન્દ્રિય મનુષ્ય તથા અસત્ની પંચેન્દ્રિય અપર્યાતા મનુષ્ય હોય છે. પ્રશ્ન ૧૬૬. પર્યાપ્ત સન્ની પંચેન્દ્રિય તિર્યંચ પ્રાગ્ય એગણત્રીશ પ્રકૃતિએના બંધક જ કણ કણ હોય છે? ઉત્તર : પર્યાપ્ત સન્ની પંચેન્દ્રિય તિર્યંચ પ્રોગ્ય ઓગણત્રીશ પ્રકૃતિઓના બંધક છે પર્યાપ્તા-અપર્યાપ્તા એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈ ન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસની પંચેન્દ્રિય તિર્યએ તથા અસની અપર્યાપ્તા મનુષ્ય અને ચારેય ગતિના સની પર્યાપ્તા-અપર્યાપ્ત હેય છે. પ્રશ્ન ૧૬૭. પર્યાપ્તા સન્ની પંચેન્દ્રિય મનુષ્ય પ્રાયોગ્ય એગણત્રીશ પ્રકૃતિએના બંધક છે કેણ કેણ હોય છે? ઉત્તર : પર્યાપ્ત સન્ની પંચેન્દ્રિય મનુષ્ય પ્રાગ્ય એગણત્રીશ પ્રકૃતિઓના બંધક છે સૂફમ-આદર, પર્યાપ્તા-અપર્યાપ્તા, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈદ્રિય, ચઉરિન્દ્રિય, અસત્ની પંચેન્દ્રિય તિર્ય, અસની પંચેન્દ્રિય અપર્યાપ્ત મનુષ્ય તથા ચારેય ગતિના સની પર્યાપ્તા–અપર્યાપ્તા જ હોય છે. પ્રશ્ન ૧૬૮. પર્યાપ્તા દેવગતિ પ્રાગ્ય એગણત્રીશ પ્રકૃતિઓના બંધક જી કેણ કેણ હેાય છે? ઉત્તર : પર્યાપ્ત દેવગતિ પ્રાગ્ય ઓગણત્રીસ પ્રકૃતિના બંધક છે સન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા-અપર્યાપ્ત મનુષ્ય જ હોય છે. (સમકિતી મનુષ્યો) પ્રશ્ન ૧૬૯. પર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાયોગ્ય ત્રીશ પ્રકૃતિએના બંધક છે કે કેણ હોય છે? ઉત્તર : પર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિઓના બંધક જ પર્યાપ્તા-અપર્યાપ્તા એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચરિન્દ્રિય અસત્રી–સન્ની પંચેન્દ્રિય તિર્યંચે તથા અસન્ની અપર્યાપ્ત મનુષ્ય, સન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા-અપર્યાપ્તા મનુષ્ય હોય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ૧૭૦. પર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિએના બંધક છે કેણ કેણ હોય છે? ઉત્તર : પર્યાપ્તા તેઈદ્રિય પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિએના બંધક છે પર્યાપ્તા-અપર્યાપ્તા એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસન્ની-સન્ની પંચેન્દ્રિય તિર્ય, સન્ની પંચેન્દ્રિય મનુષ્ય તથા અસન્ની અપર્યાપ્ત મનુષ્ય હોય છે. પ્રશ્ન ૧૭૧, પર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિઓના બંધક છે કણ કણ હોય છે? ઉત્તર : પર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિના બંધક જીવે પર્યાપ્તા–અપર્યાપ્તા એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસન્ની–સન્ની પંચેન્દ્રિય તિર્યંચે, સન્ની મનુષ્ય તથા અસન્ની પચેન્દ્રિય અપર્યાપ્તા મનુષ્ય હોય છે. પ્રશ્ન ૧૭૨. પર્યાપ્તા અસની પંચેન્દ્રિય તિર્યંચ પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિઓના બંધક છે કણ કણ હોય છે? ઉત્તર : પર્યાપ્તા અન્ની પંચેન્દ્રિય તિર્યંચ પ્રાગ્ય ત્રીશ પ્રકતિઓના બંધક છ પર્યાપ્તા-અપર્યાપ્તા એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસની–સની પંચેન્દ્રિય તિય, સન્નીપંચેન્દ્રિય મનુષ્ય તથા અસની પંચેન્દ્રિય અપર્યાપ્તા મનુષ્ય હોય છે. પ્રશ્ન ૧૭૩. પર્યાપ્ત સન્ની પંચેન્દ્રિય તિર્યંચ પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિના બંધક છે કણ કણ હોય છે? ઉત્તર : પર્યાપ્તા સની પંચેન્દ્રિય તિર્યંચ પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિઓના બંધક પર્યાપ્તા–અપર્યાપ્તા ચારે ગતિના સઘળાય છે હોય છે. પ્રશ્ન ૧૭૪. પર્યાપ્ત સન્ની મનુષ્ય પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિઓના બંધક છે કોણ કેણ હોય છે? ઉત્તર : પર્યાપ્તા સન્ની મનુષ્ય પ્રાપ્ય ત્રીશ પ્રકૃતિએના બંધક દેવના અને નારકના જ હોય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ક્રમ ગ્રંથ-પ પ્રશ્ન ૧૭૫, પર્યાપ્તા દેવગતિ પ્રાયેાગ્ય ત્રીશ પ્રકૃતિના અંધક જીવા કાણુ કાણુ હાય છે ? ઉત્તર : પર્યાપ્તા દેવગતિ પ્રાયેાગ્ય ત્રીશ પ્રકૃતિના અંધક અપ્રમત્ત ગુણસ્થાનકાદિમાં રહેલા મનુષ્ય જ હાય છે. ૪૨ પ્રશ્ન ૧૭૬. દેવગતિ પ્રાયેાગ્ય એકત્રીશ પ્રકૃતિના ઞધક જીવા કાણુ કાણુ હાથ છે ? ઉત્તર : દેવગતિ પ્રાયેાગ્ય એકત્રીશ પ્રકૃતિના અંધક અપ્રમતાદિ ગુણસ્થાનકમાં રહેલા મનુષ્યા જ હાય છે. પ્રશ્ન ૧૭૭. અપ્રાયેાગ્ય એક પ્રકૃતિના બંધક કાણુ કાણુ હાય છે? ઉત્તર : અપ્રાયાગ્ય એક પ્રકૃતિના ખંધક આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગથી આગળના ગુરુસ્થાનકમાં રહેલા મનુષ્યા જ હોય છે. પ્રશ્ન ૧૭૮. પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિના અધસ્થાનની પ્રકૃતિ કઈ કઈ હાય છે ? ઉત્તર : પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિએ આ પ્રમાણે છે. તિય ચગતિ, એકેન્દ્રિયન્તતિ, ઔદારિક શરીર, તૈજસ, કાણુ શરીર, હુંડક સસ્થાન, ૪ વર્ણાદિ, તિય ચાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણુ, ઉપઘાત, સ્થાવર, સુક્ષ્મ અથવા ખાદર, પર્યાપ્તા, પ્રત્યેક અથવા સાધારણ, અસ્થિર, અશુભ, દુભંગ, અનાદેય, અયશ. પ્રશ્ન ૧૯૯. અપર્યાપ્તા બેઇન્દ્રિય પ્રાયેાગ્ય નામક ની પચ્ચીશ પ્રકૃતિએ કઈ કઈ હૈાય છે ? ઉત્તર : અપર્યાપ્તા એઇન્દ્રિય પ્રાયેાગ્ય નામકર્મની પચ્ચીશ પ્રકૃતિએ આ પ્રમાણે હેાય છે. તિય ચગતિ, એઇન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાણુ શરીર, ઔદારિક અંગોપાંગ, છેવટ્ટુ સĆઘયણુ, હુંડક સંસ્થાન, ૪ વર્ણાદિ, તિય ‘ચાતુપૂર્વી, અગુરુલઘુ, નિર્માણુ, ઉપઘાત, ત્રસ, ખાદર, અપર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, અયશ Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ૧૮૦. અપર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાગ્ય નામકર્મની પચ્ચીશ પ્રકૃતિઓ કઈ કઈ હોય છે? ઉત્તર : અપર્યાપ્તા તે ઇન્દ્રિય પ્રાગ્ય નામકર્મની પશ્ચીશ પ્રકૃતિઓ આ પ્રમાણે જાણવી. તિર્યંચગતિ, તેઇન્દ્રિય જાતિ, ઔદારિક, તેજસ, કાર્મણ શરીર, ઔદારિક અંગે પાંગ, છેવટ્ટ સંઘયણ, હુંડક સંસ્થાન, ૪ વદિ, તિર્યંચાનુપૂર્વી, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, અપર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, અયશ. પ્રશ્ન ૧૮૧. અપર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાગ્ય નામકર્મની પચ્ચીશ પ્રકૃતિઓ કઈ કઈ હોય છે? ઉત્તર : અપર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાગ્ય નામર્મની પચ્ચીશ પ્રકૃતિઓ આ પ્રમાણે જાણવી. તિર્યંચ ગતિ, ચઉરિન્દ્રિય જાતિ, દારિક, તેજસ, કામણ શરીર, ઔદારિક અંગોપાંગ, છેવટ્ટ સંધયણ, હુંડક સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચાનુપૂથી, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, અપર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ દુર્ભગ, અનાદેય, અશ. પ્રશ્ન ૧૮૨. અપર્યાપ્તા અસન્ની પંચેન્દ્રિય તિર્યંચ પ્રાપ્ય નામકર્મની પચીશ પ્રકૃતિએ કઈ કઈ હોય છે? ઉત્તર : અપર્યાપ્તા, અસત્ની, પંચેન્દ્રિય તિર્યંચ પ્રાપ્ય પચ્ચીશ પ્રકૃતિઓ આ પ્રમાણે જાણવી : તિર્યંચગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક, તેજસ, કામણ શરીર, દારિક અંગોપાંગ, છેવટ્ટુ સંઘયણ, હુંડક સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, અપર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, અયશ. - પ્રશ્ન ૧૮૩ અપર્યાપ્ત સન્ની પંચેન્દ્રિય, તિર્યંચ પ્રાગ્ય પચ્ચીશ પ્રકૃતિએ કઈ કઈ હોય છે? ઉત્તર : અપર્યાપ્ત સન્ની પંચેન્દ્રિય, તિર્યંચ પ્રાગ્ય પશ્ચીશ પ્રકૃતિઓ આ પ્રમાણે જાણવી: તિર્યંચગતિપંચેન્દ્રિય જાતિ, દારિક, Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૫ તૈજસ, કામણ શરીર, દારિક અંગોપાંગ, છઠ્ઠ સંધયણ, હુંક સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રાસ, બાદર, અપર્યાપ્તા, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, અયશ. પ્રશ્ન ૧૮૪ અપર્યાપ્તા, મનુષ્ય પ્રાગ્ય પચ્ચીશ પ્રકૃતિએ કઈ કઈ હોય છે? ઉત્તર : અપર્યાપ્તા, મનુષ્ય પ્રાગ્ય પચ્ચીશ પ્રકૃતિએ આ પ્રમાણે હોય છે. મનુષ્ય જાતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક તૈજસ, કામણ શરીર, ઔદારિક અંગોપાંગ, છેવટ્ટ સંઘયણ, હુંડક સંસ્થાન, ૪ વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, અપર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, અયશ. પ્રશ્ન ૧૮૫. પર્યાપ્તા એકેન્દ્રિય પ્રોગ્ય છવ્વીશ પ્રકૃતિએ કઈ કઈ હોય છે? ઉત્તર : પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાગ્ય છવ્વીશ પ્રકૃતિએ આ પ્રમાણે જાણવી ઃ તિર્યંચગતિ, એકે. જાતિ, ઔદારિક, તેજસ, કાર્પણ શરીર, હુંડક સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વ, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, અગુરુલધુ, નિર્માણ, ઉપઘાત, સ્થાવર, બાદર, પર્યાપ્તા, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, અયશ. પ્રશ્ન ૧૮૬. પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાગ્ય છવ્વીશ પ્રવૃતિઓ બીજી રીતે હોય છે? કઈ રીતે? ઉત્તર : પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાગ્ય છવ્વીશ પ્રકૃતિએ બીજી રીતે આ પ્રમાણે જાણવી : તિર્યંચગતિ, એકે. જાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, હુંડક સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલધુ, નિર્માણ, ઉપઘાત, સ્થાવર, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, અયશ. પ્રશ્ન ૧૮૭ નરકગતિ પ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિઓ કઈ કઈ હોય છે? ઉત્તર : નરકગતિ પ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિએ આ પ્રમાણે જાણવી : નરકગતિ, પંચે. જાતિ, વૈક્રિય, તેજસ, કામણ શરીર, વેકિય Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ અંગે પાંગ, હુંડક સંસ્થાન, અશુભ, વિહાગતિ, ૪ વર્ણાદિ, નરકાસુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસબાદર, પર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુસ્વર, અનાદેય, અયશ. પ્રશ્ન ૧૮૮ દેવગતિ પ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિઓ કઈ કઈ હોય છે? ઉત્તર : દેવગતિ પ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિએ આ પ્રમાણે જાણવી : દેવગતિ, પચે. જાતિ, વૈકિય, તૈજસ, કાર્મણ શરીર, વૈક્રિય અંગે પાંગ, સમચતુરસ્ત્ર સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાગતિ–દેવાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, બસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર અથવા અસ્થિર, શુભ અથવા અશુભ, સુભગ, સુસ્વર, આદેય, યશ અથવા અયશ. પ્રશ્ન ૧૮૯ પર્યાપ્તા બેઈન્દ્રિય પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિઓ કઈ કઈ હોય છે? ઉત્તર : પર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિએ આ પ્રમાણે જાણવી : તિર્યંચગતિ, બેઈન્દ્રિય જાતિ, દારિક, તૈજસ, કામણ શરીર, ઔદારિક અને પાંગ, છેવટ્ટ સંઘયણ, હુંડક સંસ્થાન, ૪ વદિ, અશુભ, વિહાગતિ, તિર્યંચાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપધાત, ત્રાસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુસ્વર, અનાદેય, અયશ. પ્રશ્ન ૧૯૦. પર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાગ્ય એગણત્રીશ પ્રકૃતિઓ કઈ કઈ હોય છે? ઉત્તર : પર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાયોગ્ય ગણત્રીશ પ્રકૃતિએ આ પ્રમાણે જાણવીઃ તિર્યંચગતિ, તે ઇન્દ્રિય જાતિ, ઔદારિક તૈજસ, કાર્મણ શરીર, દારિક અંગોપાંગ, છેવટ્ટ સંધયણ, હુંડક સંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભ વિહાગતિ, તિર્યંચાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભાગ, તુવર, અનાદેય, અયશ. પ્રશ્ન ૧૯૧, પર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિએ Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ કમ ગ્રંથ ૫ ઉત્તર : પર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાયેાગ્ય એગણત્રીશ પ્રકૃતિએ આ પ્રમાણે જાણવી : તિય ચગતિ, ચઉરિન્દ્રિય જાતિ, ઔદારિક, તૈજસ, કાણુ શરીર, ઔદારિક અંગોપાંગ, છેવટ્ટુ સંઘયણુ, હુંડક સંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભ વિહાયેાગતિ, તિય ચાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણુ, ઉપઘાત, ત્રસ, ખાદર, પર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુગ, દુસ્તર, અનાદેય, અયશ. r પ્રશ્ન ૧૯૨, પર્યાપ્તા અસન્ની પચે. તિય ચ પ્રાયોગ્ય ગણુત્રીશ પ્રકૃતિ કઈ કઈ હાય છે? ઉત્તર : પર્યાપ્તા અસન્ની ૫ ચે. તિ ચ પ્રાયેાગ્ય આગણત્રીશ પ્રકૃતિએ આ પ્રમાણે જાણવી : તિય ચગતિ, પોંચે. જાતિ, ઔદારિક, તૈજસ, ક્રાણુ શરીર, ઔદ્યારિક અંગેપાંગ, છેવરૢ સંઘયણ, હુંડક સંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભ, વિહાયગતિ, તિર્યંચાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણુ, ઉપધાત, ત્રસ, ખાદર, પર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુલ, દુર્લીંગ, દુસ્વર, અનાદેય, અયશ. પ્રશ્ન ૧૯૭. પર્યાપ્તા સન્ની પચ્ચે. તિયંચ પ્રાયેાગ્ય એગણત્રીશ પ્રકૃતિએ કઈ કઈ હાય છે ? ઉત્તર : પર્યાપ્તા સન્ની પચ્ તિય ઇંચ પ્રાયેાગ્ય એગણત્રીશ પ્રકૃતિએ આ પ્રમાણે જાણવી : તિયંચગતિ, પ'ચે. જાતિ, ઔદારિક, તૈજસ, કાણુ શરીર, ઔદારિક અંગોપાંગ, છ સંઘયણમાંથી એક, છ સંસ્થાનમાંથી એક, ૪ વર્ણાગ્નિ, એ વિહાયગતિમાંથી એક, તિય ચા નુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, ખાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર-અસ્થિરમાંથી એક, શુભ-અશુભમાંથી એક, સુભગ–દુગમાંથી એક, સુસ્વર-દુસ્વરમાંથી એક, આદૈય-અનાદેયમાંથી એક, યશ-અયશમાંથી એક. પ્રશ્ન ૧૯૪ પર્યાપ્તા મનુષ્યગતિ પ્રાયેાગ્ય ઓગણત્રીસ પ્રકૃતિએ કઈ કઈ ડાય છે ? ઉત્તર : પર્યાપ્તા મનુષ્યગતિ પ્રાયેાગ્ય ગણત્રીસ પ્રકૃતિ આ પ્રમાણે જાણવી : મનુષ્યગતિ, પંચ. જાતિ, ઔદારિક, તૈજસ, કાણુ Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૪૩ શરીર, દારિક અંગે પાંગ, છ સંઘયણમાંથી એક, 9 સંસ્થાનમાંથી એક, ૪ વર્ણાદિ, બે વિહાગતિમાંથી એક, મનુષ્યાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલધુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર-અસ્થિરમાંથી એક, શુભ-અશુભમાંથી એક, સુભગ-દુર્ભાગમાંથી એક સુસ્વર-દુસ્વરમાંથી એક, આદેય-અનાદેયમાંથી એક, યશ-અશમાંથી એક પ્રશ્ન ૧૫. દેવગતિ પ્રાગ્ય ઓગણત્રીસ પ્રકૃતિએ કઈ કઈ હોય છે? ઉત્તર : દેવગતિ પ્રાગ્ય ઓગણત્રીસ પ્રકૃતિઓ આ પ્રમાણે જાણવી દેવગતિ, પ. જાતિ, વૈક્રિય, તૈજસ, કામણ શરીર, વૈક્રિય અગોપાંગ, સમચતુરઐસંસ્થાન, ૪ વર્ણાદિ, શુભ વિહાગતિ, દેવાનુ પૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રાસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશ અને જિનનામ કમ. પ્રશ્ન ૧૯૬ પર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાગ્ય ત્રીસ પ્રકૃતિએ કઈ કઈ હોય છે? ઉત્તર : પર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિએ આ પ્રમાણે જાણવી : તિર્યંચગતિ, બેઈ જાતિ, ઔદારિક, તેજસ, કામણ શરીર, ઔદારિક અંગોપાંગ, છેવટું સંઘયણ, હું સંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભ વિહાગતિ, તિર્યંચાનુપૂવી, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, ઉદ્યોત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુભ , દુસ્વર, અનાદેય, અયશ. પ્રશ્ન ૧૭. પ્રયાપ્તા તેઈ દ્રિય પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિએ કઈ કઈ હોય છે? ઉત્તર : પ્રર્યાપ્તા તે ઇન્દ્રિય પ્રાગ્ય ત્રીસ પ્રકૃતિએ આ પ્રમાણે જાણવી : તિર્યંચ ગતિ, તેઈ. જાતિ, ઔદારિક, તૈક્સ, કાર્મણ શરીર, ઔદારિક અંગે પાંગ, છેવટું સંઘયણ, હુંડક સંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભ વિહાગતિ, તિર્યંચાનુપૂવીં, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિમણ, ઉપઘાત, ત્રાસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, ગ, સ્વર, અનાદેય, અય, Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ કમ ગ્રગ્રંથ-પ પ્રશ્ન ૧૯૮. પર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાયેાગ્ય ત્રીશ પ્રકૃતિ કઈ કઈ હાય છે ? ઉત્તર : પર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાયેાગ્ય ત્રીસ પ્રકૃતિએ આ પ્રમાણે જાણવી : તિય 'ચગતિ, ચઉ. જાતિ, ઔદારિક, તૈજસ, કાણુ શરીર, ઔદ્યારિકઅંગોપાંગ, છેવ ુ સઘયણુ, હુંડક સંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભ વિહાયાગતિ, તિય ચાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્જંગ, દુસ્વર, અનાદેય, અયશ. ૪૮ પ્રશ્ન ૧૯૯. પર્યાપ્તા અસની પૉંચેન્દ્રિય તિય ચ પ્રાયેાગ્ય ત્રીશ પ્રકૃતિ કઈ કઈ હાય છે ? ઉત્તર : પયાષ્તા અસની પોંચેન્દ્રિય તિય ચ પ્રાચેાગ્ય ત્રીશ પ્રકૃતિ આ પ્રમાણે જાણવી : તિર્યંચગતિ, પચે. જાતિ, ઔદારિક, તૈજસ, કાણુશરીર, ઔદારિક અંગોપાંગ, છેવૐ સંઘયણુ, હુંડક સંસ્થાન, ૪ વર્ષાદિ, અશુભ વિહાયેાગતિ, તિય ચાનુપૂર્વી, પરાઘાત, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણુ, ઉપઘાત, ત્રસ, ખાદર, પર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુભ, દુસ્વર, અનાદેય, અયશ. પ્રશ્ન ૨૦૦. પર્યાપ્તા સન્ની પાંચેન્દ્રિય તિય ચ પ્રાયેાગ્ય ત્રીશ પ્રકૃતિએ કઈ કઈ હોય છે ? ઉત્તર : પર્યાપ્તા, સન્ની, પંચેન્દ્રિય, તિર્યંચ પ્રાયેગ્ય ત્રીશ પ્રકૃતિએ આ પ્રમાણે જાણવી : તિય ચગતિ, પંચે. જાતિ, ઔદારિક, તૈજસ, કાર્માણ શરીર, ઔદારિક અંગોપાંગ, છ સંઘયણમાંથી એક, છ સસ્થાનમાંથી એક, ૪ વીઢિ, એ વિદ્વાયેાગતિમાંથી એક, તિય ચાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણુ, ઉપઘાત, ત્રસ, બાદર, પોસ, પ્રત્યેક, સ્થિર-અસ્થિરમાંથી એક, શુભ-અશુભમાંથી એક, સુભગ–દુર્ભાગમાંથી એક, સુસ્વર-દુસ્વરમાંથી એક, આદેય-અનાદેયમાંથી એક, યશઅયશમાંથી એક. પ્રશ્ન ૨૦૧. પ્રોપ્તા મનુષ્ય પ્રાયેાગ્ય ત્રીસ પ્રકૃતિ ઈ કઈ ફ્રાય છે ? Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ઉત્તર : પર્યાપ્તા મનુષ્યગતિ પ્રાયેાગ્ય ત્રીશ પ્રકૃતિએ આ પ્રમાણે જાણવી : મનુષ્યગતિ, પ'ચે. જાતિ, ઔદારિક તૈજસ–કાણુ શરીર, ઔદારિક-અગે પાંગ, ૧ હું સઘયણ, ૧ હું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભ વિદ્યાયેાગતિ, મનુષ્યાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, જિનનામ, અગુરુલ, નિર્માણુ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર-અસ્થિરમાંથી એક, શુભ-અશુભમાંથી એક, સુભગ, સુસ્વર, આદેય, યશ-અયશમાંથી એક પ્રશ્ન ૨૦૨ દેવગતિ પ્રાયેાગ્ય ત્રીસ પ્રકૃતિએ કઈ કઈ હોય છે ? ઉત્તર : દેવગતિ પ્રાયેાગ્ય ક૦ પ્રકૃતિ આ પ્રમાણે જાણવી : દેવગતિ, પંચેન્દ્રિયાતિ, વૈક્રીય-આહારક-તેજસ-કામ ણુ શરીર, વૈક્રીય આહારક અંગોપાંગ, સમચતુરસ્ત્ર સંસ્થાન, ૪ વર્ષાદિ, શુભ વિદ્વાયાગતિ, દેવાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલ, નિર્માણુ, ઉપઘાત, ત્રસ, ખાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશ, પ્રશ્ન ૨૦૩. દેવગતિ, પ્રાયેાગ્ય ૬૧ પ્રકૃતિ કઈ કઈ હાય છે ? ઉત્તર : દેવગતિ પ્રાયેાગ્ય ૩૧ પ્રકૃતિ આ પ્રમાણે જાણવી : દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, વૈક્રીય-આહારક–તૈજસ-કાર્મ ણુ શરીર, વૈક્રીય-આહારક અંગેપાંગ, સમચતુઃસ્ત્ર સંસ્થાન, ૪ વર્ષાદિ, શુભ વિહાયેાગતિ, દેવાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, જિનનામ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, ખાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશ. પ્રશ્ન ૨૪. એક પ્રકૃતિ અપ્રાયોગ્ય કઈ કઈ હાય છે! ઉત્તર : એક પ્રકૃતિ અપ્રાયેાગ્ય થશનામ કર્મ હોય છે. ભૂયકાર બધનું વર્ણન : – ૪૯ પ્રશ્ન ૨૦૫. નામકર્મ માં પહેલા ભૂયસ્કાર બંધ કઇ રીતે થાય છે? ઉત્તર : નામકમ માં ભૂયસ્કાર બંધ આ પ્રમાણે હાય કોઈ મનુષ્ય ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી અગ્યારમા ગુસ્થાનકને પ્રાપ્ત કરી પતિત પરિણામી થઈ દશમા-નવમા ગુગુસ્થાનકે આવે ત્યાંથી આઠમા Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૫ ગુણસ્થાનકના સાતમા ભાગને પ્રાપ્ત કરે ત્યારે ત્યાં સુધી નામકર્મની એક પ્રકૃતિને બંધ કરે છે ત્યાંથી આડમાં ગુણસ્થાનકના છઠ્ઠા ભાગને પામે ત્યારે નામ કમની એકત્રીશ પ્રકૃતિએને બંધ કરે તે પહેલે ભૂયસ્કાર બંધ કહેવાય છે. પ્રશ્ન ૨૦૬. નામકર્મમાં પહેલે ભૂયસ્કાર બંધ બીજી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે? ઉત્તર : નામકર્મમાં પહેલે ભૂયસ્કાર બંધ બીજી રીતે આ પ્રમાણે પ્રાપ્ત થાય છે. કે મનુષ્ય જિનનામ કમ સહિત દેવગતિ પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિઓને છઠ્ઠા ગુણસ્થાનકે બંધ કરતા કરતા સાતમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે ત્યાં આહારક શ્રિક સહિત દેવગતિ પ્રાગ્ય નામકર્મની ૩૧ પ્રકૃતિએને બંધ કરે તે પહેલે ભૂયસ્કાર બંધ કહેવાય છે. પ્રશ્ન ૨૦૭. નામકર્મમાં પહેલે ભૂયસ્કાર બંધ ત્રીજી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે ? ઉત્તર : નામકર્મમાં પહેલે ભૂયસ્કાર બંધ ત્રીજી રીતે પ્રાપ્ત થઈ શકે છે તે આ પ્રમાણે કઈ સમ્યફદષ્ટિ મનુષ્ય દેવગતિ પ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિએને બંધ કરતા કરતા સાતમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યાં જિનનામ, આહારક ક્રિક સહિત દેવગતિ પ્રાગ્ય ૩૧ પ્રકૃતિ. એને બંધ કરે તે પહેલે ભૂયસ્કાર બંધ કહેવાય છે. પ્રશ્ન ૨૦૮. નામકર્મમાં બીજે ભૂરસ્કાર બંધ કઈ રીતે થાય છે? ઉત્તર : નામકર્મમાં બીજો ભૂયસ્કાર બંધ આ પ્રમાણે જાણ : કેઈ મનુષ્ય ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી પતિત પરિણામી થઈ આઠમા ગુણસ્થાનના સાતમા ભાગે નામકર્મની એક પ્રકૃતિને બંધ કરતા કરતા આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગને પ્રાપ્ત થાય ત્યારે નામકર્મની ૩૦ પ્રકૃતિએને બંધ કરે તે બીજે ભૂયસ્કાર બંધ કહેવાય. પ્રશ્ન ૨૦૯. નામકર્મમાં બીજે ભૂયસ્કાર બંધ બીજી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે ? ઉત્તર : નામકર્મમાં બીજે ભૂયસ્કાર બંધ બીજી રીતે આ પ્રમાણે Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રાપ્ત થાય છે, કોઇ મનુષ્ય ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી આઠમા-નવમા કે દશમા ગુણસ્થાનકે નામકર્મની એક પ્રકૃતિનો બંધ કરતા કરતા આયુષ્ય પૂર્ણ થયે કાળ કરી વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થાય ત્યાં ઉત્પન્ન થતાની સાથે મનુષ્ય ગતિ પ્રાયેાગ્ય નામકર્મની ૩૦ પ્રકૃતિએના ખંધ કરે તે બીજો ભૂયસ્કાર બંધ કહેવાય છે. પ્રશ્ન ૨૩૦. નામકર્મ માં બીજો ભૂયસ્કાર બંધ ત્રીજી રીતે પ્રાપ્ત થાય છે ? કઈ રીતે ? ૫૧ સાતમા ઉત્તર : નામક માં ખીન્ને ભૂયસ્કાર અંધ ત્રીજી રીતે પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે : કોઈ મનુષ્ય છઠ્ઠા ગુણસ્થાનકના પરિણામને પામી નામકર્મીની અઠ્ઠાવીશ પ્રકૃતિને અધ કરતા કરતા ગુણસ્થાનકના પરિણામને પામે ત્યારે ત્યાં આહારક દ્વિક સહિત નામકર્મની ત્રીશ પ્રકૃતિના ખધ કરે તે બીજો ભૂયસ્કર બંધ કહેવાય છે. પ્રશ્ન ૨૧૧. નામકર્મીમાં ખીને ભૂયસ્કાર અધ ચેાથી રીતે પ્રાપ્ત થાય છે ? કઇ રીતે ? ઉત્તર: નામકર્મમાં બીજે ભૂયસ્કાર બંધ ચાથી રીતે આ પ્રમાણે પ્રાપ્ત થાય છે : કોઈ સમ્યકૃષ્ટિ આદિ મનુષ્ય જિનનામ કર્મ સહિત દેવગતિ પ્રાગ્ય ૨૯ પ્રકૃતિને બંધ કરતા કરતા આયુષ્ય પૂર્ણ થયે દેવતા કે નારકીમાં ઉત્પન્ન થાય ત્યાં ઉત્પન્ન થતાની સાથે જ જિનનામ કર્મ સહિત મનુષ્યગતિ પ્રાયેાગ્ય ત્રીસ પ્રકૃતિના બંધ કરે તે બીજો ભૂયસ્કાર બંધ કહેવાય છે. પ્રશ્ન ૨૧૨. નામકર્મમાં બીજો ભૂયસ્કાર બંધ પાંચમી રીતે કઈ રીતે પ્રાપ્ત થાય છે? ઉત્તર : નામક્રમ માં બીજો ભૂયસ્કાર બંધ પાંચમી રીતે આ પ્રમાણે પ્રાપ્ત થાય છે : કોઈ જીવ અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયેાગ્ય ૨૩ પ્રકૃતિના બંધ કર્યાં પછી પર્યાપ્તા એઇન્દ્રિય પ્રાયેાગ્ય ૩૦ પ્રકૃતિના ખંધ કરે તે ખીજો ભૂયસ્કાર ખંધ કહેવાય છે. આ રીતે પર્યાપ્તા તેઈન્દ્રિય, પર્યાપ્તા ચઉરિન્દ્રિય, પર્યાપ્તા અસની પાંચેન્દ્રિય તિય 'ચ, પર્યાપ્તા સન્ની Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ પર કર્મગ્રંથ-૫ પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ પ્રકૃતિઓ બાંધતા પણ ભૂયસ્કાર બંધ થઈ શકે છે. પ્રશ્ન ૨૧૩ નામકર્મ માં બીજો ભૂયસ્કાર બંધ છઠ્ઠી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે ? ઉત્તર : નામકર્મમાં બીજે ભૂયસ્કાર બંધ છઠ્ઠી રીતે આ પ્રમાણે પ્રાપ્ત થાય છે: કોઈ મિથ્યાદષ્ટિ જીવ પર્યાપ્તા એકેન્દ્રિય, અપર્યાપ્તા બેઈન્દ્રિય, અપર્યાપ્તા તેઈન્દ્રિય, અપર્યાપ્તા ચઉરિન્દ્રિય, અપર્યાપ્ત અસન્ની તિર્યચ, અપર્યાપ્તા સન્ની તિર્યચ, અપર્યાપ્તા અસન્ની મનુષ્ય, તથા અપર્યાપ્તા સની મનુષ્ય પ્રાગ્ય પચ્ચીશ પ્રકૃતિએને બંધ કરતા કરતા પર્યાપ્તા બેઈન્દ્રિય, પર્યાપ્તા તેઈન્દ્રિય, પર્યાપ્તા ચઉરિન્દ્રિય, પર્યાપ્તા અસન્ની પંચેન્દ્રિય તિર્યંચ તથા પર્યાપ્તા સન્ની તિર્યંચ પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિઓને બંધ કરે ત્યારે બીજો ભૂયસ્કાર બંધ પ્રાપ્ત થાય છે. - પ્રશ્ન ૨૧૪, નામકર્મ માં બીજે ભૂયસ્કાર બંધ સાતમી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે? ઉત્તર : નામકર્મમાં બીજે ભૂયસ્કાર બંધ આ રીતે પ્રાપ્ત થાય છે ? કે મિથ્યાષ્ટિ જીવ પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાગ્ય છવીશ પ્રકૃતિઓને બંધ કર્યા પછી પર્યાપ્તા બેઈન્દ્રિય, પર્યાપ્તા તેઈન્દ્રિય, પર્યાપ્તા ચઉરિન્દ્રિય, પર્યાપ્તા અસન્ની તિર્યંચ તથા પર્યાપ્તા સન્ની તિર્યંચ પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિએનો બંધ કરે ત્યારે તે બીજે ભૂયસ્કાર બંધ કહેવાય છે. પ્રશ્ન ૨૧પ. નામકર્મમાં બીજે ભૂયસ્કાર બંધ આઠમી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે ? ઉત્તર : નામાકર્મમાં બીજે ભૂયસ્કાર બંધ આઠમી રીતે પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે કેઈ અસરની પંચેન્દ્રિય તિર્યંચે તથા સન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા મિથ્યાષ્ટિ મનુષ્ય તથા તિર્યંચે દેવતા તથા નારકી પ્રાયોગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિએને બંધ કરતા કરતા પર્યાપ્ત બેઈન્દ્રિય, પર્યાપ્તા તેઈન્દ્રિય, પર્યાપ્તા ચઉરિદ્રિય, પર્યાપ્તા અસન્ની Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ તિય"ચ તથા પાઁપ્તા સન્ની તિર્યંચ પ્રાર્યેાગ્ય ત્રીસ પ્રકૃતિને બંધ કરે ત્યારે તે બીજો ભૂયસ્કાર અધ ગણાય છે. પ્રશ્ન ૨૧૬. નામ કર્મોમાં પ્રાપ્ત થાય છે? કઈ રીતે ? ૧૩ બીજો ભૂયસ્કાર અંધ નવમી રીતે ઉત્તર : નામ કર્મીમાં બીજો ભૂયસ્કાર અંધ નવમી રીતે પણ પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે : કોઈ મિથ્યાદૃષ્ટિ જીવા પર્યાં. એઇ., પર્યા. તેઇ., પર્યાં. ચ., પર્યાં. અસન્ની તિ ચ, પર્યાં. સન્ની તિખેંચ કે પર્યાં. મનુ. પ્રાયેગ્સ, એગણત્રીશ પ્રકૃતિના બંધ કરતા કરતા પર્યા. એઇ., પર્યાં. તેઇ., પર્યાં. ચ૩., પર્યા. અસન્ની તિ', કે પર્યાં. સન્ની તિય‘ચ, પ્રાયેાગ્ય ત્રીશ પ્રકૃતિના બંધ કરે તે બીજો ભૂયસ્કાર મધ ગણાય છે. પ્રશ્ન ૨૧૭. નામ કમ માં ત્રીજો ભૂયસ્કારબંધ કઈ રીતે હાય છે ? ઉત્તર : નામ કમાં ત્રીજો ભૂયસ્કાર અંધ આ પ્રમાણે હાય છે: કોઈ મનુષ્ય ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી પતિત પરિણામી થઈ અનુક્રમે આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે આવે ત્યાં નામ કર્માંની એક પ્રકૃતિના બંધ કરતા હાય ત્યાંથી આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગને પ્રાપ્ત કરે ત્યારે જિનનામ કર્મ સહિત દેવગતિ પ્રાયેાગ્ય આગણત્રીશ પ્રકૃતિએના અંધ કરે તે ત્રીજો ભૂયસ્કાર બંધ કહેવાય છે. પ્રશ્ન ૨૧૮. નામ કમાં ત્રીજો ભૂયસ્કાર બંધ ખીજી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે ? ઉત્તર : નામ કર્મમાં ત્રીજો ભૂયસ્કાર અધ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે : કોઈ સમ્યકૃષ્ટિ આદિ જીવ દેવગતિ પ્રાયેગ્ય અયાખીશ પ્રકૃતિને બંધ કરતા કરતા કાળ કરી વૈમાનિક દેવમાં ઉત્પન્ન થાયે ત્યાં ઉત્પન્ન થતાની સાથે જ મનુષ્યગતિ પ્રાયેાગ્ય એગણત્રીશ કૃતિાને બંધ કરે છે તે ત્રીજે ભૂયસ્કાર બંધ કહેવાય છે. Jain Educationa International પ્રશ્ન ૨૧૯. નામ કર્મોંમાં ત્રીજો ભૂયસ્કાર અધ ત્રીજી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે ? ઉત્તર : નામ માં ત્રીજો ભૂયસ્કાર અધ ત્રીજો રીતે આ પ્રમાણે For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ પ૪ કર્મગ્રંથ-પ પ્રાપ્ત થાય છે જે કઈ છે નરકનું આયુષ્ય બાંધ્યા પછી (ક્ષપશમ કે) ક્ષાયિક સમકિત પ્રાપ્ત કરી દેવગતિ પ્રોગ્ય અઠ્ઠયાવીશ પ્રકૃતિએને બંધ કરતા કરતા આયુષ્ય પૂર્ણ થયે નરકમાં સમકિત સહિત ઉત્પન્ન થાય ત્યાં તે જ મનુષ્યગતિ પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિએને બંધ કરે તે ત્રીજો ભૂયસ્કાર બંધ કહેવાય છે. પ્રશ્ન ૨૨૦ નામ કર્મમાં ત્રીજે ભૂયસ્કાર બંધ થી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે ? ઉત્તર : નામ કર્મમાં ત્રીજે ભૂયસ્કાર બંધ થી રીતે આ પ્રમાણે પ્રાપ્ત થાય છે ? કેઈ સન્ની પંચે. તિર્યંચ મનુષ્ય ત્રીજા ગુણસ્થાનકને પ્રાપ્ત કરી દેવગતિ પ્રાગ્ય અઠ્ઠયાવીશ પ્રકૃતિઓને બંધ કરતા કરતા મિથ્યાત્વ ગુણસ્થાનકે આવી મનુષ્યગતિ કે તિર્યંચ પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિએને બંધ કરે તે ત્રીજે ભૂયકાર બંધ ગણાય છે. પ્રશ્ન ૨૨૧. નામ કર્મમાં ત્રીજે ભૂયસ્કાર બંધ પાંચમી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે ? ઉત્તર : નામ કર્મમાં ત્રીજે ભૂયસ્કાર બંધ પાંચમી રીતે આ પ્રમાણે પ્રાપ્ત થાય છે ? કઈ મિથ્યાદષ્ટિ જીવ અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાગ્ય ત્રેવીશ પ્રકૃતિઓનો બંધ કરતા કરતા પર્યાપ્તા બેઈ, પર્યા. તેઈ, પર્યા. ચ., પર્યા. અસન્ની તિર્યંચ તથા પર્યા. સન્ની તિર્યંચ પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિઓ બાંધતા ત્રીજે ભૂયકાર બંધ કહેવાય છે. પ્રશ્ન ૨૨૨. નામ કર્મમાં ત્રીજે ભૂયસ્કાર બંધ છઠ્ઠી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે ? ઉત્તર : નામ કર્મમાં ત્રીજે ભૂયસ્કાર બંધ છઠ્ઠી રીતે આ પ્રમાણે થાય છે : કેઈ મિથ્યાદષ્ટિ છે પર્યા. એકે, અપર્યા. બેઈ., અપર્યા. તે ઈ., અપર્યા. ચ., અપર્યા. અસન્ની પંચે. તિર્યંચ, અપર્યા. સન્ની પંચે. તિર્યચ, અપર્યાપ્તા અસન્ની મન. તથા અપર્યા. સન્ની મનુ, પ્રાગ્ય પચીશ પ્રકૃતિએને બંધ કરતા કરતા પર્યા. બેઇ., પર્યા. તે., પર્યા. ચઉ., પર્યા. અસન્ની તિર્યચ, પર્યા. સન્ની પંચે. તિર્યંચ Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ તથા પર્યા. મનુષ્ય પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિએ બાંધે ત્યારે તે ત્રીજે ભૂયસ્કાર બંધ કહેવાય છે. પ્રશ્ન ૨૨૩. નામ કર્મમાં ત્રીજે ભૂયસ્કાર બંધ સાતમી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે ? ઉત્તર નામ કર્મમાં ત્રીજે ભૂયસ્કાર બંધ સાતમી રીતે પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે : કઈ મિથ્યાષ્ટિ પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાગ્ય છવીશ પ્રકૃતિઓને બંધ કરતા કરતા પર્યા. બેઈ, પર્યા. તેઈ, પર્યા. ચઉ, પર્યા. અસન્ની તિય ચિ, પર્યા. સન્ની તિય ચે કે પર્યાપ્તા મનુષ્ય, પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિએને બંધ કરતા હોય ત્યારે તે ત્રીજે ભૂયસ્કાર બંધ ગણાય છે. પ્રમ ૨૨૪. નામ કર્મમાં ત્રીજે ભૂયસ્કાર બંધ આઠમી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે? ઉત્તર : નામ કર્મમાં ત્રીજે ભૂયસ્કાર બંધ આઠમી રીતે આ પ્રમાણે પ્રાપ્ત થાય છે ? કેઈ અસન્ની પર્યાપ્તા તિર્યંચે તથા સન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા મિથ્યાદષ્ટિ તિર્યંચે કે મનુષ્ય નરકગતિ પ્રાગ્ય કે દેવગતિ પ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિએને બાંધતા બાંધતા પર્યા. બેઈ, પર્યા. તેણ, પર્યા. ચઉ, પર્યા. અસન્ની પંચે. તિર્યંચ કે પર્યા. સન્ની પંચે. તિર્યંચ તથા પર્યા. મનુષ્ય પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિઓમાંથી કેઈપણ બંધસ્થાન બાંધતે હેય ત્યારે તે ત્રીજે ભૂયકાર બંધ કહેવાય છે. પ્રશ્ન ૨૨૫. નામકર્મમાં ચે ભૂયસ્કાર બંધ કઈ રીતે હોય છે ? ઉત્તર : નામકર્મમાં ચે ભૂયકાર બંધ આ પ્રમાણે જાણ : કેઈ જીવ ઉપશમણ પ્રાપ્ત કરી આઠમ ગુણસ્થાનકના સાતમા ભાગે આવી એક પ્રકૃતિને બંધ કરતા કરતા આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગે નામકર્મની અઠ્ઠાવીશ પ્રકૃતિઓને બંધ કરે તે ચે ભૂયસ્કાર બંધ કહેવાય છે. પ્રશ્ન ૨૨૬. નામકર્મમાં ચે ભૂયસ્કાર બંધ બીજી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે? Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ -કમગ્ન થ ઉત્તર : નામકર્મ માં ચેાથેા ભૂયસ્કાર ખંધ બીજી રીતે આ પ્રમાણે પ્રાપ્ત થાય છે. કોઈ મિથ્યાષ્ટિ જીવ અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયેાગ્ય ત્રેવીશ પ્રકૃતિને ખ ધ કર્યાં પછી નકગતિ પ્રાયેાગ્ય કે દેવગતિ પ્રાયેાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિના બંધ કરે તે ચાથે ભૂયસ્કાર અધ કહેવાય છે. ૫૬ પ્રશ્ન ૨૨૭, નામકર્મમાં ચેાથેા ભૂયસ્કાર ખંધ ત્રીજી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે ? ઉત્તર : નામકર્મમાં ચેાથે! ભૂયસ્કાર બંધ ત્રીજી રીતે આ પ્રમાણે પ્રાપ્ત થાય છે. કોઈ મિથ્યાષ્ટિ જીવ પર્યાપ્તા એકેન્દ્રિય કે અપર્યાપ્તા એઇન્દ્રિય કે અપર્યાપ્તા તેઇન્દ્રિય કે અપર્યાપ્તા ચઉરિન્દ્રિય કે અપર્યાપ્તા અસન્ની પંચેન્દ્રિય તિય ચ કે અપર્યાપ્તા સન્ની તિય ચ કે અપર્યાપ્તા અસની મનુષ્ય કે અપર્યાપ્તા સત્ની મનુષ્ય પ્રાયેગ્ય પચ્ચીશ પ્રકૃતિએના ખંધ કર્યા પછી નરકગતિ પ્રાયેાગ્ય કે દેવગતિ પ્રાયેાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિના બંધ કરે તે ચેાથેા ભૂયસ્કાર બંધ કહેવાય છે. પ્રશ્ન ૨૨૮ નામકમમાં ચેાથેા ભૂયસ્કાર મધ ચેાથી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે ? ઉત્તર : નામક માં ચાથા ભૂયસ્કાર બંધ ચેાથી રીતે આ પ્રમાણે જાણવા. કોઈ મિથ્યાષ્ટિ જીવ પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયેાગ્ય છવ્વીશ પ્રકૃતિઓનો બંધ કર્યો પછી નરકગતિ પ્રાયેાગ્ય કે દેવગતિ પ્રાયેાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિને બંધ કરે તે ચેાથે ભૂયસ્કાર બંધ કહેવાય છે. પ્રશ્ન ૨૨૯, નામકર્મમાં પાંચમા ભૂયસ્કાર અંધ કઈ રીતે હોય છે ? ઉત્તર : નામકમમાં પાંચમા ભૂયસ્કાર બંધ આ પ્રમાણે જાણવા, કોઈ મિથ્યા દષ્ટિ જીવ અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયેાગ્ય ત્રેવીશ પ્રકૃતિનો બંધ કર્યા પછી પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયેાગ્ય છવ્વીશ પ્રકૃતિના અધ કરે તે પાંચમા ધ ગણાય છે. ભૂયકાર Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૫૭ પ્રશ્ન ૨૩૦ નામક માં પાંચમા ભૂયસ્કાર અંધ ખીજી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે? ઉત્તર : નામકમ માં પાંચમે ભૂયસ્કાર અંધ ખીજી રીતે પ્રાપ્ત થાય છે આ પ્રમાણે. કોઈ મિથ્યાષ્ટિ જીવ પર્યાપ્તા એકેન્દ્રિય, અપર્યાપ્તા એઇન્દ્રિય, અપર્યાપ્તા તેઇન્દ્રિય, અપર્યાપ્ત ચઉરિન્દ્રિય, અપર્યાપ્તા અસન્ની તિયંચ, મનુષ્ય, અોપ્તા સન્ની તિર્યંચ, મનુષ્ય, પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિને બંધ કર્યાં પછી પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયેાગ્ય છવ્વીશ પ્રકૃતિના ખધ કરે તે પાંચમે ભૂયસ્કાર મંધ કહેવાય છે. પ્રશ્ન ૨૩૧. નામકર્મ માં છઠ્ઠો ભૂયસ્કાર બંધ કઈ રીતે હ્રાય છે ? ઉત્તર : નામકર્મમાં છઠ્ઠો ભૂયસ્કાર અધ આ પ્રમાણે હાય. કાઈ મિથ્યાદષ્ટિ જીવ અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાગ્ય ત્રેવીશ. પ્રકૃતિને બંધ કર્યાં પછી પર્યાપ્તા એકેન્દ્રિય, અપર્યાપ્તા એઇન્દ્રિય, અપર્યાપ્તા તેઇન્દ્રિય, અપર્યાપ્તા ચઉરિન્દ્રિય, અપર્યાપ્તા અસન્ની તિ''ચ મનુષ્ય, તથા અપર્યાપ્તા સન્ની તિર્યંચા કે મનુષ્ય પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિઆના બધ કરે છે તે છઠ્ઠો ભૂયસ્કાર બંધ કહેવાય છે. અપતર બંધનું વર્ણન : પ્રશ્ન ૨૩૨. નામકમમાં પહેલે અલ્પતર બંધ કઈ રીતે હોય છે ? ઉત્તર : કોઈ મિથ્યાદષ્ટિ જીવ પર્યાપ્તા એકેન્દ્રિય, અપર્યાપ્તા એઇન્દ્રિય, અપર્યાપ્તા તૈઇન્દ્રિય, અપર્યાપ્તા ચઉરિન્દ્રિય, અપર્યાપ્તા અસન્ની તિય ઇંચ મનુષ્ય, અપર્યાપ્તા સન્ની તિય ચ કે મનુષ્ય પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિને અંધ કર્યાં પછી અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયેાગ્ય ૨૩ પ્રકૃતિના બંધ કરે તે પહેલા અલ્પતર બ'ધ કહેવાય છે. પ્રશ્ન ૨૩૩. નામકમમાં પહેલા અલ્પતર અંધ બીજી રીતે પ્રાપ્ત થાય? કઈ રીતે ? ઉત્તર : નામક માં થાય છે તે આ પ્રમાણે પહેલા અશ્પતર બંધ બીજી રીતે પ્રાપ્ત કાઈ મિથ્યાષ્ટિ જીવ પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય છબ્બીશ પ્રકૃતિને બંધ કર્યાં પછી અપર્યાપ્તા એકેન્દ્રિય Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ કમલ-૫ પ્રાગ્ય ત્રેવીશ પ્રકૃતિઓ બંધ કરે છે તે પહેલે અલ્પતર બંધ કહેવાય છે. પ્રશ્ન રજી. નામકર્મમાં પહેલે અલ્પતર બંધ ત્રીજી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે? ઉત્તર : નામકર્મમાં પહેલો અપતર બંધ ત્રીજી રીતે પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે કોઈ મિયાદષ્ટિ જીવ નરકગતિ પ્રાગ્ય કે દેવગતિ પ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિઓને બંધ ર્યા પછી અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાગ્ય ત્રેવીશ પ્રકૃતિઓને બંધ કરે તે પહેલે અલ્પતર બંધ કહેવાય છે. પ્રશ્ન ૨૩૫, નામકર્મમાં પહેલે અલ્પતર બંધ થી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે? ઉત્તર : નામકર્મમાં પહેલે અ૮૫તર બંધ થી રીતે પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે કેઈ મિથ્યાદષ્ટિ જીવ પર્યાપ્ત બેઈન્દ્રિય, પર્યાપ્ત તેઈન્દ્રિય, પર્યાપ્ત ચઉરિન્દ્રિય, પર્યાપ્તા અસની પંચેન્દ્રિય, પર્યાપ્તા સની પંચેનિદ્રય, તિર્યંચ કે પર્યાપ્તા મનુષ્ય પ્રાગ્ય ઓગણત્રીસ પ્રકૃતિએને બંધ કર્યા પછી અપ્તા એકેન્દ્રિય પ્રાગ્ય ત્રેવીસ પ્રકૃતિએને બંધ કરે તે પહેલે અલ્પતર બંધ કહેવાય છે. પ્રશ્ન ૨૩૬. નામકર્મમાં પહેલે અલ્પતર બંધ પાંચમી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે ? ઉત્તર : નામકર્મમાં પહેલે અલ્પતર બંધ પાંચમી રીતે પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે કઈ મિથ્યાષ્ટિ જીવ પર્યાપ્ત બેઈન્દ્રિય, પર્યાપ્તા તેઈન્દ્રિય, પર્યાપ્તા ચઉરિન્દ્રિય, પર્યાપ્તા અસન્ની તિર્યંચ કે પર્યાપ્તા સની તિર્યંચ પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિને બંધ કર્યા પછી અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાગ્ય ત્રેવીશ પ્રકૃતિએને બંધ કરે તે પહેલે અલ્પતર બંધ કહેવાય છે. પ્રશ્ન ૨૩૭. નામ કર્મમાં બીજે અલપતર બંધ કઈ રીતે હોય છે? ઉત્તર : નામકર્મમા બીજે અલપતર બંધ આ પ્રમાણે જાણ : કઈ મિાદષ્ટિ જીવ પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાગ્ય છવ્વીશ પ્રકૃતિએને Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૫૯ બંધ કર્યા પછી પર્યાપ્તા એકેન્દ્રિય, અપર્યાપ્ત બેઈન્દ્રિય, અપર્યાપ્તા તેઈન્દ્રિય, અપર્યાપ્તા ચઉરિન્દ્રય, અપર્યાપ્તા અસની તિર્યચ, મનુષ્ય અપર્યાપ્તા સન્ની તિર્યંચ અને મનુષ્ય, પ્રાયોગ્ય પશ્ચીશ પ્રકૃતિઓને બંધ કરે તે બીજે અલપતર બંધ કહેવાય છે. પ્રશ્ન ૨૩૮. નામકર્મમાં બીજે અલપતર બંધ બીજી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે? ઉત્તર : નામ કર્મમાં બીજો અલ્પતર બંધ બીજી રીતે પ્રાપ્ત થઈ શકે છે તે આ પ્રમાણે કે મિથાદષ્ટિ જીવ નરકગતિ પ્રાગ્ય કે દેવગતિ પ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિએને બંધ કર્યા પછી પર્યાપ્તા એકેન્દ્રિય, અપર્યાપ્ત બેઈન્દ્રિય, અપર્યાપ્તા તેઈન્દ્રિય, અપર્યાપ્તા ચઉ. રિદ્રિય, અપર્યાપ્તા અસની તિર્યંચ મનુષ્ય કે અપર્યાપ્તા સની તિર્યંચ કે મનુષ્ય પ્રાગ્ય પચ્ચીશ પ્રકૃતિએને બંધ કરે તે બીજો અલ્પતર બંધ કહેવાય છે. પ્રશ્ન ૨૩૯. નામકર્મમાં બીજો અલ્પતર બંધ ત્રીજી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે? ઉત્તર : નામકર્મમાં બીજો અલ્પતર બંધ ત્રીજી રીતે પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે કઈ મિથ્યાષ્ટિ જીવ પર્યાપ્તા બેઈન્દ્રિય, પર્યાપ્તા તેઈન્દ્રિય, પર્યાપ્તા ચઉરિદ્રિય, પર્યાપ્તા–અસન્ની તિર્યંચ, પર્યાપ્તા સન્ની તિર્યંચ કે પર્યાપ્ત મનુષ્ય પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિઓને બંધ કર્યા પછી પર્યાપ્તા એકેન્દ્રિય, અપર્યાપ્ત બેઈન્દ્રિય, અપર્યાપ્તા તેઈન્દ્રિય, અપર્યાપ્તા ચઉરિન્દ્રિય, અપર્યાપ્તા અસન્ની તિર્યંચ, મનુષ્ય કે અપર્યાપ્તા સની તિર્યંચ મનુષ્ય પ્રાગ્ય પચ્ચીશ પ્રકૃતિઓને બંધ કરે ત્યારે તે બીજે આ૫તર બંધ કહેવાય છે. પ્રશ્ન ૨૪૦. નામકર્મમાં બીજો અલપતર બંધ થી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે?, ઉત્તર : નામકર્મમાં બીજો અલ્પતર બંધ થી રીતે પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે કઈ મિથ્યાષ્ટિ જીવ પર્યાપ્તા બેઈન્દ્રિય, પર્યાપ્તા તેઇન્દ્રિય, પર્યાપ્તા ચઉરિન્દ્રિય, પર્યાપ્તા અસની તિર્ય, પર્યાપ્તા Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૫ સન્ની તિર્યંચ પ્રાગ્ય, ત્રીશ પ્રકૃતિઓને બંધ કર્યા પછી પર્યાપ્ત એકેન્દ્રિય, અપર્યાપ્ત બેઈન્દ્રિય, અપર્યાપ્તા તેઈન્દ્રિય, અપર્યાપ્તા ચઉરિ ન્દ્રિય, અપર્યાપ્તા અસની તિર્યંચ મનુષ્ય કે અપર્યાપ્તા સની તિર્યંચ મનુષ્ય પ્રાગ્ય પશ્ચીશ પ્રકૃતિએને બંધ કરે તે બીજે અલ્પતર બંધ કહેવાય છે. પ્રશ્ન ૨૪૧. નામકર્મમાં ત્રીજે અલ્પતર બંધ કઈ રીતે પ્રાપ્ત થાય છે? ઉત્તર : નામકર્મમાં ત્રીજે અલ્પતર બંધ આ પ્રમાણે જાણ. કેઈ મિથ્યાદષ્ટિ જીવ નરકગતિ પ્રાગ્ય કે દેવગતિ પ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિઓને બંધ કરે પછી પર્યાપ્તા એકેન્દ્રિય પ્રોગ્ય છવ્વીશ પ્રકૃતિએને બંધ કરે તે ત્રીજો અલ્પતર બંધ કહેવાય છે. પ્રશ્ન ૨૪૨. નામકર્મમાં ત્રીજે અલ્પતર બંધ બીજી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે? ઉત્તર : નામકર્મમાં ત્રીજે અલ્પતર બંધ બીજી રીતે પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે કઈ મિથ્યાષ્ટિ જીવ પર્યાપ્ત બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસની તિર્યંચ, સની તિર્યંચ કે મનુષ્ય પ્રાપ્ય ઓગણત્રીસ પ્રકૃતિઓને બંધ કર્યા પછી પ્રર્યા એકેન્દ્રિય પ્રાગ્ય છવ્વીશ પ્રકૃતિને બંધ કરે તે ત્રીજે અલ્પતર બંધ કહેવાય છે. પ્રશ્ન ૨૪૩ નામકર્મમાં ત્રીજો અલ્પતર બંધ ત્રીજી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે? ઉત્તર : નામકર્મમાં ત્રીજે અલ્પતર બંધ ત્રીજી રીતે પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે કેઈ મિથ્યાષ્ટિ જીવ પર્યાપ્ત બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચહરિન્દ્રિય અસન્ની તિર્યંચ કે સની તિર્યંચ પ્રાપ્ય ત્રીશ પ્રકૃતિએને બંધ કર્યા પછી પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાપ્ય છવ્વીશ પ્રકૃતિએને બંધ કરે તે ત્રીજે અલ્પતર બંધ કહેવાય છે. પ્રશ્ન ૨૪૪. નામ કમમાં ચોથે અલ્પતર બંધ કઈ રીતે થાય છે? ઉત્તર : નામ કર્મમાં ચોથે અલ્પતર બંધ આ પ્રમાણે થાય છે ? કેઈ મિથ્યાષ્ટિ જીવ પર્યા. બેઈ, તે, ચઉ, અસની તિર્યંચ, Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રાપ્ત કુરે નામ કર્મ છે, તે અને બંધ કયો સની તિર્યંચ કે મનુષ્ય પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિઓને બંધ કર્યા પછી દેવગતિ પ્રાગ્ય કે નરકગતિ પ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિઓને બંધ કરે તે ચોથે અલ્પતર બંધ ગણાય છે. પ્રશ્ન ૨૪૫. નામ કર્મમાં ચે અલપતર બંધ બીજી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે? ઉત્તર નામ કર્મમાં એથે અલ્પતર બંધ આ પ્રમાણે થાય છે? કેઈ મિથ્યાદષ્ટિ જીવ પર્યા. બેઈ, તે., ચઉ, અસન્ની તિર્યંચ કે સન્ની પંચે. તિર્યંચ, પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિએને બંધ કર્યા પછી દેવગતિ પ્રાગ્ય કે નરકગતિ પ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિઓને બંધ કરે તે ચે અલ્પતર બંધ ગણાય છે. પ્રશ્ન ૨૪૬, નામ કર્મમાં એથે અલ્પતર બંધ ત્રીજી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે ? ઉત્તર : નામ કર્મમાં એથે અલ્પતર બંધ ત્રીજી રીતે આ પ્રમાણે પ્રાપ્ત થાય છેસમ્યક્ત્વ પણામાં રહેલે કેઈ દેવતા-નારકી મનુષ્યગતિ પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિઓને બંધ કરતા કરતા કાળ કરી મનુષ્યપણામાં આવે તે ત્યાં દેવગતિ પ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિને બંધ કરે છે તે ચોથે અલ્પતર બંધ કહેવાય છે. પ્રશ્ન ૨૪૭. નામ કર્મમાં ચોથે અલ્પતર બંધ ચોથી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે? ઉત્તર : નામ કર્મમાં ચે અલપતર બંધ થી રીતે આ પ્રમાણે પ્રાપ્ત થાય છે ? કઈ મનુષ્ય સાતમા ગુણસ્થાનકે આહારક ક્રિક સાથે દેવગતિ પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિએને બંધ કરતા છઠ્ઠા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે દેવગતિ પ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિએને બંધ કરે તે ચે અ૫તર બંધ કહેવાય છે. પ્રશ્ન ૨૪૮. નામ કર્મમાં ચે અલ્પતર બંધ પાંચમી રીતે પ્રાપ્ત થાય છે? ઉત્તરઃ નામ કર્મમાં ચોથે અલ્પતર બંધ પાંચમી રીતે પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે કઈ મિથ્યાષ્ટિ જ નરક આયુષ્યને બંધ Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૨ કમ ગ્ર'થ-પ કર્યાં પછી ક્ષયાપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે તેના કાળમાં જિનનામ કર્મના બંધ કરે તે વખતે નામકર્મની ૨૯ પ્રકૃતિ દેવગતિ પ્રાયેાગ્ય આંધે પછી આયુષ્ય પૂર્ણ થવાના છેલ્લા અંત હતે. મિથ્યાત્વ ગુણુસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે નરકગતિ પ્રાયેાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિએના અધ કરે તે ચેાથા અલ્પતર બંધ કહેવાય છે. પ્રશ્ન ૨૪૯, નામક માં પાંચમા અલ્પતર બંધ કઇ રીતે હાય છે ? ઉત્તર : નામકમ માં પાંચમા અતર બધ આ પ્રમાણે જાણવા કોઇ ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી સાતમા તથા આઠમા ગુણુસ્યાકના છઠ્ઠા ભાગમાં એકત્રીશ પ્રકૃતિના બંધ કર્યાં પછી છઠ્ઠા, પાંચમા કે ચેાથા ગુણસ્થાનકને પામે ત્યાં આહારક દ્વિક વિના ૨૯ (આગણત્રીશ) પ્રકૃતિઓના અધ કરે તે પાંચમે અલ્પતર અધ ગણાય છે. પ્રશ્ન ૨૫૦ નામક માં પાંચમે અલ્પતર અંધ બીજી રીતે પ્રાપ્ત થાય છે ? કઇ રીતે? ઉત્તર : નામ માં પાંચમા અશ્પતર અંધ બીજી રીતે આ પ્રમાણે પ્રાપ્ત થાય કોઈ મનુષ્ય સાતમા ગુણસ્થાનકે આહારક દ્વિક સહિત દેવગતિ પ્રાયેાગ્ય ત્રીશ પ્રકૃતિઓનેા બંધ કરી કાળ કરી વૈમાનિક દેવમાં ઉત્પન્ન થાય ત્યાં ઉત્પન્ન થતાની સાથે જ મનુષ્યગતિ પ્રાયેાગ્ય એગણત્રીશ પ્રકૃતિના બંધ કરે તે પાંચમા અશ્પતર અ`ધ કહેવાય છે. પ્રશ્ન ૨૫૧. નામકમ'માં પાંચમા અલ્પતર બંધ ત્રીજી રીતે પ્રાપ્ત થાય છે ? કઈ રીતે ? ઉત્તર : નામક માં પાંચમા અલ્પતર ખંધ ત્રીજી રીતે પ્રાપ્ત થાય તે આ પ્રમાણે કાઇ સમ્યગ્દષ્ટિ દેવતા તથા નારકીના જીવેા જિનનામ ક્રમ સહિત મનુષ્યગતિ પ્રાÀાગ્ય ત્રીશ પ્રકૃતિને બધ કર્યાં પછી મરણ પામી મનુષ્યપણાને પામે ત્યારે ત્યાં જિનનામકર્મ સહિત દેવગતિ પ્રાયેાગ્ય ઓગણત્રીસ પ્રકૃતિઓના અધ કરે છે તે પાંચમા અલ્પતા મધ કહેવાય. પ્રશ્ન પર. નામકમમાં પાંચમા અલ્પતર મધ ચેાથી રીતે પ્રાપ્ત થાય છે ? કઈ રીતે ? Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૬૩ ઉત્તર : નામકર્મમાં પાંચમા અલ્પતર બંધ ચેાથી રીતે પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે : કોઈ મિથ્યાર્દષ્ટિ જીવ પર્યાપ્તા, એઇન્દ્રિય, તૈઇન્દ્રિય, ચઉરિન્દ્રિ, અસન્ની તિયાઁચ તથા સની તિયચ પ્રાયેાગ્ય ઉદ્યોત સહિત ત્રીશ પ્રકૃતિના બંધ કર્યાં પછી પર્યાપ્તા એઇન્દ્રિય, તૈઇન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, અસની તિર્યંચ કે સન્ની તિખેંચ કે મનુષ્ય પ્રાયેાગ્ય ઓગણત્રીસ પ્રકૃતિના બંધ કરે ત્યારે તે પાંચમા અશ્પતર બંધ કહેવાય. પ્રશ્ન ૨૫૩. નામકર્મીમાં છઠ્ઠો અલ્પતર બંધ કઈ રીતે હ્રાય છે ? ઉત્તર : નામકમ'માં છઠ્ઠો અલ્પતર બધ આ પ્રમાણે જાણવા કોઈ મનુષ્ય સાતમા કે આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધીમાં રહેલે દેવગતિ પ્રાયેાગ્ય એકત્રીશ પ્રકૃતિઓનેા બંધ કરતા કરતા કાળ કરી વૈમાનિક દેવલેાકમાં ઉત્પન્ન થાય ત્યાં જિનનામ કર્મી સહિત મનુષ્યગતિ પ્રાયોગ્ય ત્રીશ પ્રકૃતિને અધ કરે તે છઠ્ઠો અલ્પતર બંધ કહેવાય છે. પ્રશ્ન ૨૫૪, નામક્રમ માં સાતમા અપતર અધ કઈ રીતે હાય છે ? ઉત્તર : નામ કર્મમાં સાતમે અલ્પતર બધ આ પ્રમાણે જાણવા : ક્રાઈ મનુષ્ય સાતમા ગુણુસ્થાનકાદિએ દેવગતિ પ્રાયેાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિના બધ કરી આઠમા ગુણુસ્થાનકના સાતમા ભાગને પ્રાપ્ત કરે ત્યારે નામ કર્મની એક પ્રકૃતિ અપ્રાયેગ્ય રૂપે બાંધે તે સાતમે અલ્પતર બંધ કહેવાય છે. : પ્રશ્ન ૫૫. સાતમે અલ્પતર બંધ બીજી રીતે હાય છે ? કઈ રીતે ? ઉત્તર : સાતમા અપતર મ"ધ બીજી રીતે આ પ્રમાણે જાણવા : કોઈ મનુષ્ય જિનનામ કર્મ સહિત દેવગતિ પ્રાયેાગ્ય ગણત્રીશ પ્રકૃતિના બંધ કરતા કરતા વિશુદ્ધ પરિણામે આઠમા ગુણુસ્થાનના સાતમા લાગે નામ કર્મની એક પ્રકૃતિને બંધ કરે તે સાતમા અશ્પતર મધ કહેવાય છે. પ્રશ્ન ૨૫૬, સાતમા અશ્પતર ખધ ત્રીજી રીતે હાય છે ? કઈ રીતે ? ઉત્તર : સાતમા અલ્પતર બંધ ત્રીજી રીતે આ પ્રમાણે જાણવા : Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ વાય છે. કર્મગ્રંથ-૫ કઈ મનુષ્ય સાતમા ગુણસ્થાનકે આહારક દ્રિક સહિત દેવગતિ પ્રોગ્ય ત્રીશ પ્રકૃતિએને બંધ કર્યા પછી કમસર આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગને પ્રાપ્ત કરે અને ત્યાં એક પ્રકૃતિને બંધ કરે તે સાતમે અલ્પતર બંધ કહેવાય છે. પ્રશ્ન ૨૫૭. સાતમે અલપતર બંધ થી રીતે હેય છે? કઈ રીતે ? ઉત્તર : સાતમે અલ્પતર બંધ ચોથી રીતે આ પ્રમાણે હેય છે : કેઈ મનુષ્ય સાતમા ગુણસ્થાનકાદિમાં દેવગતિ પ્રાગ્ય એકત્રીશ પ્રકૃતિએને બંધ કરતા કરતા આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગને પ્રાપ્ત કરે ત્યાં નામકર્મની એક પ્રકૃતિને બંધ કરે છે તે સાતમે અલ્પતર બંધ કહેવાય છે. - “અવસ્થિત બંધ સ્થાનેનું વર્ણન” : પ્રશ્ન ૨૫૮. નામ કર્મમાં પહેલે અવસ્થિત બંધ કઈ રીતે હોય છે? ઉત્તર નામ કર્મમાં પહેલે અવસ્થિત બંધ આ પ્રમાણે જાણ કેઈ મિથ્યાદષ્ટિ જીવ અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાગ્ય ત્રેવીશ પ્રકૃતિના બંધની શરૂઆત કર્યા પછી જઘન્યથી એક અંતમુહૂર્ત સુધી બાંધ્યા કરે તે પહેલે અવસ્થિત બંધ કહેવાય છે. - પ્રશ્ન ૨૫૯ નામકર્મમાં બીજો અવસ્થિત બંધ કઈ રીતે હોય છે? ઉત્તર : નામકર્મમાં બીજો અવસ્થિત બંધ આ પ્રમાણે હોય. કઈ મિથ્યાષ્ટિ જીવ પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાગ્ય કે અપર્યાપ્ત બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિદ્રિય અસન્ની તિર્યંચ કે મનુષ્ય તથા સન્ની તિર્યંચ મનુષ્ય પ્રાગ્ય પચ્ચીશ પ્રકૃતિએને બંધ શરૂ કર્યા પછી જઘન્યથી એક અંતર્મુહૂર્ત સુધી બંધાય તે બીજો અવસ્થિત બંધ કહેવાય છે. પ્રશ્ન ૨૬૦૦ નામકર્મમાં ત્રીજો અવસ્થિત બંધ કઈ રીતે હેય છે? ઉત્તર : નામકર્મમાં ત્રીજો અવસ્થિત બંધ આ પ્રમાણે જાણ. કેઈ મિથ્યાષ્ટિ છવ પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાગ્ય છવીશ પ્રકૃતિએને બંધ જઘન્યથી એક સમયથી ઉપર એક અંતમુહૂર્ત કે તેથી વધારે કાળ સુધી કરે તે ત્રીજે અવસ્થિત બંધ કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૬૫ પ્રશ્ન ૨૬૧, નામકર્મમાં ચેાથા અવસ્થિત બંધ કઈ રીતે હાય છે? તે કેટલા કાળ સુધી હાય છે? ઉત્તર : નામકમ માં ચેાથેા અવસ્થિત ખ'ધ આ પ્રમાણે જાણવા. કોઈ મિથ્યાર્દષ્ટિ જીવ નરકગતિ પ્રાયેાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિને અંધ શરૂ કર્યા પછી જઘન્યથી એક અ ંતર્મુહૂત સુધી કર્યાં કરે તે ચેાથે અવસ્થિત બંધ કહેવાય છે. પ્રશ્ન૨૬૨ ચેાથે અવસ્થિત અંધ બીજી રીતે ગુણસ્થાનકની અપેક્ષાએ કેટલા કાળ સુધી હાય છે? કઈ રીતે ? ઉત્તર : કોઈ મનુષ્ય કે તિય ઇંચ ત્રીજા અને ચેાથા ગુણસ્થાનકે દેવગતિ પ્રાયેાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિના ખંધ શરૂ કરે તે પછી જધન્યથી એક અંતર્મુહૂત સુધી અને ઉત્કૃષ્ટથી દેશેાન પૂર્વ ક્રોડ વસ અથવા ત્રણ પલ્યાપમ સુધી કર્યાં કરે તે ચેાથેા અવસ્થિત બંધ કહેવાય છે. પ્રશ્ન ૨૬૩. પાંચમા અવસ્થિત બંધ કઈ રીતે ડાય છે ? ઉત્તર : પાંચમે અવસ્થિત અંધ આ પ્રમાણે જાણવા. કોઈ મિથ્યાર્દષ્ટિ જીવ પર્યામા એઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, સન્ની તિર્યંચ, સન્ની તિર્યંચ તથા મનુષ્ય પ્રાયેાગ્ય ગણત્રીશ પ્રકૃતિએને અંધ શરૂ કરે તેના બીજા સમયથી જઘન્યથી એક અંતર્મુહૂત સુધી ખાંધ્યા કરે તે પાંચમા અવસ્થિત મધ ગણાય છે. પ્રશ્ન ૨૬૪. ગુણસ્થાનકની અપેક્ષાએ પાંચમા અવસ્થિત મધ બીજી રીતે હાય છે ? કેટલા કાળ સુધીના હાય છે ? ઉત્તર : ગુરુસ્થાનકની અપેક્ષાએ પાંચમે અવસ્થિત મધ બીજી રીતે થાય છે તે આ પ્રમાણે : કોઈ સમ્યગ્દષ્ટિ દેવતા તથા નારકીના જીવા મનુષ્યગતિ પ્રાયેાગ્ય આગણત્રીશ પ્રકૃતિના ખધ શરૂ કરે તે જઘન્યથી એક અંતમુહૂત અને ઉત્કૃષ્ટથી તેત્રીશ સાગરોપમ સુધી (એક સમય ન્યુન) ખાંધે તે પાંચમે અવસ્થિત બંધ કહેવાય છે? Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-પ પ્રશ્ન ૨૬૫. જિનનામ કર્મ સહિત દેવગતિ પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિએને કાળ કેટલું હોય છે? ઉત્તર : જિનનામ કર્મ સહિત દેવગતિ પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિઓને બંધકાળ જઘન્યથી એક અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશના પૂર્વ ક્રોડ વરસ સુધી હોય છે. પ્રશ્ન ૨૬૬. છઠ્ઠો અવસ્થિત બંધ કઈ રીતે હોય છે? ઉત્તર : છો અવસ્થિત બંધ આ પ્રમાણે છે : કઈ મિથ્યાષ્ટિ છે પર્યાપ્તા, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિદ્રિય, અસન્ની તિર્યંચ કે સન્ની તિર્યંચ પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિઓને બંધ શરૂ કરે તેના બીજા સમયથી જઘન્ય એક અંતમું ડૂત સુધી બાંધ્યા કરે તે છઠ્ઠો અવસ્થિત બંધ ગણાય છે. પ્રશ્ન ૨૬૭. છ અવસ્થિત બંધ બીજી રીતે હોય છે? તેને કાળ કેટલું હોય છે? ઉત્તર : છઠ્ઠો અવસ્થિત બંધ ગુણસ્થાનકની અપેક્ષાએ બીજી રીતે હોય છે તે આ પ્રમાણે કઈ સમ્યગ્દષ્ટિ દેવતા તથા નારકી જિનનામ કર્મ સહિત મનુષ્યગતિ પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિએને બંધ કરે તે છઠ્ઠો અવસ્થિત બંધ ગણાય છે. તેને કાળ નારકીની અપેક્ષાએ જઘન્યથી ૮૪૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટથી ત્રણ સાગરોપમ પલ્યોપમને અસંખ્યાતમે ભાગ અધિક હોય નારકીની અપેક્ષાએ અને દેવની અપેક્ષાએ એક સમય ન્યૂન ૩૩ સાગરેપમ હોય છે. પ્રશ્ન ૨૬૮. સાતમ અવસ્થિત બંધ કઈ રીતે હોય છે? ઉત્તર : સાતમે અવસ્થિત બંધ આ પ્રમાણે હોય છે. નામકર્મની એકત્રીશ પ્રકૃતિઓને બંધ શરૂ થયા પછી બીજા સમયથી એક અંતમુહૂર્ત સુધી બંધાય તે સાતમે અવસ્થિત બંધ કહેવાય છે. પ્રશ્ન ૨૬૯. આઠમે અવસ્થિત બંધ કઈ રીતે હોય છે? ઉત્તર : આઠમે અવસ્થિત બંધ આ પ્રમાણે જાણ : એક પ્રકૃતિને જે નામકર્મને બંધ છે તે શરૂ થયા પછીના સમયથી એક અંતર્મુહૂર્ત સુધી બંધાય તે આઠમે અવસ્થિત બંધ કહેવાય છે, Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ અવક્તવ્ય બંધસ્થાનનું વર્ણન – પ્રશ્ન ૨૭૦ નામકર્મમાં પહેલો અવક્તવ્ય બંધ કઈ રીતે હોય છે? ઉત્તર : પહેલે અવક્તવ્ય બંધ આ પ્રમાણે જાણ : કેઈ ઉપશમશ્રેણું પ્રાપ્ત કરી અગ્યારમા ગુણસ્થાનકે નામકર્મને સર્વથા અબંધક થઈ પતિત પરિણામી થઈ દશમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે તેના પહેલા સમયે નામકર્મની એક પ્રકૃતિને બાંધવાની શરૂઆત કરે તે પહેલે અવક્તવ્ય બંધ ગણાય છે. પ્રશ્ન ૨૭૧, બીજો અવક્તવ્ય બંધ કઈ રીતે હોય છે? ઉત્તર : બીજો અવક્તવ્ય બંધ આ પ્રમાણે હોય છે કે ઈ મનુષ્ય ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી અગ્યારમા ગુણસ્થાનકે નામકર્મને સર્વથા અબંધક થઈ કાળ કરી વૈમાનિક દેવલેકમાં ઉત્પન્ન થાય ત્યાં જિનનામ કર્મ રહિત મનુષ્યગતિ પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિઓને બંધ શરૂ કરે તે બીજે અવકતવ્ય બંધ ગણાય છે. આ પ્રશ્ન ૨૭, ત્રીજો અવક્તવ્ય બંધ કઈ રીતે હોય છે? ઉત્તર : ત્રીજે અવક્તવ્ય બંધ આ પ્રમાણે હેય છે: કઈ ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી અગ્યારમા ગુણસ્થાનકે દેવલેકમાં ઉત્પન્ન થાય ત્યાં જિનનામ કર્મ સહિત મનુષ્યગતિ પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિઓને બંધ શરૂ કરે તે સમયે ત્રીજો અવક્તવ્યબંધ કહેવાય છે. પ્રશ્ન ૨૭૩. નામકર્મમાં ભૂયસ્કારાદિ બંધસ્થાને કુલ કેટલા હોય છે? ઉત્તર: નામકર્મમાં ભૂયસ્કારાદિ બંધસ્થાને આ પ્રમાણે હોય છે? ભૂયસ્કાર બંધ-૬ + અલ્પતર બંધ-૭ + અવસ્થિત બંધ-૮ + અવક્તવ્ય બંધ-૩ = ૨૪ હોય છે. પ્રશ્ન ૨૭૪. આઠેય કર્મના થઈને ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા થાય છે? ઉત્તર : આઠેય કર્મના થઈને ભૂયસ્કારાદિ બંધસ્થાને ૭૧ થાય છે તે આ પ્રમાણે જ્ઞાનાવરણીય-૨, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ કમગ્રંથ-૫ મેહનીય-૨, આયુષ્ય-૨, નામ-૨૪, ગોત્ર-૨, અંતરાય-૨ = ૭૧ થાય છે. ચૌદ ગુણસ્થાનકને વિષે આઠેય કર્મના બંધસ્થાનનું વર્ણન :પ્રશ્ન ૨૭૫. એથે આઠે કર્મના બંધસ્થાને કેટલા હોય છે? કયા? ઉત્તર : આઘે આઠેય કર્મના બંધસ્થાને ૨૬ હોય છે તે આ પ્રમાણે : જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણીય-૩ (૯-૬-૪), વેદનીય-૧, મેહનીય–૧૦ (૨૨-૧૧-૧૭-૧૭--પ-૪-૩-૨-૧), આયુષ્ય-૧, નામ-૮ (૨૩–૨પ-૨૬-૨૮-૨૯-૩૦-૩૧-૧), ગેત્ર-૧, અંતરાય-૧ = ૨૬. પ્રશ્ન ૨૭૬. પહેલા ગુણસ્થાનકે આઠેય કર્મના બંધ સ્થાને કેટલા હોય છે? ક્યા? ઉત્તર પહેલા ગુણસ્થાનકે આઠેય કર્મના ૧૩ બંધસ્થાને હોય છે તે આ પ્રમાણે જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણીય-૧ (૯) વેદનીય-૧, મેહનીય–૧ (૨૨), આયુષ્ય-૧, નામ-૬ (૨૩-૨૫-૨૬-૨૮-૨૯-૩૦), નેત્ર-૧, અંતરાય-૧ = ૧૩. પ્રશ્ન ૨૭૭, બીજા ગુણસ્થાનકે આઠેય કર્મના બંધ સ્થાને કેટલા હોય છે ? ક્યા? ઉત્તર : બીજા ગુણસ્થાનકે આઠેય કર્મના ૧૦ બંધસ્થાને હોય છે તે આ પ્રમાણે : જ્ઞાનાવરણય-૧ પાંચ પ્રકૃતિનું, આયુષ્ય-૧ એક પ્રકૃતિનું, દર્શનાવરણીય-૧ નવ પ્રકૃતિનું, વેદનીય-૧ એક પ્રકૃતિનું, મેહનીય-૧ એકવીશ પ્રકૃતિનું, નેત્ર-૧ એકપ્રકૃતિનું, અંતરાય-૧ પાંચ પ્રકૃતિનું, નામ-૩ (૨૮-૨૯-૩૦) = ૧૦. પ્રશ્ન ૨૭૮, ત્રીજા ગુથસ્થાનકે આઠેય કર્મના બંધસ્થાને કેટલા હોય છે? ક્યા? ઉત્તર ત્રીજા ગુણસ્થાનકે આઠેય કર્મના ૮ બંધસ્થાને હોય છે તે આ પ્રમાણે : જ્ઞાનાવરણય-૧, દર્શનાવરણય-૧ છ પ્રકૃતિનું, Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ વેદનીય–૧, મેાહનીય−૧ સત્તર પ્રકૃતિનું, નામ-૨ (૨૮-૨૯), ગોત્ર-૧, અંતરાય−૧ = ૮. પ્રશ્ન ૧૯૭૯ ચેાથા ગુણસ્થાનકે આઠેય કર્મના કેટલા કેટલા અધસ્થાના હાય છે ? કયા ? ઉત્તર : ચેાથા ગુણસ્થાનકે આઠેય કના ૧૦ બંધસ્થાને હોય છે તે આ પ્રમાણે : જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણીય-૧, વેદનીય-૧, મેહનીય-૧ (૧૭), આયુષ્ય-૧, નામ-૩ (૨૮-૨૯-૩૦), ગોત્ર-૧, અતરાય-૧ = ૧૦, પ્રશ્ન ૨૮૦, પાંચમા ગુણસ્થાનકે આઠેય કર્મના અધસ્થાના કેટલા હાય છે? કયા? ઉત્તર : પાંચમા ગુણસ્થાનકે આઠેય કર્મના અધસ્થાના હું હાય છે તે આ પ્રમાણે : જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણીય-૧, વેદનીય-૧, માહનીય–૧ ( ૧૭ ), આયુષ્ય-૧, નામ-૨ ( ૨૮–૨૯), ગેાત્ર-૧, અંતરાય−૧ = ૯ પ્રશ્ન ૨૮૧. છઠ્ઠા ગુણસ્થાનકે આઠેય કર્મના બધસ્થાના કેટલા કેટલા હાય છે ? કયા ? ઉત્તર : છઠ્ઠા ગુણસ્થાનકે આઠેય કર્મના બધસ્થાના ૯ હૈાય છે તે આ પ્રમાણે : જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણીય-૧, વેદનીય-૧, માહનીય-૧ ( ૯ ), આયુષ્ય-૧, નામ-૨ (૨૮-૨૯), ગોત્ર-૧, અંતરાય−૧ = ૯. પ્રશ્ન ૨૮૨. સાતમા ગુણસ્થાનકે આઠેય કર્મ ના બધસ્થાના કેટલા કેટલા હાય છે? કયા ? ઉત્તર સાતમા ગુણસ્થાનકે આઠેય કર્મીના અધસ્થાના ૧૧/૧૦ હાય છે તે આ પ્રમાણે ઃ જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણીય-1, વેદનીય-૧ મેાહનીય–૧, આયુષ્ય-૧ હોય અથવા નહિ, નામ-૪ (૨૮-૨૯-૩૦૩૧), ગાત્ર-૧, અંતરાય-૧ = ૧૧/૧૦. પ્રશ્ન ૨૮૩. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે આઠેય કર્મના અધસ્થાના કેટલા કેટલા હાય છે ? કયા ? Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ કમ ગ્રંથ-૫ ઉત્તર : આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે આઠેય કમના ૯ અધસ્થાના હોય છે તે આ પ્રમાણે : જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણીય-૧ (૬ પ્રકૃતિનું), વેદનીય-૧, મેાહનીય-૧, નામ-૪ (૨૮-૨૯-૩૦-૩૧), ગેત્ર-૧ = ૯. પ્રશ્ન ૨૮૪. આઠમા ગુણસ્થાનકના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી આઠેય કર્મના અધસ્થાના કેટલા કેટલા હાય છે ? કયા ? ઉત્તર : આઠમા ગુણસ્થાનકના ખીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી માઠેય કર્મના ૧૦ અધસ્થાના હૈાય છે તે આ પ્રમાણે ઃ જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણીય—૧ (ચાર પ્રકૃતિનું), વેદનીય-૧, માહનીય-૧, આયુષ્ય-૦, નામ-૪ (૨૮-૨૯-૩૦-૩૧), ગાત્ર-૧, અંતરાય−૧ = ૧૦. પ્રશ્ન ૩૮૫. આમ ગુણસ્થાનકના સાતમા ભાગે આઠેય કર્મના 'ધસ્થાના કેટલા કેટલા હાય છે? કયા ? ઉત્તર : આઠમા ગુણુસ્થાનકના સાતમા ભાગે આઠેય કર્મના ૭ ખ ધસ્યાના હૈાય છે તે આ પ્રમાણે : જ્ઞાનાવરણીય-૧, દેશનાવરણીય—૧, વેદનીય–૧, મેહનીય–૧, આયુષ્ય-૦, નામ-૧ (એક પ્રકૃતિનું), ગાત્ર−૧, અંતરાય–૧ = ૭. પ્રશ્ન ૨૮૬. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે આઠેય કના અધસ્થાના કેટલા હાય છે? કયા ? ઉત્તર : નવમા ગુણુસ્થાનકના પહેલા ભાગે આઠેય કર્મ ના છ અધસ્થાના હોય છે. જ્ઞાનાવરણીય-૧, દનાવરણીય-૧, વેદનીય-૧, મેહનીય-૧ (પાંચ પ્રકૃતિનું), આયુષ્ય-॰, નામ-૧, ગોત્ર-૧, અંતરાય૧ = ૭. પ્રશ્ન ૨૮૭. નવમા ગુણસ્થાનકના ખીજા ભાગે આઠે ય કના અધરથાના કેટલા હાય છે? કયા ? ઉત્તર : નવમા ગુણુસ્થાનકના બીજા ભાગે આઠેયકના છ અધસ્થાના હોય છે. જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણીય-૧, વેદનીય-૧, માહનીય—૧ (ચાર પ્રકૃતિનું), મતરાય–૧ = ૭. આયુષ્ય-૦, નામ-૧, ગેાત્ર-૧, Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ૨૮૮ નવમાં ગુણસ્થાનકના ત્રીજા ભાગે આઠે ચકના અધસ્થાના કેટલા હાય છે? કયા ? ઉત્તર : નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગે આઠેયકના છ અધસ્થાના હોય છે. જ્ઞાનાવરણીય-૧, દનાવરણીય-૧, વેદનીય−૧, મેહનીય-૧ (ત્રણ પ્રકૃતિનું), આયુષ્ય-૦, નામ-૧, ગોત્ર-૧, અંતરાય–૧ = ૭. ૭૧ પ્રશ્ન ૨૮૯, નવમા ગુણસ્થાનકના ચાથા ભાગે આઠે ય કના અધસ્થાના કેટલા હાય છે? ક્યા ? ઉત્તર : નવમા ગુણસ્થાનકના ચાથા ભાગે આઠે યુકના ૭ અધસ્થાના હોય છે. જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણીય-૧, વેદનીય–૧, મેહનીય−૧ (બે પ્રકૃતિનું), આયુષ્ય॰, નામ-૧, ગાત્ર-૧, અતરાય−૧ = ૭. પ્રશ્ન ૨૯૦. નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે આઠે ય કર્મના બધસ્થાના કેટલા હાય છે? કયા? ઉત્તર : નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે આઠે ય કર્મના ૭ અધસ્થાના હાય છે. જ્ઞાનાવરણીય-૧, દેશનાવરણીય-૧, વેઢનીય-૧, મહુનીય-૧ (એક પ્રકૃતિનું), આયુષ્ય-૦, નામ-૧, ગાત્ર-૧, અતરાય-૧ = ૭. પ્રશ્ન ૨૯૧, દેશમાં ગુણસ્થાનકે આઠે ય કમના બધસ્થાના કેટલા હ્રાય છે? કયા ? ઉત્તર : દશમા ગુણસ્થાનકે આઠેયકના અધસ્થાના છ હોય છે. જ્ઞાનાવરણીય-૧, દનાવરણીય-૧, વેદનીય−૧, મેાહનીય–૦, આયુષ્ય-૦, નામ-૧, ગોત્ર-૧, અંતરાય-૧ = ૬. પ્રશ્ન ૨૯૨. અગ્યાર-બાર-તેર ગુરુસ્થાનકને વિષે કેટલા બધ સ્થાને! હાય છે? કયા ? ઉત્તર : અગ્યાર-બાર-તેર ગુણસ્થાનકને વિષે એક વેદનીય કર્મ નું એક જ મધસ્થાન હેાય છે, Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ હેર કમ ગ્ર'થ-પ ચૌદ ગુણસ્થાનકાને વિષે ભૂયકારાદિ અધસ્થાનાનું વર્ણન :પ્રશ્ન ૨૯૭. આઘે આઠેય કના ભૂયસ્કારાદિ અધસ્થાના કેટલા હાય છે? કયા? ઉત્તર : આઘે આઠે ય કર્મના ભૂયસ્કારાદિ અંધસ્થાના ૭૧ હાય છે. જ્ઞાનાવરણીય-૨,દર્શનાવરણીય-૯, વેદનીય−૧, માહનીય–૨૯, આયુષ્ય ૨, નામ-૨૪, ગેાત્ર-૨, અંતરાય—૨ = ૭૧. પ્રશ્ન ૨૯૪. પહેલા ગુણસ્થાનકે આઠે ય કર્મ ના ભૂયસ્કારાદિ અધસ્થાના કેટલા હાય છે? કયા? ઉત્તર : પહેલા ગુણસ્થાનકે આઠે ય કર્મના ભૂયસ્કારાદિ બંધ સ્થાના ૨૬ હોય છે. જ્ઞાનાવરણીય-૧ : અવસ્થિત, વેદનીય−૧ : અવસ્થિત, દનાવરણીય–૨ : અવસ્થિત, ભૂયસ્કાર. મેહનીય–૨ : અવસ્થિત, ભૂયસ્કાર. ગોત્ર-૧ : અવસ્થિત. આયુષ્ય-૨ : અવસ્થિત, અવકતવ્ય. અંતરાય-૧ : અવસ્થિત. નામ–૧૬ : પાંચ ભૂયસ્કાર, પાંચ અલ્પતર, ૬ અવસ્થિત = ૨૬ થાય છે. પ્રશ્ન ૨૯૫. બીજા ગુણસ્થાનકે આઠે ય કર્મના ભૂયસ્કારાદિ બધસ્થાના કેટલા હાય છે? કયા ? : ઉત્તર : બીજા ગુણસ્થાનકે આઠે ય કર્મના ભૂયસ્કારાદિ અ`ધસ્થાના ૧૭ હોય છે. જ્ઞાનાવરણીય-૧ : અવસ્થિત. વેદનીય-૧ : અવસ્થિત, દર્શનાવરણીય-૨ : અવસ્થિત, ભૂયસ્કાર. ગોત્ર-૧ : અવસ્થિત મેહનીય-૨ : અવસ્થિત, ભૂયસ્કાર. અંતરાય−૧ : અવસ્થિત. નામ-૭ : એ અશ્પતર, ૨- ભૂયસ્કાર, ત્રણ અવસ્થિત બંધ. આયુષ્ય-૨ : અવક્તવ્ય, અવસ્થિત=૧૭. પ્રશ્ન ૨૯૬. ત્રીજા ગુણસ્થાનકે આઠે ય કર્મના ભૂયસ્કારાદિ બધથાના કેટલા હોય છે? કયા? ઉત્તર : ત્રીજા ગુણસ્થાનકે આઠે ય કર્મના ભૂયસ્કારાદિ બધસ્થાને ૧૦ હાય છે. તે આ પ્રમાણે જ્ઞાનાવરણીય-૧ : અવસ્થિત. વેદનીય−૧ : અવસ્થિત દુ નાવરણીય-૨ : અવસ્થિત, અશ્પતર. મહુનીય–૨ : અપતર, અવસ્થિત. ગોત્ર-૧ : અવસ્થિત, અતરાય-૧ : અવસ્થિત. નામ-૨, અવસ્થિત-૨ = ૧૦. આયુષ્ય-૩. Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૭૩ પ્રશ્ન ર૯૭. ચેથા ગુણસ્થાનકે આઠેય કર્મના ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા કેટલા હોય છે? કયા? ઉત્તર: ચોથા ગુણસ્થાનકે આઠેય કમના ભૂયસ્કારાદિ બંધસ્થાને ૨૫ હોય છે. જ્ઞાનાવરણીય-૨ : અવક્તવ્ય, અવસ્થિત. દર્શનવરણીય-૩ઃ અલ્પતર, અવક્તવ્ય, અવસ્થિત. વેદનીય-૧: અવસ્થિત.ગેત્ર ૨ઃ અવક્તવ્ય, અવસ્થિત. મેહનીય-૪: ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય. આયુષ્ય–૨: અવક્તવ્ય, અવસ્થિત. અંતરાય–૨: અવક્તવ્ય, અવસ્થિત. નામ-૯ઃ ૨-ભૂયકાર, ર–અલ્પતર, ૩-અવસ્થિત અને ૨ અવક્તવ્ય બંધ = ૨૫. પ્રશ્ન ૨૯૮. પાંચમ ગુણસ્થાનકે ભૂથસ્કારાદિ બંધસ્થાને કેટલા કેટલા હોય છે? કયા ? ઉત્તર : પાંચમા ગુણસ્થાનકે ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૪ હેય છેઃ જ્ઞાનાવરણીય-૧ : અવસ્થિત. દર્શનાવરણય-૨: અલ્પતર, અવસ્થિત. વેદનીય-૧ : અવસ્થિત. મેહનીય-૩ : અલ્પતર, ભૂયસ્કાર, અવસ્થિત. આયુષ્ય–૨: અવસ્થિત, અવક્તવ્ય. શેત્ર-૧ઃ અવસ્થિત. અંતરાય-૧ઃ અવસ્થિત. નામ-૩ : ભૂયસ્કાર-૧, અવસ્થિત-૨ = ૧૪. પ્રશ્ન ૨૯, છઠ્ઠા ગુણસ્થાનકે ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા કેટલા હોય છે? ક્યા? ઉત્તર : છઠ્ઠા ગુણસ્થાનકે ભૂયસકારાદિ બંધસ્થાન ૧૩ હોય છે ? જ્ઞાનાવરણીય-૧ : અવસ્થિત. દર્શનાવરણય-૨ : અવસ્થિત, અલપતર. વેદનીય-૧: અવસ્થિત. મેહનીય-૨ : અવસ્થિત, અલ્પતર, આયુષ્ય–૨: અવક્તવ્ય, અવસ્થિત. નામ-૩ : ભૂયસ્કાર-૧, અવસ્થિત-૨. ગોત્ર–૧ઃ અવસ્થિત. અંતરાય-૧ : અવસ્થિત = ૧૩. પ્રશ્ન ૩૦૦. સાતમ ગુણસ્થાનકે ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા કેટલા હોય છે ? ક્યા? ઉત્તર : સાતમ ગુણસ્થાનકે ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૬ હોય છે? જ્ઞાનાવરણી–૧ : અવસ્થિત, દર્શનાવરણય-૨ : અલપતર, અવસ્થિત. વેદનીય-૧ : અવસ્થિત. મેહનીય-૨ : અલ્પતર, અવસ્થિત. (અલ્પતર Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૫ બંધ પહેલાથી સાતમે આવે તે અપેક્ષાએ). આયુષ્ય-૧ : અવસ્થિત. નામ-૭ : ૩–ભૂયસ્કાર, ૪-અવસ્થિત. ગોત્ર-૧ : અવસ્થિત. અંતરાય–૧ : અવસ્થિત = ૧૬. પ્રશ્ન ૩૦૧, આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે ભૂયકારાદિ બંધસ્થાનકે કેટલા હોય છે ? ક્યા? ઉત્તર : આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૪ હેાય છે. જ્ઞાનાવરણીય–૧ : અવસ્થિત. દર્શનાવરણય-૨ : ભૂયસ્કાર, અવસ્થિત. વેદનીય–૧: અવસ્થિત. મોહનીય-૧ઃ અવસ્થિત. આયુષ્ય-૦. નામ-૭ઃ ભૂયસ્કાર ૩, અવસ્થિત ૪. ગોત્ર-૧ઃ અવસ્થિત. અંતરાય-૧ : અવસ્થિત = ૧૪. પ્રશ્ન ૩૦૨. આઠમા ગુણસ્થાનકના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા હેય છે? કયા? ઉત્તર : આઠમા ગુણસ્થાનકના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી બંધસ્થાને ૧૪ હેય છે. જ્ઞાનાવરણય–૧ : અવસ્થિત દર્શનાવરણેય –૨: અ૯૫તર, અવસ્થિત. આયુ-૧, નામ-૭: ભૂયસ્કાર ૭, અવસ્થિત ૪. ગોત્ર-૧ : અવસ્થિત. અંતરાય–૧ : અવસ્થિત. = ૧૪. પ્રશ્ન ૩૦૩ આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા હોય છે? ક્યા ? ઉત્તર : આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે ભૂયસ્કારાદિ બંધસ્થાને ૯ હોય છે. જ્ઞાનાવરણય-૧ : અવસ્થિત. દર્શનાવરણીય–૧ : અવસ્થિત. વેદનીય–૧ : અવસ્થિત. મેહનીય-૨ : ભૂયસ્કાર, અવસ્થિત. આયુષ્ય-૦. નામ–૨ : અલ્પતર, અવસ્થિત. ગોત્ર-૧ : અવસ્થિત. અંતરાય-૧ : અવસ્થિત = ૯. પ્રશ્ન ૩૦. નવમાં ગુણસ્થાનકના પહેલા ભાગે ભૂયકારાદિ બંધસ્થાને કેટલા હોય છે? ક્યા? ઉત્તર : નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે ભૂયસ્કારાદિ બધાને ૯ હેય છે. જ્ઞાનાવરણીય-૧: અવસ્થિત દર્શનાવરીય–૧ : અવસ્થિત, વેદનીય–૧ : અવસ્થિત. મેહનીય-૩ઃ ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત. Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૭૫ આયુષ્ય-૦, નામ-૧ : અવસ્થિત. શેત્ર-૧: અવસ્થિત. અંતરાય–૧ : અવસ્થિત = ૯ પ્રશ્ન ૩૦૫. નવમા ગુણસ્થાનકના બીજા ભાગે ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા હોય છે? કયા? ઉત્તર : નવમા ગુણસ્થાનકના બીજા ભાગે ભૂયસ્કારાદિ બંધસ્થાને ૯ હેાય છે. જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણય-૧, વેદનીય-૧, મેહનીય-૩, આયુષ્ય-૦, નામ-૧, ગોત્ર-૧, અંતરાય–૧ = ૯. પ્રશ્ન ૩૦૬. નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગે ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા હોય છે? કયા ? ઉત્તર : નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગે ભૂયસ્કારાદિ બંધસ્થાને ૯ હોય છે જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણીય-૧, વેદનીય–૧, મેહનીય-૩, આયુષ્ય-, નામ-૧, ગોત્ર-૧, અંતરાય-૧ = ૯. પ્રશ્ન ૩૦૭. નવમાં ગુણસ્થાનકના ચોથા ભાગે ભૂયસકારાદિ બંધસ્થાને કેટલા હોય છે? કયા ? ઉત્તર : નવમા ગુણસ્થાનકના ચેથા ભાગે ભૂયસ્કરાદિ બંધસ્થાને ૯ હેાય છે : જ્ઞાનાવરણીય–૧ : અવસ્થિત. દર્શનાવરણય-૧ અવસ્થિત. વેદનીય–૧ અવસ્થિત. મેહનીય – ૩ : ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત. આયુષ્ય-૦. નામ-૧ : અવસ્થિત. ગોત્ર-૧ : અવસ્થિત. અંતરાય-૧ : અવસ્થિત = ૯. પ્રશ્ન ૩૦૮. નવમ ગુણસ્થાનકના પાંચમા ભાગે ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા હોય છે? કયા ? ઉત્તર : નવમાં ગુણસ્થાનકના પાંચમા ભાગે ભૂયસ્કારાદિ બંધસ્થાને ૯ હોય છે : જ્ઞાનાવરણીય–૧ : અવસ્થિત. દર્શનાવરણીય–૧: અવસ્થિત. વેદનીય–૧ : અવસ્થિત. મોહનીય૩: અવક્તવ્ય, અલ્પતર, અવસ્થિત. આયુષ્ય-૦. નામ-૧ : અવસ્થિત. ગે-૧ : અવસ્થિત. અંતરાય-૧ : અવથિત = ૯ પ્રશ્ન ૩૦૯. દશમ ગુણસ્થાનકે ભૂયસ્કારાદિ બંધ સ્થાને કેટલા હોય છે? ક્યા? Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ કમ ગ્રંથ-૫ ઉત્તર : દશમા ગુણસ્થાનકે ભૂયસ્કારાદિ ખંધસ્થાના ૧૧ હાય છે ઃ જ્ઞાનાવરણીય–૨ : અવક્તવ્ય, અવસ્થિત. દર્શનાવરણીય-૨ : અવક્તવ્ય, અવસ્થિત. વેદનીય-૧ : અવસ્થિત. મેહનીય-૦. આયુષ્ય-૦, નામ-૨ : અવક્તવ્ય, અવસ્થિત. ગેાત્ર-૨ : અવક્તવ્ય, અવસ્થિત, અંતરાય-૨ : અવક્તવ્ય, અવસ્થિત ૭૬ = ૧૧. પ્રશ્ન ૩૧૦. અચાર-ખાર-તેરમા ગુણસ્થાનકે ભૂયસ્કારાદિ અંધસ્થાના કેટલા કેટલા હાય છે? કયા? ઉત્તર : અગ્યાર-ખાર-તેરમા ગુણસ્થાનકે ભૂયસ્કારાદ્રિ અધસ્થાના ૧ હાય છે : વેદુનીય−૧ અવસ્થિત બંધ હોય. ઉત્તર પ્રકૃતિઓને આશ્રયીને (આઠેય કમને આશ્રયી) અધપ્રકૃતિનુ વણુ ન :—— પ્રશ્ન ૩૧૧. અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયેાગ્ય આશ્રયી આઠેય કની અંધમાં પ્રકૃતિએ કેટલી હોય છે ? ઉત્તર : અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયેાગ્ય આશ્રયી આઠેય કર્મની ૬૬ પ્રકૃતિ અધમાં હોય છે, જ્ઞાનાવરણીય-૫, દનાવરણીય-૯, વેદનીય−૧, માહનીય–૨૨, આયુષ્ય-૦, નામ-૨૭, ગાત્ર-૧, અંતરાય–૫ = ૬૬. મેાહનીય–૨૨ : મિથ્યાત્વ, ૧૬ કષાય, ભય, જુગુપ્સા, નપુ’શકવેદ્ય, હાસ્ય, રતિ અથવા અરતિ, શાક. નામ-૨૩ : તિય ચગતિ, એકેન્દ્રિય જાતિ, ઔદાગ્નિ—તેજસકાણુ શરીર, હુંડક સંસ્થાન, ૪ વર્ષાંદિ, તિય ચાનુપૂર્વી, અગુરુલઘુ, નિર્માણુ, ઉપઘાત, સ્થાવર, સૂક્ષ્મ અથવા બાદર, અપર્યંત, સાધારણુ અથવા પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, યશ ગેાત્ર-૧ : નીચગેાત્ર. પ્રશ્ન ૩૧૨. અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયેાગ્ય આયુષ્ય અધ સાથે આઠેય કર્માંની કેટલી પ્રકૃતિ બંધમાં હોય છે ? ઉત્તર : અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયેાગ્ય આયુય ખંધ સાથે આઠેય કર્મીની ૬૭ પ્રકૃતિ બંધમાં હોય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૯, વેદનીય-૧, મેહનીય-૨૨, આયુષ્ય-૧, નામ-૨૩, ગોત્ર-૧, અંતરાય-૫ = ૬૭. આયુષ્ય-૧ : તિર્યંચાયુષ્ય. પ્રશ્ન ૩૧૩. પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાગ્ય આઠેય કર્મની કેટલી પ્રકૃતિએ બંધાય છે? કઈ? ઉત્તર : પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાગ્ય આઠેય કર્મની ૬૮ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય–૨૨, આયુષ્ય-૦, નામ-૨૫, ગેત્ર-૧, અંતરાય-૫ = ૬૮. નામ–૨૫ : તિર્યંચગતિ, એકેન્દ્રિય જાતિ, ઔદારિક-તૈજસકામણ શરીર, હુંડક સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, પરાઘાત, ઉચછવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, સ્થાવર, સૂમ અથવા બાદર, પર્યાપ્ત, પ્રત્યેક અથવા સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, અયા. ત્ર-૧ : નીચગોત્ર. પ્રશ્ન ૩૧૪. પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાગ્ય આયુષ્ય સાથે આઠેય કર્મની પ્રકૃતિએ કેટલી બંધાય છે? ઉત્તર : પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાગ્ય આયુષ્ય સાથે આઠેય કર્મની દ૯ પ્રકૃતિએ બંધાય છે. - જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય–૨૨, આયુષ્ય-૧, નામ-૨૫, ગોત્ર-૧, અંતરાય-૫ = ૬૯ પ્રશ્ન ૩૧૫. અપર્યાપ્તા, બેઈન્દ્રિય, પ્રાગ્ય આઠેય કર્મની પ્રકૃતિઓ કેટલી બંધાય છે? ઉત્તર : અપર્યાપ્તા બેઈન્દ્રિય પ્રાગ્ય આઠેય કર્મની ૬૮ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય–ફ, વેદનીય-૧, મેહનીય-૨૨, આયુષા-૧, નામ-૨પ, ગેર-૧, અંતરાય-૫ = ૬૮. પ્રમ ૩૧૬. અપર્યાપ્તા બેઈન્દ્રિય પ્રાગ્ય આઠેય કર્મની આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિમાં હોય છે? Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-પ ઉત્તર : અપર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાગ્ય આયુષ્ય સાથે આઠેય કર્મની ૬૯ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય-૨૨, આયુષ્ય-૧, નામ-૨પ, નેત્ર-૧, અંતરાય-૫ = ૬૯ પ્રશ્ન ૩૧૭. અપર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાગ્ય ઉત્તર પ્રવૃતિઓ કેટલી બંધાય છે? ઉત્તર : અપર્યાપ્તા, તેઈન્દ્રિય પ્રાગ્ય ઉત્તર પ્રવૃતિઓ ૬૮ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય–૧, મેહનીય-૨, આયુષ્ય-૦, નામ-૨૫, ગોત્ર-૧, અંતરાય–પ = ૬૮. પ્રશ્ન ૩૧૮. અપર્યાપ્તા તે ઇન્દ્રિય પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિએ બંધાય છે? ઉત્તર : અપપ્તા તેઈન્દ્રિય પ્રાગ્ય આયુષ્ય સાથે ૬૯ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય–૨૨, આયુષ્ય-૧, નામ-૨૫, શેત્ર-૧, અંતરાય-૫ = ૬૯ પ્રશ્ન ૩૧૯. અપર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાગ્ય ઉત્તર પ્રવૃતિઓ કેટલી બંધાય છે ? ઉત્તર : અપર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાયોગ્ય ઉત્તર પ્રવૃતિઓ ૬૮ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય–૧, મેહનીય–૨૨, આયુષ્ય-૦, નામ-૨૫, ગોત્ર-૧, અંતરાય-૫ = ૬૮. પ્રશ્ન ૩૨૦૦ અપર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિએ બંધાય છે? ઉત્તર : અપર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાગ્ય આયુષ્ય સાથે ૬૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય–૨૨, આયુષ્ય-૧, નામ-૨૫, ગેત્ર-૧, અંતરાય-૫ = ૬૯ Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ७९ પ્રશ્ન ૩૨૧, અપર્યાપ્તા અસની તિર્યંચ પ્રાગ્ય કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉત્તર : અપર્યાપ્તા અસની તિર્યંચ પ્રાગ્ય ૬૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૯, વેદનીય-૧, મેહનીય-૨૨, આયુષ્ય-૧, નામ-૨૫, ગોત્ર-૧, અંતરાય–પ = ૬૮. પ્રશ્ન ૩૨૨, અપર્યાપ્તા અસન્ની તિર્યંચ પ્રાયોગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિએ બંધાય છે? ઉત્તર : અપર્યાપ્તા અસન્ની તિર્યંચ પ્રાગ્ય આયુષ્ય સાથે ૬૯ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય, વેદનીય-૧, મેહનીય-૨૨, આયુષ્ય-૧, નામ-૨પ, ગેત્ર-૧, અંતરાય-૫ = ૬૯. પ્રશ્ન ૩૨૩. અપર્યાપ્તા અસની મનુષ્ય પ્રાગ્ય કેટલી પ્રકૃતિએ બંધાય છે? ઉત્તર : અપર્યાપ્તા અસન્ની મનુષ્ય પ્રાગ્ય ૬૮ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય–૨૨, આયુષ્ય-૧, નામ-૨૫, શેત્ર-૧, અંતરાય-૫ = ૬૮. પ્રશ્ન ૩૨૪, અપર્યાપ્તા અસન્ની મનુષ્ય પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિએ બંધાય છે? ઉત્તર : અપર્યાપ્તા અસન્ની મનુષ્ય પ્રાગ્ય આયુષ્ય સાથે દ૯ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મોહનીય-૨૨, આયુષ્ય-૧, નામ–૨૫. શેત્ર-૧, અંતરાય-૫ = ૬૯૮ પ્રશ્ન ૩૨૫અપર્યાપ્તા સની તિર્યંચ પ્રાગ્ય કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉત્તર : અપર્યાપ્ત સની તિર્યંચ પ્રાગ્ય ૬૮ પ્રકૃતિએ બંધાય છે, Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ કમ ગ્રંથ-પ જ્ઞાનાવરણીય—પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, માહનીય-૨૨, આયુષ્ય-૦, નામ-૨પ, ગાત્ર-૧, અંતરાય-૫ : ૬૮. પ્રશ્ન ૩૨૬ : અપયાપ્તા સન્ની મનુષ્ય પ્રાયેાગ્ય કેટલી પ્રકૃતિએ 'ધાય છે ? ઉત્તર : અપર્યાપ્તા સન્ની મનુષ્ય પ્રાયેાગ્ય ૬૮ પ્રકૃતિએ ८० અંધાય છે. જ્ઞાનાવરણીય—પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, માહનીય-૨૨, આયુષ્ય ૦, નામ-૨૫, ગાત્ર-૧, અંતરાય-૫ = ૬૮. પ્રશ્ન ૩૨૭, અપર્યાપ્તા સન્ની તિર્ય ંચ પ્રાયેાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિએ બંધાય છે? ઉત્તર : અપર્યાપ્તા સન્ની તિમ"ચ પ્રાયેાગ્ય આયુષ્ય સાથે ૬૯ પ્રકૃતિએ મંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, માહનીય–૨૨, આયુષ્ય–૧, નામ–૨૫, ગાત્ર-૧, અંતરાય-૫ = ૬૯. પ્રશ્ન ૩૨૮. અપર્યાપ્તા સન્ની મનુષ્ય પ્રાયેગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિ બધાય છે ? કઈ ? ઉત્તર : અપર્યાપ્તા સત્ની મનુષ્ય પ્રાયેાગ્ય આયુષ્ય સાથે ૬૯ પ્રકૃતિ ખ'ધાય છે. જ્ઞાનાવરણીય-પ, દશ નાવરણીય-૯, વેદનીય-૧, માહનીય-૨૨, આયુષ્ય-૧, નામ-૨૫, ગાત્ર-૧, અંતરાય-૫ = ૬૯ પ્રશ્ન ૩ર૯. પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયેાગ્ય કેટલી પ્રકૃતિ બંધાય છે? ઉત્તર : પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયેાગ્ય ૬૯ પ્રકૃતિએ અંધાય છે. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, માહનીય–૨૨, આયુષ્ય–૦, નામ–૨૬, ગાત્ર-૧, અતરાય-૫ = ૬૯. પ્રશ્ન ૩૩૦. પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયેાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિઓ અધાય છે ? ઉત્તર : પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયેાગ્ય આયુષ્ય સાથે ૭૦ પ્રકૃતિ મધાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ આ જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય-૨૨, આયુષ્ય-૧, નામ-ર૬, ગેત્ર-૧, અંતરાય-૫ = ૭૦. પ્રશ્ન ૩૩૧. નરકગતિ પ્રાગ્ય કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ? ઉત્તર નરકગતિ પ્રાગ્ય ૭૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય-૨૨, આયુષ્ય-૦, નામ-૨૮, ગોત્ર-૧, અંતરાય-૫ = ૭૧. પ્રશ્ન ૩૩ર ' નરકગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉત્તર : નરકગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે ૭૨ પ્રકૃતિઓ બંધાય છે. - જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૯, વેદનીય-૧, મેહનીય-૨૨, આયુષ્ય-૧, નામ-૨૮, ગોત્ર-૧, અંતરાય-૫ = ૭૨. પ્રશ્ન ૩૩૩. દેવગતિ પ્રાયોગ્ય કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉત્તર : દેવગતિ પ્રાગ્ય ૭૧ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય-૨૨, આયુષ્ય-૦, નામ-૨૮, ગેત્ર-૧, અંતરાય-૫ = ૭૧. . પ્રશ્ન ૩૩૪, દેવગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉત્તર : દેવગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે ૭૨ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય–૨૨, આયુષ્ય-૧, નામ–૨૮, ગોત્ર-૧, અંતરાય-૫ = ૭૨. • . પ્રશ્ન ૩૩૫. પર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાગ્ય કેટલી પ્રવૃતિઓ બંધાય છે? છે. ઉત્તર : પર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાગ્ય ૭૨ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મોહનીય-૨૨, આયુષ્ય ૦, નામ-ર૯ગોત્ર-૧, અંતરાય–પ = ૭૨. Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ–પ પ્રશ્ન ૩૩૬. પર્યાપ્તા બેઈન્દ્રિય પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉત્તર : પર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાયોગ્ય આયુષ્ય સાથે ૭૭ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય-૨, આયુષ્ય-૧, નામ–૨૯, ગેત્ર-૧, અંતરાય-૫ = ૭૩. પ્રશ્ન ૩૩૭. પર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાગ્ય પ્રકૃતિએ કેટલી બંધાય છે? ઉત્તર : પર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાગ્ય પ્રકૃતિએ ૭૨ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય-૨૨, આયુષ્ય-૦, નામ–૨૯, ગોત્ર-૧, અંતરાથ-૫ = ૭૨. પ્રશ્ન ૩૩૮. પર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉત્તર : પર્યાપ્ત તેઈન્દ્રિય પ્રાગ્ય આયુષ્ય સાથે ૭૩ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય–૨૨, આયુષ્ય-૧, નામ–૨૯, ગેત્ર-૧, અંતરાય-૫ = ૭૩. પ્રશ્ન ક૩૯. પર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાગ્ય કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉત્તર : પર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રોગ્ય ૭૨ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મોહનીય-૨૨, આયુષ્ય-૦, નામ-ર૯, ગેત્ર-૧, અંતરાય-૫ = ૭૨. પ્રશ્ન ૩૪૦. પર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાયોગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉત્તર : પર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાગ્ય આયુષ્ય સાથે ૭૭ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય–૨૨, આયુષ્ય-૧, નામ-૨૯, ગોત્ર-૧, અંતરાય-૫ = ૭૩. Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ–૨ પ્રશ્ન ૩૪૧. પર્યાપ્તા અસન્ની તિય ચ પ્રાયેાગ્યે કેટલી પ્રકૃતિ અંધાય છે ? ઉત્તર : પર્યાખ્યા અસન્ની તિય ઇંચ પ્રાયેાગ્ય ૭ર પ્રકૃતિએ અંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મહુનીય-૨૨, આયુષ્ય-૦, નામ-૨૯, ગોત્ર-૧, અ`તરાય-૫ = ૭૨. પ્રશ્ન ૩૪૨. પર્યાપ્તા અસન્ની તિર્યઇંચ પ્રત્યેાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિઓ બધાય છે ? ઉત્તર : પર્યાપ્તા અસન્ની તિર્યંચ પ્રાયેાગ્ય આયુષ્ય સાથે ૭૩ પ્રકૃતિએ બધાય છે. જ્ઞાનાવરણીય-૫, દશનાવરણીય-૯, વેદનીય−૧, મેાહનીય–૨૨, આયુષ્ય-૧, નામ–૨૯, ગોત્ર-૧, અંતરાય–૫ – ૭૩. પ્રશ્ન ૭૪૭. પર્યાપ્તા સન્ની તિય ઇંચ પ્રાયેાગ્યે કેટલી પ્રકૃતિ ખંધાય છે? ઉત્તર : પર્યાપ્તા સન્ની `િ`ચ પ્રાયેાગ્ય છ૨ પ્રકૃતિ મધાય છે. ૮૩ જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, માહનીય–૨૨, આયુષ્ય-૦, નામ–૨૯, ગેાત્ર-૧, અંતરાયરૂ૫ = ૭૨. પ્રશ્ન ૩૪૪. પર્યાપ્તા સન્ની તિય ચ પ્રાયેાગ્ય કેટલી પ્રકૃતિએ બંધાય છે ? આયુષ્ય સાથે ઉત્તર : પર્યાપ્તા સન્નોતિય``ચ પ્રાયેાગ્ય આયુષ્ય સાથે ૭૩ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણીય–૯, વેદનીય-૧, માહનીય–૨૨, આયુષ્ય−૧, નામ–૨૯, ગેાત્ર-૧, અંતરાય-૫ = ૭૩. પ્રશ્ન ૩૪૫. પર્યાપ્તા મનુષ્ય પ્રાયોગ્ય કેટલી પ્રકૃતિ બધાય છે? ઉત્તર : પર્યાપ્તા મનુષ્ય પ્રાયેાગ્ય ૭૨ પ્રકૃતિએ ખંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય–૨૨, આયુષ્ય ૦, નામ ૨૯, ગાત્ર-૧, અતરાય-૫ = ૭ર, Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૫ પ્રશ્ન ૩૬. પર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉત્તર : પર્યાપ્ત મનુષ્ય પ્રાગ્ય આયુષ્ય સાથે ૭૩ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૯, વેદનીય–૧, મેહનીય-૨૨, આયુષ્ય-૧, નામ–૨૯, ગોત્ર-૧, અંતરાય-૫ = ૭૩, પ્રશ્ન ૩૪૭. પર્યાપ્તા બેઇન્દ્રિય પ્રાગ્ય કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? ઉત્તર : પર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાગ્ય ૭૩ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય-૨, આયુષ્ય, નામ-૩૦, ગેત્ર-૧, અંતશય-૫ = 98. પ્રશ્ન ૩૪૮ પર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉત્તર : પર્યાપ્તા બેઈન્દ્રિય પ્રાગ્ય આયુષ્ય સાથે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મોહનીય-૨૨, આયુષ્ય-૧, નામ–૨૦, ત્ર-૧, અંતરાય-૫ = ૭૪. પ્રશ્ન ૩૪૯. પર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાગ્ય કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉત્તર : પર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાયોગ્ય ૭૩ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય-૨૨, આયુષ્ય-૦, નામ-૩૦, ગેત્ર-૧, અંતરાય-૫ = ૭૩. પ્રશ્ન ૩૫૦. પર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉત્તર : પર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાગ્ય આયુષ્ય સાથે ૭૪ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય–૨૨, આયુષ્ય-૧, નામ-૩૦, ગેત્ર-૧, અંતરાય-૫ = ૭૪. Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ ૨ પ્રશ્ન અંધાય છે? ઉત્તર : પર્યાપ્તા ચરિન્દ્રિય પ્રાયેાગ્ય ૭૩ પ્રકૃતિએ ખીંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, માહનીય-૨૨, આયુષ્ય-૦, નામ-૩૦, ગાત્ર-૧, અંતરાયરૂ૫ = ૭૩. પ્રશ્ન ૩૫૨. પર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાયેાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિએ બધાય છે ? ઉત્તર : પર્યાપ્તા ચલરિન્દ્રિય પ્રાયેાગ્ય આયુષ્ય સાથે ૭૪ પ્રશ્નતિઓ ખધાય છે. પ્રશ્ન બંધાય છે? ૩પ૧. પર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાયેાગ્ય કેટલી પ્રકૃતિ જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, માહનીય–૨૨, આયુષ્ય−૧, નામ-૩૦, ગેાત્ર-૧, અંતરાય-૫ = ૭૪. ૩૫૩ પર્યાપ્તા અસન્ની તિર્યંચ પ્રાયોગ્ય કેટલી પ્રકૃતિએ ઉત્તર : પર્યાપ્તા અસન્ની તિય‘ચગતિ પ્રાયોગ્ય ૭૩ પ્રકૃતિ અધાય છે. બંધાય છે? પ જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧,મેહનીય-૨૨, આયુષ્ય-૦, નામ-૩૦, ગાત્ર-૧, અંતરાય-૫ = ૭૩. પ્રશ્ન ૩૫૪, પર્યાપ્તા અસન્ની તિય ચ પ્રાયેાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિએ બંધાય છે ? ઉત્તર : પર્યાપ્તા અસની તિય ઇંચ પ્રાયેાગ્ય આયુષ્ય સાથે ૭૪ પ્રકૃતિએ બધાય છે. જ્ઞાનાવરણીય--૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય-૨૨, આયુષ્ય-૧, નામ-૩૦, ગાત્ર-૧, અંતરાય-૫ = ૭૪. પ્રશ્ન ૩૫૫. પર્યાપ્ત સન્ની તિર્યંચ પ્રાયેગ્ય કેટલી પ્રકૃતિ અંધાય છે. ઉત્તર પર્યાપ્તા સન્નીતિ ચ પ્રાયેાગ્ય ૭૩ પ્રકૃતિએ જ્ઞાનાવરણીય-પ, દનાવરણીય-૯, વેદનીય-૧, માડુનીય-૨૨, આયુષ્ય-૦, નામ-૩૦, ગોત્ર-૧, અંતરાય-૫ = ૭૩. Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ કમ ગ્રંથ-પ પ્રશ્ન ૩૫૬ પર્યાપ્તા સન્ની તિચ પ્રાયેાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિએ બધાય છે ? કઈ ? ઉત્તર : પર્યાપ્તા સન્ની તિયચ પ્રાયેાગ્ય આયુષ્ય સાથે છ પ્રકૃતિ બધાય છે, હું જ્ઞાનાવરણીય-પ, દાનાવરણીય-૯, વેદનીય-૧, માહનીય–૨૨, આયુષ્ય-૧, નામ-૩૦, ગાત્ર−૧, અંતરાય-૫ = ૭૪. બીજા ગુણસ્થાનકે ઉત્તર પ્રકૃતિના બધસ્થાનાનુ` વર્ણન :પ્રશ્ન ૩૫૭. દેવગતિ પ્રાયેાગ્ય કેટલી પ્રકૃતિ બધાય છે ? ઉત્તર : દેવગતિ પ્રાયેાગ્ય ૭૦ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-૫, દનાવરણીય-૯, વેદનીય-૧, માહનીય–૨૧, આયુષ્ય-૦, નામ-૨૮, ગાત્ર ૧, અંતરાય-૫ = ૭૦. પ્રશ્ન ૩૫૮. દેવગતિ પ્રાયેાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિ અથાય છે? ઉત્તર : દેવગતિ પ્રાયેાગ્ય આયુષ્ય સાથે ૭૧ પ્રકૃતિએ ખ ́ધાય છે. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય–૯, વેદનીય-૧, મહનીય-૨૧, આયુષ્ય-૧, નામ-૨૮, ગાત્ર-૧, અતરાય-૫ = ૭૧. પ્રશ્ન ૩પ૯. તિર્યંચ (સન્ની-૫'ચન્દ્રિય-પ્રોપ્તા) પ્રાયેાગ્ય કેટલી પ્રકૃતિએ બંધાય છે ? ઉત્તર : સન્ની પંચેન્દ્રિય-પર્યાપ્તા–તિય ચ પ્રાયોગ્ય ૭૧ પ્રકૃતિએ અંધાય છે. જ્ઞાનાવરણીય-૫, દનાવરણીય-૯, વેદનીય-૧, માહનીય-૨૧, આયુષ્ય-૦, નામ-૨૯, ગેાત્ર-૧, અંતરાય-૫ = ૭૧. પ્રશ્ન ૩૬૦, સન્ની પ'ચેન્દ્રિય પર્યાપ્તા તિર્યંચ પ્રાયેાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિ બધાય છે ? ઉત્તર : સન્ની પ’ચેન્દ્રિય પર્યાપ્તા તિર્યંચ પ્રાયેાગ્ય આયુષ્ય સાથે ૭૨ પ્રકૃતિ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દનાવરણીય-૯, વેદનીય-૧, માહનીય-૨૧, આયુષ્ય-૧, નામ-૨૯, ગોત્ર-૧, અંતરાય–૫ = ૭૨. Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૨૦ પ્રશ્ન ૩૬૧, પર્યાપ્તા મનુષ્ય પ્રાયેાગ્યે કેટલી પ્રકૃતિએ બધાય છે? ઉત્તર : પર્યાપ્તા મનુષ્ય પ્રાયેાગ્ય છ૧ પ્રકૃતિએ બધાય છે. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૯, વેદનીય−૧, મેહનીય-૨૧, આયુષ્ય-૦, નામ-૨૯, ગાત્ર-૧, અંતરાય-૫ = ૭૧. પ્રશ્ન ૩૬૨. પર્યાપ્તા મનુષ્ય પ્રાયેાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિએ અંધાય છે ? ઉત્તર : પર્યાપ્તા સન્ની મનુષ્ય પ્રાચેાગ્ય આયુષ્ય સાથે ૭૨ પ્રકૃતિઓ ખ'ધાય છે. જ્ઞાનાવરણીય–૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેાહનીય–૨૧, આયુષ્ય-૧, નામ–૨૯, ગોત્ર-૧, અંતરાય–૫ = ૭૨. પ્રશ્ન ૩૬૩. પર્યાપ્તા તિર્ય`ચ પ્રાયેગ્સ કેટલી પ્રકૃતિએ અધાય છે? ઉત્તર : પર્યાપ્તા તિર્યંચ પ્રાયેાગ્ય ૭૨ પ્રકૃતિએ બધાય છે. જ્ઞાનાવરણીય–૫, દર્શનાવરણીય–૯, વેદનીય−૧, મેહનીય-૨૨, આયુષ્ય-૦, નામ-૩૦, ગાત્ર-૧, અંતરાય-૫ = ૭૨. પ્રશ્ન ૩૬૪, પર્યાપ્તા–તિહુઁચ પ્રાયેગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિએ બધાય છે ? ઉત્તર : પર્યાપ્તા–તિય ચ પ્રાયેગ્ય આયુષ્ય સાથે ૭૩ પ્રકૃતિએ અંધાય છે. જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મોહનીય–૨૧, આયુષ્ય-૧, નામ–૩૦, ગાત્ર-૧, અંતરાય-૫ = ૭૩. ત્રીજા ગુણસ્થાનકે ઉત્તર પ્રકૃતિએના અધસ્થાનાનું વણ ન :~~ પ્રશ્ન ૩૬૫. દેવગતિ પ્રાયેાગ્ય કેટલી પ્રકૃતિએ બંધાય છે? ઉત્તર : દેવગતિ પ્રાયેાગ્ય ૬૩ પ્રકૃતિએ ખંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, માહનીય–૧૭, આયુષ્ય-૦, નામ-૨૮, ગાત્ર-૧, અ ંતરાય-૫ = ૬૩. પ્રશ્ન ૩૬૬, મનુષ્યગતિ પ્રાયેાગ્યે કેટલી પ્રકૃતિઓ બધાય છે ? કૃત્તર : મનુષ્યગતિ પ્રાયેાગ્ય ૬૪ પ્રકૃતિએ બધાય છે, Jain Educationa International For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથજ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણય-૬, વેદનીય-૧, મોહનીય-૧૭, આયુષ્ય-૦, નામ-ર૯, ગોત્ર-૧, અંતરાય-પ = ૬૪. મેહનીય-૧૭ : અપ્રત્યાખ્યાનાદિ-૧૨ કષાય, ભય, જુગુપ્સા, પુરૂષદ, હાસ્ય, રતિ અથવા અરતિ, શેક. ગોત્ર-૧ : ઉચ્ચ ગોત્ર. વેદનીય-૧ : શાતા વેદનીય અથવા અશાતા વેદનીય. ચોથા ગુણસ્થાનકે ઉત્તર પ્રવૃતિઓના બંધસ્થાનનું વર્ણન :– પ્રશ્ન ૩૬૭. દેવગતિ પ્રાગ્ય કેટલી પ્રકૃતિએ બંધાય છે? ઉત્તર : દેવગતિ પ્રાગ્ય ૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણય-૬, વેદનીય-૧, મોહનીય-૧૭, આયુષ્ય-૦, નામ-૨૮, ગોત્ર-૧, અંતરાય-૫ = ૬૩. પ્રશ્ન ૩૬૮. દેવગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિએ બંધાય છે? ઉત્તર : દેવગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે ૬૪ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણય-૬, વેદનીય–૧, મેહનીય-૧૭, આયુષ્ય-૧, નામ-૨૮, ગોત્ર-૧, અંતરાય-૫ = ૬૪. પ્રશ્ન ૩૬૯. જિનનામ સહિત દેવગતિ પ્રાગ્ય કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉત્તર : જિનનામ કમ સહિત દેવગતિ પ્રાપ્ય ૬૪ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૬, વેદનીય-૧, મેહનીય- ૭, આયુષ્ય-૦, નામ-૨૯, ગોત્ર-૧, અંતરાય-૫ = ૬૪. પ્રશ્ન ૩૭૦ જિનનામ સહિત દેવગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉત્તર : જિનનામ સહિત દેવગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે પણ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મોહનીય–૧૭, આયુષ્ય-૧, નામ-૨૯, ગોત્ર-૧, અંતરાય-૫ = ૬૫ Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ૩૭૧ મનુષ્યગતિ પ્રાગ્ય કેટલી પ્રકૃતિએ બંધાય છે? ઉત્તર : મનુષ્યગતિ પ્રાગ્ય ૬૪ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મેહનીય-૧૭, આયુષ્ય-૦, નામ-ર૯, ગોત્ર-૧, અંતરાય-પ = ૬૪. પ્રશ્ન ક૭૨ મનુષ્યગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉત્તર મનુષ્યગતિ પ્રાચ આયુષ્ય સાથે ૬૫ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મેહનીય-૧૭, આયુષ્ય-૧, નામ-૨૯, ગોત્ર-૧, અંતરાય-૫ = ૬૫. પ્રશ્ન ૩૭૩. જિનનામ સહિત મનુષ્યગતિ પ્રાગ્ય કેટલી પ્રકૃતિએ બંધાય છે? ઉત્તર : જિનનામ સહિત મનુષ્યગતિ પ્રાગ્ય ૬૫ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મેહનીય–૧૭, આયુષ્ય-૦, નામ-૩૦, ગેત્ર-૧, અંતરાય-૫ = ૬૫. પ્રશ્ન ૩૭૪, જિનનામ સહિત મનુષ્યગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉત્તર : જિનનામ સહિત મનુષ્યગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે ૬૬. બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય, વેદનીય-૧, મેહનીય-૧૭, આયુષ્ય-૧, નામ-૩૦, ગેત્ર-૧, અંતરાય-૫ = ૬૬. પાંચમા ગુણસ્થાનકે ઉત્તર પ્રવૃતિઓના બંધસ્થાનનું વર્ણન :પ્રશ્ન ક૭૫ દેવગતિ પ્રાગ્ય કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉત્તર : દેવગતિ પ્રાગ્ય પદ પ્રકૃતિઓ બંધાય છે. શાનાવરણય-પ, દર્શનાવરણય-૬, વેદનીય-૧, મેહનીય-૧૭, આયુષ્ય-૦, નામ-૨૮, ગોત્ર-૧ અંતરાય-૫ = ૫૯. Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-પ પ્રશ્ન ૩૭૬. દેવગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિએ બંધાય છે? ઉત્તર : દેવગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે ૬૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય–૧, મેહનીય-૧૩, આયુષ્ય-૧, નામ-૨૮, ગેત્ર-૧, અંતરાય-૫ = ૬૦. પ્રશ્ન ૩૭૭. જિનનામ સહિત દેવગતિ પ્રાપ્ય કેટલી પ્રકૃતિએ બંધાય છે? કઈ? ઉત્તર : જિનનામ સહિત દેવગતિ પ્રોગ્ય ૬૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મેહનીચ–૧૭ આયુષ્ય-૦, નામ-૨૯, ગેત્ર-૧, અંતરાય-૫ = ૬૦. પ્રશ્ન ૩૭૮. જિનનામ સહિત દેવગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિએ બંધાય છે? ઉત્તર : જિનનામ સહિત દેવગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે ૬૧ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણય-૬. વેદનીય-૧, મેહનીય-૧૩, આયુષ્ય-૧, નામ-૨૯, ગોત્ર-૧, અંતરાય-૫ = ૬૧. છઠ્ઠા ગુણસ્થાન કે ઉત્તર પ્રકૃતિના બંધસ્થાનેનું વર્ણન: પ્રશ્ન ૩૭૯દેવગતિ પ્રાગ્ય કેટલી પ્રકૃતિએ બંધાય છે? ઉત્તર : દેવગતિ પ્રાપ્ય પપ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મોહનીયઆયુષ્ય-૦, નામ-૨૮, ગેત્ર-૧, અંતરાય–પ = પપ. પ્રશ્ન ૩૮૦. દેવગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉત્તર : દેવગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે પ૬ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણીય, વેદનીય–૧, મેહનીય-૯, આયુષ્ય-૧, નામ-૨૮, ગેત્ર-૧, અંતાય-= પદ. Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ૩૮૧. જિનનામ સહિત દેવગતિ પ્રાગ્ય કેટલી પ્રવૃતિઓ બંધાય છે ? ઉત્તર : જિનનામ સહિત દેવગતિ પ્રાયોગ્ય પદ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મોહનીય-૯, આયુષ્ય-૦, નામ-૨૯, ગેત્ર-૧, અંતરાય-૫ = પદ. પ્રશ્ન ૩૮૨. જિનનામ સહિત દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિએ બંધાય છે? ઉત્તર : જિનનામ સહિત દેવગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે પ૭ પ્રકૃતિએ બાંધે છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મેહનીય-૯, આયુષ્ય-૧, નામ-૨૯, ગેત્ર-૧, અંતરાય-= ૫૭ સાતમા મુણસ્થાનક કે ઉત્તર પ્રકૃતિના બંધસ્થાનનું વર્ણન :પ્રશ્ન ૩૮૩. દેવગતિ પ્રાગ્ય કેટલી પ્રકૃતિએ બંધાય છે? ઉત્તર : દેવગતિ પ્રાપ્ય ૫૫ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય, વેદનીય-૧, મેહનીય-૯, આયુષ્ય, નામ-૨૮, ગેત્ર-૧, અંતરાય-૫ = ૫૫ પ્રશ્ન ૩૮૪. દેવગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિએ બંધાય છે? ઉત્તર : દેવગતિ પ્રાપ્ય આયુષ્ય સાથે પદ પ્રકૃતિ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મોહનીય-૯, આયુષ્ય-૧, નામ-૨૮, ગેત્ર-૧, અંતરાય-૫ = પદ પ્રશ્ન ૩૮૫, જિનનામ સહિત દેવગતિ પ્રાપ્ય કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? ઉત૨ : જિનનામ સહિત દેવગતિ પ્રાપ્ય પ૬ પ્રકૃતિએ બંધાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ કમ ગ્રંથ-૫ જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મોહનીય-૯, આયુષ્ય-૦, નામ-૨૯, ગોત્ર-૧, અંતરાય–૫ = ૫૬. પ્રશ્ન ૩૮૬, જિનનામ સહિત દેવગતિ પ્રાયેાગ્ય આયુષ્ય સહિત કેટલી પ્રકૃતિએ બંધાય છે ? ઉત્તર : જિનનામ સહિત દેવગતિ પ્રાયેાગ્ય આયુષ્ય સહિત ૫૭ પ્રકૃતિએ બધાય છે. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૬, વેદનીય–૧, માહનીય–૯, આયુષ્ય-૧, નામ-૨૯, ગાત્ર-૧, અંતરય-૫ = ૫૭ પ્રશ્ન ૩૮૭, માહારક દ્વિક સહિત દેવગતિ પ્રાયેાગ્ય કેટલી પ્રકૃતિએ અંધાય છે ? ઉત્તર આહારક દ્રિક સહિત દેવગતિ પ્રાયેાગ્ય ૫૭ પ્રકૃતિ અધાય છે. ૯૨ જ્ઞાનાવરણીય-૫, દનાવરણીય-૬, વેદનીય-૧, માહનીય-૯, આયુષ્ય-૦, નામ-૩૦, ગોત્ર-૧, અંતરાય-૫ = ૫૭ પ્રશ્ન ૩૮૮/૧, આહારક દ્વિક જિનનામ સહિત દેવગતિ પ્રાયેાગ્ય કેટલી પ્રકૃતિ બંધાય છે ? ઉત્તર : આહારક દ્વિક જિનનામ સહિત દેવગતિ પ્રાચેાગ્ય ૫૮ પ્રકૃતિએ ખંધાય છે. અથવા ૫૯ પ્રકૃતિએ ખરૂંધાય છે. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, માહનીય-૯, આયુષ્ય-૦, નામ-૩૧ ગાત્ર ૧, અંતરાય–૫ = ૫૮ પ્રશ્ન ૩૮૮/૨. દેવગતિ પ્રાયેાગ્ય આહારક દ્વિક, જિનનામ, આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિ 'ધાય છે ? ઉત્તર : દેવગતિ પ્રાયોગ્ય આહારક દ્વિક જિનનામ, આયુષ્ય સાથે ૫૯ પ્રકૃતિએ બધાય છે. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, માહનીય~~, આયુષ્ય-૧, નામ-૩૧, ગેાત્ર-૧, અંતરાય-૫ = ૫૯ પ્રશ્ન ૩૮૯. દેવગતિ પ્રાયેાગ્ય આઠમા ગુરુસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિ બધાય છે ? Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૯૩ ઉત્તર : દેવગતિ પ્રાગ્ય આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૫૫ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મેહનીય-૯, આયુષ્ય-૧, નામ-૨૮, ગેત્ર-૧, અંતરાય-૫ = ૧૫ પ્રશ્ન ૩૯૦ દેવગતિ પ્રાગ્ય જિનનામ સહિત આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિએ બંધાય છે? ઉત્તર : દેવગતિ પ્રાગ્ય જિનનામ સહિત આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૫૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મોહનીય-૯, આયુષ્ય-૦, નામ-૨૯, ગગ-૧, અંતરાય-૫ = ૫૬. પ્રશ્ન ૩૯૧, દેવગતિ પ્રાગ્ય આહારક શ્રિક સહિત આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉત્તર : દેવગતિ પ્રાગ્ય આહારક ધિક સહિત આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૫૭ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણ્ય-૬, વેદનીય-૧, મેહનીય-૯, આયુષ્ય-૦, નામ-૩૦, શેત્ર-૧, અંતરાય-૫ = ૫૭. પ્રશ્ન ૩૯૨. દેવગતિ પ્રાગ્ય આહારક દ્રિક, જિનનામ સહિત આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉત્તર : દેવગતિ પ્રાગ્ય આહારક કિક, જિનનામ સહિત આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે પ૮ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય–૧, મોહનીય-૯, આયુષ્ય-૦, નામ-૩૧, ગેત્ર-૧, અંતરાય-૫ = ૫૮. પ્રશ્ન ૩૯૩. આઠમા ગુણસ્થાનકના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી દેવગતિ પ્રાગ્ય કેટલી પ્રકૃતિએ બંધાય છે? ઉત્તર ઃ આઠમા ગુણસ્થાનકના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી દેવગતિ પ્રાગ્ય પ૩ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય-૪, વેદનીય-૧, મેહનીયઆયુષ્ય-૦, નામ-૨૮, ગેત્ર-૧, અંતરાય-૫ = ૫૭. Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ કમ ગ્રંથ-પ પ્રશ્ન ૩૯૪, જિનનામ સહિત દેવગતિ પ્રાયેાગ્ય માઢમા ગુણુસ્થાનકના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી કેટલી પ્રકૃતિએ બંધાય છે ? ઉત્તર જિનનામ સહિત દેવગતિ પ્રાયેાગ્ય આઠમા ગુણસ્થાનકના ખીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી ૫૪ પ્રકૃતિએ બધાય છે. જ્ઞાનાવરણીય-૫, દનાવરણીય-૪, વેદનીય-૧, મોહનીય-૯, આયુષ્ય-૦, નામ-૨૯, ગોત્ર-૧, અતરાય-૫ = ૫૪. પ્રશ્ન ૩૯૫. આહારક દ્વિક સહિત દેવગતિ પ્રાયેાગ્ય આઠમા ગુણુસ્થાનકના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી કેટલી પ્રકૃતિ અધાય છે? ઉત્તર : આહારક ફ્રિક સહિત દેવગતિ પ્રાયેાગ્ય આઠમા ગુણુસ્થાનકના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી ૫૫ પ્રકૃતિએ બધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, વેદનીય−૧, માહનીય–૯, આયુષ્ય-૦, નામ-૩૦, ગાત્ર-૧, અંતરાયરૂ૫ = ૫૫. ૯૪ પ્રશ્ન ૩૯૬. આહારક દ્વિક તથા જિનનામ સહિત દેવગતિ પ્રાયેાગ્ય આઠમાના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી કેટલી પ્રકૃતિએ ખંધાય છે ? ઉત્તર : આહારક દ્વિક તથા જિનનામ સહિત દેવગતિ પ્રાયેાગ્ય આઠમાના ખીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી ૫૬ પ્રકૃતિએ ખંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દનાવરણીય-૪, વેદનીય-૧, માહનીય-૯, આયુષ્ય-૦, નામ-૩૧, ગાત્ર-૧, અતરાય-૫ = ૫૬. પ્રશ્ન ૩૯૭. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે કેટલી પ્રકૃતિએ અધાય છે? ઉત્તર : આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિએ મુ ધાય છે. જ્ઞાનાવરણીય-૫, દનાવરણીય-૪, વેદનીય-૧, માહનીય-૯, આયુષ્ય, નામ–૧, ગેાત્ર-૧, અંતરાય-૫ = ૨૬. પ્રશ્ન ૩૯૮, નવમા ગુણુસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિ બધાય છે? ઉત્તર : નવમા ગુણસ્થાનના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિ થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪, વેદનીય-૧, મેહનીય-૫, આયુષ્ય-૦, નામ-૧, ગેત્ર-૧, અંતરાય-૫ = ૨૨. પ્રસ ૩૯૯, નવમા ગુણસ્થાનકના બીજા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉત્તર : નવમા ગુણસ્થાનકના બીજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪, વેદનીય-૧, મેહનીય-૪, આયુષ્ય, નામ-૧, ગેત્ર-૧, અંતરાય-૫ = ૨૧. પ્રશ્ન ૪૦૦. નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગે કેટલી પ્રવૃતિઓ બંધાય છે? ઉત્તર : નવમા ગુણસ્થાનના ત્રીજા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૪, વેદનીય-૧, મેહનીય-૩, આયુષ્ય-૦, નામ-૧, ગેત્ર-૧, અંતરાય-૫ = ૨૦. પ્રશ્ન ૪૦૧, નવમા ગુણસ્થાનકના ચોથા ભાગે કેટલી પ્રવૃતિઓ બંધાય છે? ઉત્તર : નવમા ગુણસ્થાનના ચોથા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, વેદનીય-૧, મેહનીય-૨, આયુષ્ય-૦, નામ-૧, ગોત્ર-૧, અંતરાય-૫ = ૧૯. પ્રશ્ન ૪૦૨. નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે કેટલી પ્રકૃતિએ બંધાય છે? ઉત્તર : નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે ૧૮ પ્રવૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૪, વેદનીય-૧, મેહનીય-૧, આયુષ-૧, નામ-૧, ગોત્ર-૧, અંતરાય-૫ = ૧૮. પ્રશ્ન ૪૦૩. દશમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિએ બંધાય છે? ઉત્તર : દેશમાં ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, વેદનીય-૧, મેહનીય-૧, આપ-૦, નામ-૧, ગેત્ર-૧, અંતરાય-૫ = ૧૭, Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ કર્મ ગ્રંથ-પ પ્રશ્ન ૪૦૪. અગ્યારમે-બારમા તથા તેરમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિએ બંધાય છે? કઈ? ઉત્તર : અગ્યારમા–બારમા તથા તેરમા ગુણસ્થાનકે એક વેદનીય કર્મની શાતા વેદનીય બંધાય છે. પ્રશ્ન ૪૦૫. ઉત્તર પ્રવૃતિઓના કુલ બંધસ્થાને કેટલા હેય? છે ક્યા? ઉત્તર : ઉત્તર પ્રવૃતિઓના કુલ ૨૯ બંધસ્થાને હોય છે તે આ પ્રમાણે જાણવા ઃ ૭૪, ૭૭, ૭૨, ૭૧, ૭૦, ૬૯, ૬૮, ૬૭, દ૬, ૬૫, ૬૪, ૬૩, ૬૧, ૬૦, ૫૯, ૫૮, ૫૭, ૫૬, ૫૫,૫૪, ૫૩, ૨૬, ૨૨, ૨૧, ૨૦, ૧૯, ૧૮, ૧૭ અને ૧ આ રીતે ૨૯ થાય છે. આ પ્રશ્ન ૪૦૬ પહેલા ગુણસ્થાનકે બંધસ્થાને કેટલા ઘટે છે? ઉત્તર : પહેલા ગુણસ્થાનકે નવ બંધસ્થાને ઘટે છે તે આ પ્રમાણે જાણવા : ૬૬, ૬૭, ૬૮, ૬૯, ૭૦, ૭૧, ૨, ૭૩, ૭૪. પ્રશ્ન ૪૦૭. બીજા ગુણસ્થાનકે બંધસ્થાને કેટલા ઘટે છે? ઉત્તર : બીજા ગુણસ્થાનકે ૪ બંધસ્થાનો ઘટે છે. ૭૦, ૭૧, ૭૨, ૭૩. પ્રશ્ન ૪૦૮. ત્રીજા ગુણસ્થાનકે કેટલા બંધસ્થાને ઘટે છે? ઉત્તર : ત્રીજા ગુણસ્થાનકે ૨ બંધસ્થાને ઘટે છે. ૬૩, ૬૪. પ્રશ્ન ૪૦૯. ચેથા ગુણસ્થાનકે કેટલા બંધસ્થાને ઘટે છે? ઉત્તર : ચેથા ગુણસ્થાનકે ૪ બંધસ્થાને ઘટે છે. ૬૩, ૬૪, પ્રશ્ન ૪૧૦, પાંચમાં ગુણસ્થાનકે કેટલા બંધસ્થાને ઘટે છે? ઉત્તર : પાંચમા ગુણસ્થાનકે ત્રણ બંધસ્થાને ઘટે છે. ૫૯, ૬૦, ૧. પ્રશ્ન ૪૧૧. છઠ્ઠા ગુણસ્થાનકે કેટલા બંધસ્થાને ઘટે છે? ઉત્તર : છઠ્ઠા ગુણસ્થાનકે ત્રણ બંધસ્થાને ઘટે છે. ૫૫, ૫૬, ૫૭. પ્રશ્ન ૪૧૨. સાતમા ગુણસ્થાનકે કેટલા બંધસ્થાને ઘટે છે?.. Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ و ઉત્તર : સાતમ ગુણસ્થાનકે ચાર અથવા પાંચ બંધસ્થાને ઘટે છે. પ૫, ૨૬, ૫૭, ૫૮ (આયુષ્ય બાંધતે બાંધો હોય તે ૫૯ નું) પ્રશ્ન ૪૧૩. આઠમા ગુણસ્થાનકે કેટલા બંધસ્થાને ઘટે છે? ઉત્તર : આઠમા ગુણસ્થાનકે ૭ બંધસ્થાનો ઘટે છે. ૫૩, ૫૪, પપ, પદ, પ૭, ૧૮, ૨૬. પ્રશ્ન ૪૧૪, નવમા ગુણસ્થાનકે કેટલા બંધસ્થાને ઘટે છે? ઉત્તર : નવમા ગુણસ્થાનકે પાંચ બંધસ્થાને ઘટે છે. ૨૨, ૨૧, ૨૦, ૧૯, ૧૮. પ્રશ્ન ૪૧૫. દશમા ગુણસ્થાનકે કેટલા બંધસ્થાને ઘટે છે? ઉત્તર : દેશમાં ગુણસ્થાનકે એક બંધસ્થાન ઘટે છે. ૧૭ પ્રકૃતિનું. પ્રશ્ન ૪૧૬, અગ્યારથી તેર ગુણસ્થાનકમાં કેટલા બંધસ્થાન ઘટે છે? ઉત્તર : અગ્યારથી તેર ગુણસ્થાનકમાં એક બંધસ્થાન ઘટે છે. એક પ્રકૃતિનું. આ રીતે પ્રકૃતિ બંધ અધિકાર વર્ણન સમાપ્ત થયું. સંવત ૨૦૪૨ ને માગસર સુદ-૩ રવીવારના રાજકેટ નગરે શ્રી સંભવનાથ સ્વામી ભગવાનના સાનિધ્યમાં પૂર્ણ થયેલ છે. પ્રશ્ન ૪૧૭, જ્ઞાનાવરણીય કર્મને અવસ્થિત બંધ કેટલી માર્ગ ણાઓમાં હોય છે? કઈ ? ઉત્તર : જ્ઞાનાવરણય કર્મને અવસ્થિત બંધ ૫૯ માર્ગણાઓમાં હોય છે તે આ પ્રમાણે જાણવી : ગતિ ૪, જાતિ પ, કાય ૬, ગ ૩, વેદ , કષાય ૪, જ્ઞાન , અજ્ઞાન ૩, સંયમ ૬ (યથાખ્યાત સંયમ સિવાય), દર્શન ૩, લેશ્યા ૬, ભવ્ય, અભવ્ય, સમતિ ૬, સન્ની, અસની, આહારી તથા અણાહારી. પ્રશ્ન ૪૧૮. જ્ઞાનાવરણય કર્મને અવક્તવ્ય બંધ કેટલી માગ - શુઓમાં હોય છે? કઈ? ઉત્તર : જ્ઞાનાવરણીય કાને અવક્તવ્ય બંધ ૨૩ માગણાઓમાં હોય છે તે આ પ્રમાણે જાણવી ? Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ કમ ગ્રંથ-પ મનુષ્યગતિ, પોંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, મનયેાગ, વચનયેાગ, કાયયેગ, લાભકષાય, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપવ જ્ઞાન, સૂક્ષ્મ સંપરાય ચારિત્ર, ચક્ષુ દર્શન, અચક્ષુ દન, અવધિ દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ઉપશમ સમતિ, ક્ષાયિક સમતિ, સન્ની, આહારી, દેવગતિ અને અવિરતિ સંયમ, とく પ્રશ્ન ૪૧૯ દનાવરણીય કર્મમાં નવ પ્રકૃતિનાં અધના ભૂયસ્કાર બંધ કેટલી માણાએમાં ઘટી શકે છે? કઈ કઈ? ઉત્તર દર્શનાવરણીય કર્મનાં નવ પ્રકૃતિનાં મધના ભૂયસ્કાર બંધ ૩૪ માગણુાઓમાં હાય છે તે આ પ્રમાણે જાણવી : ૪ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ ચેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ દર્શન, અચક્ષુ દશ ન, ૬ વેશ્યા, ભવ્ય, મિથ્યાત્વ, સારવાદન, સન્ની, આહારી તથા અાહારી. પ્રશ્ન ૪૨૦. દનાવરણીય કમ'માં નવ પ્રકૃતિનાં અધને અવસ્થિત મધ કેટલી માણાએમાં ઘટે છે? કઈ કઈ? ઉત્તર : દશનાવરણીય કર્મોંમાં નવ પ્રકૃતિનાં બંધને અવસ્થિત અધ ૪૫ માગણામાં હાય છે તે આ પ્રમાણે જાણવી : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યાગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ દન, અચક્ષુ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસન્ની, આહારી તથા અણુહારી. પ્રશ્ન ૪૨૧. દનાવરણીય કર્મમાં છ પ્રકૃતિએનાં બંધના અપતર બંધ કેટલી માણાઓમાં હોય છે ? કઈ કઈ ? ઉત્તર : દર્શનાવરણીય કર્મમાં છ પ્રકૃતિનાં બંધના મલ્પતર બંધ ૩૫/૩૮ માણાઓમાં ઘટે છે તે આ પ્રમાણે જાણવી : ૪ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ક યાગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, અવિરતિ સંયમ, ક દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ઉપશમ સમક્તિ, ક્ષયે:પશમ મિશ્ર સમકિત, સન્ની અને આહારી અથવા મિશ્ર સમક્તિમાં અજ્ઞાનની ગણતરી કરતાં કે અજ્ઞાન અધિક ગણતાં ૭૮ થાય છે, Jain Educationa International For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૯૯ પ્રશ્ન કરશે. દર્શનાવરણીય કર્મમાં છ પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ કેટલી માર્ગણાઓમાં ઘટી શકે છે? કઈ કઈ? ઉત્તર : દર્શનાવરણય કર્મમાં છ પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ ૪૫ માર્ગણામાં હોય છે તે આ પ્રમાણે જાણવી : ગતિ ૪, જાતિ ૧, કાય ૧, વેદ ૩, ગ , કષાય ૪, જ્ઞાન ૪, અજ્ઞાન ૩, સંયમ ૫, (સામાયિક, છેદપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ, દેશવિરતિ, અવિરતિ,) દર્શન ૩, લેયા ૬, ભવ્ય, મિશ્ર સમક્તિ, ઉપશમ સમક્તિ, ક્ષયે પશમ સમકિત, ક્ષાયિક સમક્તિ, સન્ની, આહારી તથા અણહારી. પ્રશ્ન ૪૨૩. દર્શનાવરણીય કર્મમાં છ પ્રકૃતિઓનો અવક્તવ્ય બંધ કેટલી માર્મણાઓમાં ઘટી શકે છે ? કઈ કઈ? ઉત્તર : દર્શનાવરણીય કર્મમાં છ પ્રકૃતિએને બંધને અવક્તવ્ય બંધ ૨૫, ૨૪ માર્ગણાઓમાં હોય છે. તે આ પ્રમાણે જાણવી ? દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કાગ, પુરૂષદ, કષાય ૪, ૩ જ્ઞાન, અવિરતિ સંયમ, ૨ દર્શન, ૩ વેશ્યા, ભવ્ય, ક્ષયોપશમ સમક્તિ, ક્ષાયિક સમક્તિ, સન્ની, આહારી તથા અણહારી. મતાંતરે ઉપશમ સમક્તિ પણ લેવાય. પ્રશ્ન ક૨૪. દર્શનાવરણીય કર્મમાં છ પ્રકૃતિનાં બંધને ભૂયસ્કાર બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ કઈ? ઉત્તર : દર્શનાવરણીય કર્મમાં છ પ્રકૃતિનાં બંધને ભૂયસ્કાર બંધ ૩૪ માગણાઓમાં હોય છે. તે આ પ્રમાણે જાણવી : - દેવગતિ, મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, 8 મેગ, ૩ વેદ, ચાર કષાય, ચાર જ્ઞાન, સામાયિક, છેદેપસ્થાપનીય, અવિરતિ સંયમ, ૩ દર્શન, ૩ લેશ્યા, ભવ્ય, ક્ષયે પશમ, ક્ષાયિક, ઉપશમ સમક્તિ, સન્ની, આહારી તથા અણાહારી. પ્રશ્ન ૪૨૫. દર્શનાવરણીય કર્મમાં ચાર પ્રકૃતિનાં બંધને અલ્પતર બંધ કેટલી માર્ગણાઓમાં ઘટે છે? કઈ કઈ? ઉત્તર : દર્શનાવરણીય કર્મમાં ચાર પ્રકૃતિનાં બંધને અલપતર બંધ ૨૮ માર્ગણાઓમાં ઘટે છે. તે આ પ્રમાણે જાણવી: Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ કર્મ ગ્રંથ-૫ મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યુગ, ૭ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામાયિક, છેદો પસ્થાપનીય, સંયમ, ૩ દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ઉપશમ સમક્તિ, ક્ષાયિક સમક્તિ, સની તથા આહારી. પ્રશ્ન ૪ર૬ દર્શનાવરણીય કર્મમાં ચાર પ્રકૃતિના બંધને અવસ્થિત બંધ કેટલી માર્ગણાઓમાં ઘટે છે? કઈ કઈ? ઉત્તર : દર્શનાવરણીય કર્મમાં ચાર પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ ૨૯ માર્ગણએમાં ઘટે છે. તે આ પ્રમાણે જણવી : મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ ગ, ૩ વેદ, ચાર કષાય, ૪ જ્ઞાન, સામાયિક છેદપસ્થાપનીય, સૂક્ષ્મ સંપરાય, સંયમ, ૩ દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ઉપશમ સમક્તિ, ક્ષાયિક સમક્તિ, સની અને આહારી. પ્રશ્ન ૪ર૭. દર્શનાવરણીય કર્મમાં ચાર પ્રકૃતિનાં બંધને અવક્તવ્ય બંધ કેટલી માર્ગણઓમાં હેય છે? કઈ કઈ? ઉત્તર : દર્શનાવરણીય કર્મમાં ચાર પ્રકૃતિનાં બંધને આવક્તવ્ય બંધ ૨૧ માર્ગણએમાં ય છે. તે આ પ્રમાણે માર્ગણ જાણવી : મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, 8 મેગ, લેભ કષાય, ૪ જ્ઞાન, સૂક્ષ્મ સપરાય ચારિત્ર, ૩ દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય ક્ષાયિક સમક્તિ, ઉપશમ સમક્તિ, સન્ની તથા આહારી. પ્રશ્ન ૪૨૮. વેદનીય કર્મને એક અવસ્થિત બંધ કેટલી માર્ગણએમાં હોય છે? કઈ? ઉત્તર : વેદનીય કર્મને અવસ્થિત બંધ બાસઠે માર્ગણાઓમાં હોય છે. પ્રશ્ન ૪૨૯, મેહનીય કર્મમાં બાવીશ પ્રકૃતિએના બંધને ભૂયસ્કારાદિ બંધ કેટલી માગણએમાં ઘટે છે? કઈ? ઉત્તર : મેહનીય કર્મમાં બાવીશ પ્રકૃતિઓના બંધને ભૂયરૂ કાર બંધ ૪૦ માર્ગણાઓમાં હોય છે. તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી: ૪ ગતિ, ૫ જાતિ, પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, ત્રસકાય, Jain Educationa International For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રૌત્તર ભાગ-૨ ૧૦૧ ૩યેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, બે દર્શન, લેશ્યા, ભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસત્ની, આહારી. પ્રશ્ન કર મેહનીય કર્મમાં બાવીશ પ્રકૃતિના બંધને અવસ્થિત બંધ કેટલી માગણએમાં ઘટે છે? કઈ કઈ? ઉત્તર : મેહનીય કર્મમાં બાવીશ પ્રકૃતિના બંધને અવસ્થિત બંધ ૪૪ માર્ગણએમાં ઘટે છે તે માર્ગણાએ આ પ્રમાણે જાણ : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ ગ, 3 વેદ, ૪ કષાય. ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ૨ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસત્રી, આહારી તથા અણુહારી. પ્રશ્ન ૪૩૧. મેહનીય કર્મમાં એકવીશ પ્રકૃતિને બંધને ભૂય. સ્કાર બંધ કેટલી માર્ગણમાં ઘટે છે? કઈ? ઉત્તર : મેહનીય કર્મમાં એકવીશ પ્રકૃતિના બંધને ભૂયસ્કાર બંધ ૪૦ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી : ૪ ગતિ, ૫ જાતિ, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, ત્રસકાય, ૩ ગ, વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ૨ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, સન્ની, અસત્રી, આહારી, સાસ્વાદન. પ્રમ કર. મેહનીય કર્મમાં એકવીશ પ્રકૃતિના બંધને અવસ્થિત બંધ કેટલી માર્ગણાઓમાં ઘટે છે? કઈ? ઉત્તર : મેહનીય કર્મમાં એકવીશ પ્રકૃતિના બંધને અવસ્થિત બંધ ૪૧ માગણમાં હોય છે તે માર્ગણએ આ પ્રમાણે જાણવી : ૪ ગતિ, ૫ જાતિ, પૃથ્વીકાય, અપૂકાય, વનસ્પતિકાય, ત્રસકાય, ૩ ગ, કે વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ૨ દર્શન, ૬ લેડ્યા, સાસ્વાદન, ભવ્ય, સન્ની, અસત્રી, આહારી તથા અણુહારી. પ્રશ્ન ૪૩. મેહનીય કર્મમાં સત્તર પ્રકૃતિના બંધને ભૂયસ્કાર બંધ કેટલી માર્ગણાઓમાં ઘટે છે? કઈ? ઉત્તર: મોહનીય કર્મમાં સત્તર પ્રકૃતિના બંધને ભૂયસ્કાર બંધ ૩૬ માર્ગણાઓમાં ઘટે છે તે માર્ગણએ આ પ્રમાણે જાણવી : જ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, 8 મેગ, ૩ વેદ, ૪ જાય, સિમીકા વિરતિ મંચ : - કારત્રી, માહારી પ્રકૃતિ Jain Educationa International For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ કમ ગ્રંથ-પ ૩ જ્ઞાન, અવિરતિ સંયમ, ૩ દર્શન, ૬ વૈશ્યા, ભવ્ય, ઉપશમ સમતિ, ક્ષાયિક સમક્તિ, ક્ષયેાપશમ સમકિત, સન્ની, આહારી, અણ્ણાહારી. પ્રશ્ન ૪૩૪. મેહનીય કર્મમાં સત્તર પ્રકૃતિના બંધના અલ્પતર બંધ કેટલી માણાઓમાં ઘટે છે? કઈ ? ઉત્તર : મેાહનીય કમાં સત્તર પ્રકૃતિના બંધના અલ્પતર અધ ૩૯ માણાઓમાં ઘટે છે તે માણાએ આ પ્રમાણે જાણવી : ૪ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યાગ, ૩ વેઢ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક, ક્ષયાપશમ સમતિ, સન્ની, આહારી, અણાહારી, મિશ્ર સમક્તિ સાથે ગણુતા ૪૦ પણ થાય. પ્રશ્ન ૪૩૫. માહનીય કર્મીમાં સત્તર પ્રકૃતિના બંધના અવસ્થિત અંધ કેટલી મા ણાએમાં ઘટે છે? કઇ ? ઉત્તર : માહનીય કર્મોંમાં સત્તર પ્રકૃતિના અંધના અવસ્થિત બંધ ૪૦ માણાઓમાં હાય છે તે માણાએ આ પ્રમાણે જાણવી : ૪ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યાગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સયમ, ૩ દર્શીન, લેફ્સા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક, ક્ષયાપશમ, મિશ્ર સમકિત, સન્ની, આહારી તથા અણુાહારી. ૐ જ્ઞાન, પ્રશ્ન ૪૩૬. મેાહનીય કર્મમાં સત્તર પ્રકૃતિના મધના અવક્તવ્ય ખ`ધ કેટલી માણાઓમાં ઘટે છે ? કઇ ? ઉત્તર : મેહનીય કર્મોંમાં સત્તર પ્રકૃતિના ખંધના વક્તવ્ય 'ધ ૨૩/૨૭ માણાઓમાં હાય છે તે માણાએ આ પ્રમાણે જાણવી : દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કાયયેાગ, પુરૂષવેદ, ૪ થાય, ૩ જ્ઞાન, અવિરતિ સંયમ, ૩ દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ક્ષયે પશમ, ક્ષાયિક સમકિત, સન્ની, આહારી તથા અણાહારી મતાંત તેને લેશ્યા, પદ્મ લેશ્યા અને ઉપશમ સમિત સાથે ગણુતા સ્ત્રીવેદ ગણતા ૨૭ થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ૪૩૭. મેહનીય કર્મમાં તેર પ્રકૃતિના બંધને ભૂયસ્કાર બંધ કેટલી માર્ગણાઓમાં ઘટે છે? કઈ? ઉત્તર : મોહનીય કર્મમાં તેર પ્રકૃતિના બંધને ભૂયસ્કાર બધ ૩ર માર્ગણાઓમાં હોય છે તે માર્ગણાએ આ પ્રમાણે જાણવી : પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, મનુષ્યગતિ, ૩ ગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, દેશવિરતિ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ઉપશમ, યોપશમ, ક્ષાયિક સમક્તિ, સની, આહારી. પ્રશ્ન ૪૩૮, મેહનીય કર્મમાં તેર પ્રકૃતિના બંધનો અલ્પતર બંધ કેટલી માર્ગણાઓમાં ઘટે છે? કઈ? ઉત્તર : મેહનીય કર્મમાં તેર પ્રકૃતિના બંધને અલ્પતર બંધ ૩૩ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણાઓ નીચે પ્રમાણે જાણવી : મનુષ્યગતિ, તિર્યંચગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, દેશવિરતિ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, ઉપશમ, પશમ, ક્ષાયિક સમક્તિ, સની તથા આહારી. પ્રશ્ન ૪૩૯. મેહનીય કર્મમાં તેર પ્રકૃતિના બંધન અવસ્થિત બંધ કેટલી માર્ગણાઓમાં ઘટે છે? કઈ? ઉત્તર : મેહનીય કર્મમાં તેર પ્રકૃતિના બંધને અવસ્થિત બંધ ૩૩ માર્ગમાં ઘટે છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી : મનુષ્યગતિ, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, 3 ભેગ, ૩ વેદ, ૩ જ્ઞાન, ૪ કષાય, દેશવિરતિ, ૩ દશન, ૬ લેડ્યા, ભવ્ય, ઉપામ, ક્ષપશમ, ક્ષાયિક સમકિત, સન્ની તથા આહારી. પ્રશ્ન ૪૪૦. મોહનીય કર્મમાં નવ પ્રકૃતિના બંધને ભૂયસ્કાર બંધ કેટલી માર્ગણાઓમાં ઘટે છે? કઈ? ઉત્તર : મોહનીય કર્મમાં નવ પ્રકૃતિના બંધને ભૂયસ્કાર બંધ ૨૮ માર્ગણાઓમાં ઘટે છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, 3 ભેગ, 3 વેદ, ૪ કષાય, જ્ઞાન, સામાયિક, છેદે સ્થાપનીય, ૩ દર્શન, શુકલ લેહ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક સમક્તિ, સન્ની તથા આહારી. Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ કર્મગ્રંથ-પ પ્રશ્ન ૪૪૧. મેહનીય કર્મમાં નવ પ્રકૃતિનાં બંધને અલ્પતર બંધ કેટલી માર્ગણાઓમાં ઘટે છે? કઈ? ઉત્તર : મોહનીય કર્મમાં નવ પ્રકૃતિનાં બંધને અલ્પતર બંધ ૩૪/૩૩ માર્ગણાઓમાં ઘટે છે તે આ પ્રમાણે જાણવી : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, 8 મેગ, ૩ વેદ, ચાર કષાય, ચાર જ્ઞાન, સામાયિક, છેદપસ્થાપનીય, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક, ક્ષયે પશમ સમકિત, સી તથા આહારી મતાંતરે મન પર્યવ જ્ઞાન સિવાય ૩૩ જાણવી. પ્રશ્ન ૪૪૨. મોહનીય કર્મમાં નવ પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ કેટલી માર્ગણાઓમાં ઘટે છે? કઈ? ઉત્તર : મેહનીય કર્મમાં નવ પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ ૩૫ માર્ગણાઓમાં ઘટે છે તે માર્ગણએ આ પ્રમાણે જાણવી : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, વેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામાયિક, પસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ, ૩ દર્શન, ૬ લેયા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક, પશમ સમક્તિ, સન્ની તથા આહારી. પ્રશ્ન ૪૪૩. મેહનીય કર્મમાં પાંચ પ્રકૃતિનાં બંધને ભૂયસ્કાર બંધ કેટલી માર્ગણમાં હોય છે? કઈ? ઉત્તર : મેહનીય કર્મમાં પાંચ પ્રકૃતિનાં બંધને ભૂયસ્કાર બંધ ૨૮ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી. મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, 3 ભેગ, ૩ વેદ, ૪ કષાય, જ જ્ઞાન, સામાયિક, છેદે પસ્થાપનીય, ૩ દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક સમકિત, સન્ની તથા આહારી. પ્રશ્ન ૪૪૪. મોહનીય કર્મમાં પાંચ પ્રકૃતિનાં બંધને અલપતર બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર : મોહનીય કર્મમાં પાંચ પ્રકૃતિનાં બંધને અલ્પતર બંધ ૨૮ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી: મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કયેગ, ૩ વેદ, ૪ કષાય, ક જ્ઞાન, સામાયિક છેદો પસ્થાપનીય, કે દર્શન, શુકલ વેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક સમક્તિ, સન્ની તથા આહારી. Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૦૫ પ્રશ્ન ૪૪૫. મોહનીય કર્મમાં પાંચ પ્રકૃતિનાં બંધનો અવસ્થિત બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ કઈ? ઉત્તર : મોહનીય કર્મમાં પાંચ પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ ૨૮ માગણાઓમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩યેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામાયિક, છેદપસ્થાપનીય, ૩ દર્શન, શુકલ વેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક સમક્તિ, સની તથા આહારી. પ્રશ્ન ૪૪૬. મેહનીય કર્મમાં ચાર પ્રકૃતિનાં બંધને ભૂયસ્કાર બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ કઈ? ઉત્તર મેહનીય કર્મમાં ચાર પ્રકૃતિનાં બંધને ભૂયસ્કાર બંધ ૨૫ માર્ગણાઓમાં ઘટે છે તે માર્ગણાએ આ પ્રમાણે જાણવી : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩યેગ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામાયિક છેદો પસ્થાપનીય, ૩ દર્શન, શુકલ લેયા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક સમક્તિ, સન્ની તથા આહારી. પ્રશ્ન ૪૪૭. મેહનીય કર્મમાં ચાર પ્રકૃતિનાં બંધને અલ્પતર બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર : મેહનીય કર્મમાં ચાર પ્રકૃતિનાં બંધને અલ્પતર બંધ ૨૫ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણાએ આ પ્રમાણે જાણવીઃ મનુષ્યગતિ, પંચેનિદ્રય જાતિ, ત્રસકાય, ૩યેગ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, કે દર્શન, શુકલ વેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક સમક્તિ, સન્ની તથા આહારી. પ્રશ્ન ૪૪૮. મેહનીય કર્મમાં ચાર પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ કેટલી માર્ગણમાં હોય છે? કઈ? ઉત્તર : મોહનીય કર્મમાં ચાર પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ ૨૫ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી? મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કે પેગ, ૪ કષાય, જ જ્ઞાન, સામાયિક, છેદે પસ્થાપનીય, કે દર્શન, શુકલ વેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક સમક્તિ, સની તથા આડારી. Jain Educationa International For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ કર્મ ગ્રંથ-૫ પ્રશ્ન ૪૪૯ મોહનીય કર્મમાં ત્રણ પ્રકૃતિના બંધને ભૂયસ્કાર બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર : મેહનીય કર્મમાં ત્રણ પ્રકૃતિના બંધને ભૂયસ્કાર બંધ ૨૪ માગર્ણણમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ ગ, માન, માયા, લભ, ૪ જ્ઞાન, સામાયિક, છેદપસ્થાપનીય, ૩ દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક સમકિત, સન્ની, આહારી. પ્રશ્ન ૪૫૦ મોહનીય કર્મમાં ત્રણ પ્રકૃતિના બંધને અલ્પતર બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર : મેહનીય કર્મમાં ત્રણ પ્રકૃતિના બંધને અલ્પતર બંધ ૨૪ માર્ગણાઓમાં ઘટે છે તે માર્ગણએ આ પ્રમાણે જાણવી: મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કાગ, માન, માયા, લેભ, ૪ જ્ઞાન, સામાયિક, છેદો પસ્થાપનીય, ૩ દર્શન, શુકલ લેગ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક સમક્તિ, સન્ની, આહારી. પ્રશ્ન ૪૫૧, મેહનીય કર્મમાં ત્રણ પ્રકૃતિને બંધને અવસ્થિત બંધ કેટલી માર્ગમાં હોય છે? કઈ? ઉત્તર : મેહનીય કર્મમાં ત્રણ પ્રકૃતિના બંધને અવસ્થિત બંધ ૨૪ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણઓ આ પ્રમાણે જાણવી : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ ગ, માન, માયા, લેભ, ૪ જ્ઞાન, સામાયિક, છેદપસ્થાપનીય, કે દર્શન, શુકલ લેડ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક સમક્તિ, સન્ની તથા આહારી. પ્રશ્ન ૪૫ર, મેહનીય કર્મમાં બે પ્રકૃતિના બંધને ભૂયસ્કાર બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર : મેહનીય કર્મમાં બે પ્રકૃતિના ભૂયસ્કાર બંધ ૨૩ માર્ગમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ ગ, માયા, લેભ, જ જ્ઞાન, સામાયિક, છેદોષસ્થાપનીય, ૩ દર્શન, શુકલ લેવ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક સમક્તિ, સન્ની તથા આહારી. Jain Educationa International For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૦૭ પ્રશ્ન ૪૫૩, મેહનીય કર્મમાં બે પ્રકૃતિના બંધને અપતર બંધ કેટલી માગણમાં હિય છે? કઈ? ઉત્તર : મેહનીય કર્મમાં બે પ્રકૃતિને બંધને અલ્પતર બંધ ૨૩ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યુગ, માયા, લેભ, ૪ જ્ઞાન, સામાયિક, છેદો પસ્થાપનીય ચરિત્ર, ૩ દર્શન, શુકલ લેડ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક સમક્તિ, સન્ની, આહારી. પ્રશ્ન ૪૫૪, મોહનીય કર્મમાં બે પ્રકૃતિના બંધને અવસ્થિત બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર : મેહનીય કર્મમાં બે પ્રકૃતિના બંધને અવસ્થિત બંધ ૨૩ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણાએ આ પ્રમાણે જાણવી : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, 8 મેગ, માયા, લેભ, ૪ જ્ઞાન, સામાયિક, છેદો પસ્થાપનીય, 8 દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક સમક્તિ, સન્ની તથા આહારી. પ્રશ્ન ૪૫૫. મેહનીય કર્મમાં એક પ્રકૃતિને અલ્પતર બંધ કેટલી માર્ગણામાં હોય છે? કઈ? ઉત્તર : મેહનીય કર્મમાં એક પ્રકૃતિને બંધને અ૫તર બંધ ૨૨ માગણમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી : સનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ ગ, લેભ, ૪ જ્ઞાન, સામાયિક, છેદે પસ્થાપનીય, કે દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ઉપશમ, સાયિક સમક્તિ, સની, આહારી. પ્રશ્ન ૪૫૬. મોહનીય કર્મમાં એક પ્રકૃતિના બંધને અવસ્થિત બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર : મેહનીય કર્મમાં એક પ્રકૃતિના બંધને અવસ્થિત બંધ ૨૨ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણાએ આ પ્રમાણે જાણવી : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, 8 મેગ, લાભ, ૪ જ્ઞાન, સામાયિક, છેદો પસ્થાપનીય, ૩ દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક સમકિત, સની, આડારી. Jain Educationa International For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ કર્મગ્રંથ-૫ પ્રશ્ન ૫૭. મેહનીય કર્મમાં એક પ્રકૃતિના બંધને અવક્તવ્ય બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર : મેહનીય કર્મમાં એક પ્રકૃતિના બંધને અવક્તવ્ય બંધ ૨૨ માર્ગણમાં હોય છે તે માર્ગણએ આ પ્રમાણે જાણવી ? મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, 3 ભેગ, લેભ, ૪ જ્ઞાન, સામાયિક, છેદો પસ્થાપનીય, ૩ દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ઉપશમ, સાયિક સમકિત, સની તથા આહારી. પ્રશ્ન ૪૫૮. આયુષ્ય કર્મમાં એક પ્રકૃતિને અવસ્થિત બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર : આયુષ્ય કર્મમાં એક પ્રકૃતિને અવસ્થિત બંધ પપ માગણાઓમાં હોય છે. તે માથાઓ આ પ્રમાણે જાણવી : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩યાગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, સામાયિક, છેદો પસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ, દેશવિરતિ, અવિરતિ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષાયિક, પશમ સમક્તિ, સન્ની, અસન્ની તથા આહારી. પ્રશ્ન ૪૫૯, આયુષ્ય કર્મમાં એક પ્રકૃતિને અવકતવ્ય બંધ કેટલી માર્ગણએમાં હેય છે? કઈ? ઉત્તર : આયુષ્ય કર્મમાં એક પ્રકૃતિને અવકતવ્ય બંધ પપ માર્ગણાઓમાં હેય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, 8 મેગ, ૩, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, પ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષાયિક, પશમિક સમક્તિ, સન્ની, અસની તથા આહારી. પ્રશ્ન ૪૬૦, નામકર્મમાં ત્રેવીશ પ્રકૃતિનાં બંધને અલપતર બંધ કેટલી માર્ગણામાં હોય છે? કઈ? ઉત્તર : નામકમમાં ત્રેવીશ પ્રકૃતિનાં બંધને અલપતર બંધ ૩૯ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણએ આ પ્રમાણે જાણવી : તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યેગ, ૩ વેદ, ૪ કષાય, 8 અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ-અચક્ષુદર્શન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સની, અસત્ની, આહારી, અનાહારી. Jain Educationa International For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૦૯ પ્રશ્ન ૪૬૧ નામકર્મમાં ત્રેવીશ પ્રકૃતિનાં બંધનો અવસ્થિત બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર : નામકર્મમાં ત્રેવીશ પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ ૩૯ માર્ગમાં હોય છે તે માર્ગણએ આ પ્રમાણે જાણવી . તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યેગ, ૩ વેદ, ૪ કષાય, 8 અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ-અચક્ષુદર્શન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સની, અસત્ની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૪૬૨. નામકર્મમાં એકેન્દ્રિય પ્રાગ્ય પચ્ચીશ પ્રકૃતિના બંધને ભૂયસ્કાર બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર : નામકર્મમાં એકેન્દ્રિય પ્રાચ પચીશ પ્રકૃતિનાં બંધને ભૂયસ્કાર બંધ ૪૧ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણાએ આ પ્રમાણે જાણવી : તિર્યચ–મનુષ્ય-દેવગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ ગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, પહેલી ચાર વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સની, અસની, આહારી, અનાહારી, ચક્ષુદર્શન તથા અચક્ષુદર્શન. પ્રશ્ન ૪૬૩. નામકર્મમાં એકેન્દ્રિય પ્રાગ્ય પશ્ચીશ પ્રકૃતિનાં બંધને અલ્પતર બંધ કેટલી માણમાં હોય છે? કઈ? ઉત્તર : નામકર્મમાં એકેન્દ્રિય પ્રાગ્ય પચીશ પ્રકૃતિનાં બંધને અલ્પતર બંધ ૪૧ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી : તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુ-અચક્ષુદર્શન, પહેલી ચાર વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૪૬૪ નામકર્મમાં એકેન્દ્રિય પ્રાગ્ય પચ્ચીશ પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ કેટલી માણમાં હોય છે? કઈ? Jain Educationa International For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧.૦ કર્મગ્રંથ–પ ઉત્તર : નામકર્મમાં એકેન્દ્રિય પ્રાયોગ્ય પશ્ચીશ પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ ૪૧ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી : તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ, ૫ જાતિ, ૬ કાય, ભેગ, ૩ વેદ, ૪ કષાય, કે અજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ચાર લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સની, અસત્ની, આહારી, અનાહારી તથા અવિરતિ. પ્રશ્ન ૪૬૫. નામકર્મમાં એકેન્દ્રિય પ્રાગ્ય સૂક્ષ્મ સાધારણ ગ્ય પચ્ચીશ પ્રકૃતિને બંધને ભૂયસ્કાર બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર: નામ કર્મમાં એકેન્દ્રિય પ્રોગ્ય સૂક્ષ્મ સાધારણ ગ્ય પચ્ચીશ પ્રકૃતિનાં બંધને ભૂયસ્કાર બંધ ૩૯ માર્ગણાઓમાં હોય છે. તે માર્ગણએ આ પ્રમાણે જાણવી : મનુષ્યગતિ, તિર્યંચગતિ, ૫ જાતિ, ૬ કાય, 3 ભેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ-અચક્ષુ દર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સની, અસની, આહારી તથા અનાહારી. પ્રશ્ન કદ નામ કર્મમાં એકેન્દ્રિયને વિષે સૂકમ સાધારણ પ્રાગ્ય પચીશ પ્રકૃતિનાં બંધને અહપતર બંધ કેટલી માગ - એમાં હોય છે? કઈ? ઉત્તર : નામ કમ માં એકેન્દ્રિયને વિષે સૂક્ષ્મ સાધારણ પ્રાગ્ય પચ્ચીશ પ્રકૃતિએના બંધનો અભ્યતર બંધ ૩૯ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી: - તિર્યચ-મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ કાય, 8 મેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુ-અચક્ષુ દર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૪૬૭. નામ કર્મમાં એકેન્દ્રિયને વિષે સાધારણ પ્રાપ્ય પચ્ચીશ પ્રકૃતિઓના બંધને અવસ્થિત બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ? Jain Educationa International For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ઉત્તર : નામ કમાં એકેન્દ્રિયને વિષે સાધારણ પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિનાં બંધનો અવસ્થિત બંધ ૩૯ માણાઓમાં હોય છે તે માણાએ આ પ્રમાણે જાણવી : તિય 'ચગતિ, મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ ચેાગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સયમ, ચક્ષુ-અચક્ષુદન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસન્ની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૪૬૮. નામ કમાં એઇન્દ્રિયાદિ અપર્યાપ્તા પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિનાં 'ધના ભૂયસ્કાર અધ કેટલી માણાઓમાં હાય છે? કઈ? ૧૧૧ ઉત્તર : નામ કમાં એઇન્દ્રિયાદ્રિ અપર્યાપ્તા પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિના ખધ ૩૯ માગણુાઓમાં હોય છે. તે માણાએ આ પ્રમાણે જાણવી : તિય ચગતિ, મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ ક્રાય, ૩ ચૈાગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ-અચક્ષુ દન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૪૬૯. નામ કર્મોમાં એઇન્દ્રિયાક્રિક અપપ્તા પ્રાયાગ્ય પચ્ચીશ પ્રકૃતિનાં અધના અશ્પતર ખંધ કેટલી માશાએમાં હોય છે? કઈ ? ઉત્તર : નામ ક્રમમાં એઇન્દ્રિયાદિ અપર્યાપ્તા પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિનાં અધના અલ્પતર બંધ ૩૯ માણાઓમાં હોય છે, તે માણાએ આ પ્રમાણે જાણવી : તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ ક્રાય, ૩ યાગ, ૩ વેદ, ૪ ક્યાય, ૩ અજ્ઞાન, અવિરતિ સયમ, ચક્ષુ-અચક્ષુ દન, પહેલી ત્રણ વૈયા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સી, અસન્ની, માહારી તથા અનાહારી, Jain Educationa International For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ કમ ત્ર‘થ-૫ પ્રશ્ન ૪૭૦, નામકર્મ માં બેઇન્દ્રિયાદિ અપર્યાપ્તા પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિઓનાં બંધના અવસ્થિત મધ કેટલી મા ણાઓમાં હોય છે ? કઈ ? ૧૧૨ ઉત્તર નામ કર્મીમાં એઇન્દ્રિયાદિ અપર્યાપ્તા પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિના ખ'ધને અવસ્થિત બંધ ૩૯ માણાઓમાં હાય છે. તે માણાએ આ પ્રમાણે જાણવી : તિય ચગતિ, મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યાગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સોંયમ, ચક્ષુ-અચક્ષુ દર્શન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસન્ની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૪૭૧, નામકમ માં મનુષ્યગતિ પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિઆનાં મધના ભૂયસ્કાર બંધ કેટલી માણાઓમાં હાય છે? કઈ ? ઉત્તર : નામક માં મનુષ્યગતિ પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિએનાં મધના ભૂયસ્કાર અધ ૩૭ માણામાં હાય છે. તે આ પ્રમાણે જાણવી : તિય "ચગતિ, મનુષ્યગતિ, ૫ જાતિ, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, ત્રસકાય, ૩ યાગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુ-અચક્ષુ, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસની, આહારી તથા અનાહારી, પ્રશ્ન ૪૭૨. નામકર્મ માં મનુષ્ય પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિએનાં ખંધના અલ્પતર બંધ કેટલી માર્ગણાઓમાં હાય છે? કઈ ? ઉત્તર : નામકર્મમાં મનુષ્ય પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિાના મધના અલ્પતર બંધ ૩૭ માર્ગણુાઓમાં હેાય છે. તે માણાએ આ પ્રમાણે જાણવી : તિય``ચ, મનુષ્યગતિ, ૫ જાતિ, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, ત્રસકાય, ૩ યાગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુ-અચક્ષુ દન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસન્ની, આહારી તથા અનાહારી, Jain Educationa International For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ૪૭૩ નામકર્મમાં મનુષ્ય પ્રાગ્ય પચ્ચીશ પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર : નામકર્મમાં મનુષ્ય પ્રાગ્ય પચીશ પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ ક૭ માર્ગણમાં હોય છે, તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી : તિર્યંચગતિ, મનુષ્યગતિ, પ જાતિ, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, ત્રસકાય, ગ, વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભ, મિથ્યાત્વ, સની, અસત્રી, આહારી તથા અનાહારી. પ્રશ્ન ક૭૪. નામકર્મમાં છવ્વીશ પ્રકૃતિ પ્રાગ્ય બંધને ભૂયસ્કાર બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર : નામકર્મમાં છવ્વીશ પ્રકૃતિ પ્રાગ્ય બંધને ભૂયસ્કાર બંધ ૪૧ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી : - તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યેગ, ૩ વેદ, ૪ કષાય, 8 અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુદર્શન, ચક્ષુદર્શન, પહેલી ચાર વેશ્યા, ભવ્ય, અભ, મિથ્યાત્વ, સન્ની, અસત્ની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૪૭૫. નામકર્મમાં છવ્વીશ પ્રકૃતિનાં બંધને અલ્પતર બંધ કેટલી માર્ગણામાં હોય છે? કઈ? ઉત્તર : નામકર્મમાં છવ્વીસ પ્રકૃતિનાં બંધને અ૫તર બંધ ૪૧ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી : તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ચાર વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સની, અસની, આહારી તથા અનાહારી. - પ્રશ્ન ક૭૬. નામકર્મમાં છવીશ પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ કેટલી માગણઓમાં હેય છે? કઈ? Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ કર્મ ગ્રંથ-પ ઉત્તર : નામકર્મમાં છવ્વીશ પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ ૪૧ માર્ગણમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી: તિય ગતિ, મનુષ્યગતિ, દેવગતિ, ૫ જાતિ, ૬ કાય, 8 મેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુદર્શન, અચસુદર્શન, પહેલી ચાર વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સની, અસત્ની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૪૭૭. નામકર્મમાં નરકગતિ પ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિઓનાં બંધનો ભૂયસ્કાર બંધ કેટલી માર્ગણમાં હોય છે? કઈ? ઉત્તર : નામકર્મમાં નરકગતિ પ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિના બંધને ભૂયસ્કાર બંધ ૨૯ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી : તિર્યંચગતિ, મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ રોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સની, અસન્ની તથા આહારી. પ્રશ્ન ક૭૮ નામકર્મમાં નરકગતિ પ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિનાં બંધને અ૫તર બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર : નામકર્મમાં નરકગતિ પ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિનાં બંધને અલ્પતર બંધ ૨૯ માર્ગમાં હોય છે તે માર્ગણાએ આ પ્રમાણે જાણવી : તિર્યંચગતિ, મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, સકાય, 8 મેગ, ૩ વેદ, ૪ કષાય, 8 અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સની, અસની તથા આહારી. પ્રશ્ન ક૭૯ નામકર્મમાં નરકગતિ પ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ કેટલી માર્ગમાં હોય છે? કઈ? ઉત્તર : નામકર્મમાં નરકગતિ પ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ ૨૯ માર્ગણમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી : Jain Educationa International For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૧૫ તિય ચગતિ, મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યાગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુદર્શન, અચક્ષુદન, પહેલી ત્રણ લેશ્યા. ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસન્ની તથા આહારી. પ્રશ્ન ૪૮૦ નામકર્મમાં દેવગતિ પ્રાયેાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિનાં બંધના ભૂયસ્કાર બંધ કેટલી માર્ગણુાઓમાં હાય છે? કઈ ? ઉત્તર : નામક માં દેવગતિ પ્રાયેગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિનાં અધને ભૂયસ્કાર ખ'ધ ૪૭ માણાઓમાં હોય છે તે માગણુાએ આ પ્રમાણે જાણવી : તિય 'ચગતિ, મનુષ્યગતિ, પં'ચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ ચેગ, ૩ વે૪, ૪ કષાય, ૪ જ્ઞાન, 8 અજ્ઞાન, અવિરતિ, સામાયિક, છેદેપસ્થાપ નીય, પરિહાર, વિશુદ્ધ, દેશવિરતિ સયમ, ૩ દર્શીન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસન્ની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૪૮૧. નામકર્મમાં દેવગતિ પ્રાયેાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિનાં અધના અપતર મધ કેટલી માગ ણામાં હાય છે? કઈ ? ઉત્તર : નામકર્મ માં દેવગતિ પ્રાયેાગ્ય મઠ્ઠાવીશ પ્રકૃતિનાં બંધનો અલ્પતર બંધ ૪૭ માણાઓમાં હેાય છે તે માણાએ આ પ્રમાણે જાણવી : તિય ચગતિ, મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યાગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ, ૩ દર્શીન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સન્ની, અસન્ની આહારી તથા અનાહારી. પ્રશ્ન ૪૮૨. નામકર્મીમાં દેવગતિ પ્રાયેાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિના બધના અવસ્થિત બંધ કેટલી માણામાં હાય છે? કઈ ? ઉત્તર : નાયકમાં દેવગતિ પ્રાયોગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિના ખંધના અવસ્થિત બંધ ૪૭ માગણુાઓમાં હાય છે તે માણાએ આ પ્રમાણે જાણવી : તિય "ચગતિ, મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ક યાગ, ૩ વે૬, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ, કદન, ૬ લેશ્યા, ભવ્ય, અંભવ્ય, ૬ સમર્પિત, સન્ની, અસન્ની, આહારી તથા અનાહારી. Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ કર્મ ગ્રંથ-૫ પ્રશ્ન ૪૮૩. નામકર્મમાં બેઈન્દ્રિયાદિ સમૂચ્છિમ તિર્યંચ પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિનાં બંધને ભૂયકાર બંધ કેટલી માર્ગણામાં હેય છે? કઈ ? ઉત્તર : નામકર્મમાં ઈન્દ્રિયાદિ સમૂર્ણિમ તિર્યંચ પ્રોગ્ય ઓગણત્રીશ પ્રકૃતિનાં બંધને ભૂયસ્કાર બંધ ૩૯ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણએ આ પ્રમાણે જાણવી : તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩યેગ, વેદ, જ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસત્ની, આહારી તથા અનાહારી. પ્રશ્ન જ૮૪. નામકર્મમાં ઈન્દ્રિય આદિ સમૂર્ણિમ તિર્યંચ પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિના બંધને અલ્પતર બંધ કેટલી માર્ગણામાં હોય છે? કઈ? ઉત્તર : નામકર્મમાં બેન્દ્રિય આદિ સમૂર્ણિમ તિર્યંચ પ્રોગ્ય ઓગણત્રીશ પ્રકૃતિનાં બંધને અલ્પતર બંધ ૩૯ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણએ આ પ્રમાણે જાણવીઃ તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ કાય, 8 મેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૪૮પ. નામકર્મમાં બેઈન્દ્રિય આદિ સમૂરિઝમ તિર્યંચ પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિના બંધને અવસ્થિત બંધ કેટલી માગણએમાં હોય છે? કઈ? ઉત્તર : નામકર્મમાં બેઈન્દ્રિય આદિ સમૂર્શિમ તિય ચ પ્રાગ્ય ઓગણત્રી પ્રકૃતિના બંધને અવસ્થિત બંધ ૩૯ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણએ આ પ્રમાણે જાણવી તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ કાય, કાગ, ૩ વેદ, ૪ કષાય, 8 અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ Jain Educationa International For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧ ૧૭ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસગ્ન, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૪૮૬ નામકર્મમાં સન્ની તિર્યંચ પ્રાગ્ય એ ગણત્રીશ પ્રકૃતિના બંધને અવસ્થિત બંધ કેટલી માગણામાં હોય છે? કઈ? ઉત્તર : નામકર્મમાં સન્ની તિર્યંચ પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિના બંધને અવસ્થિત બંધ ૪૫ માગ શુઓમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ ચેગ, ૩ વેદ, ૪ કષાય, કે અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સની, અસત્ની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૪૮૭. નામકર્મમાં સની તિર્યંચ પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિના બંધને ભૂયસ્કાર બંધ કેટલી માગણમાં હોય છે? કઈ? ઉત્તર : નામકર્મ માં સન્ની તિર્યંચ પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિના બંધને ભૂયસ્કાર બંધ ૪૫ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ ગ, કે વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સની, અસની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૪૮૮. નામકર્મમાં સની તિર્યંચ પ્રોગ્ય ઓગણત્રીશ પ્રકૃતિના બંધને અલ્પતર બંધ કેટલી માર્ગણમાં હોય છે? કઈ? ઉત્તર : નામકર્મમાં સન્ની તિર્યંચ પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિના બંધને અલ્પતર બંધ ૪પ માગણાઓમાં હોય છે તે માર્ગણાએ આ પ્રમાણે જાણવી : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, કે ગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસત્ની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૪૮૯. નામકર્મમાં પર્યાપ્તા મનુષ્યગતિ પ્રાગ્ય એગણત્રીશ પ્રકૃતિને બંધને ભૂયકાર બંધ કેટલી માર્ગણમાં હોય છે? કઈ? Jain Educationa International For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ કમ ગ્રંથ-પ ઉત્તર : નામક્રમ માં પર્યાપ્તા મનુષ્યગતિ પ્રાયેાગ્ય આગણત્રીશ પ્રકૃતિના બધા ભૂયસ્કાર બંધ ૫૧ માગણુાઓમાં હાય છે તે માણાએ આ પ્રમાણે જાણવી : ૪ ગતિ, ૫ જાતિ, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, ત્રસકાય, ૩ યાગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ, ૩ દન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસન્ની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૪૯૦ નામક માં પર્યાપ્તા મનુષ્યગતિ પ્રાયેાગ્ય ગણત્રીશ પ્રકૃતિના અધના અતર બંધ કેટલી માગણુાઓમાં હાય છે? કઇ ? ૧૧૮ ઉત્તર : નામકમ માં પર્યાપ્તા મનુષ્યગતિ પ્રાગ્ય એગણત્રીશ પ્રકૃતિના બંધના અશ્પતર બંધ ૫૧ માર્ગીણાઓમાં હાય છે તે માણાએ આ પ્રમાણે જાણવી : ૪ ગતિ, ૫ જાતિ, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, ત્રસકાય, ૩ યાગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સન્ની, અસન્ની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૪૯૧. નામકર્મ માં પર્યાપ્તા મનુષ્યગતિ પ્રાયેાગ્ય આગણુત્રીશ પ્રકૃતિના બંધને અવસ્થિત ખ"ધ કેટલી માણાઓમાં હાય છે? કઇ ? ઉત્તર : નામકર્મમાં પર્યાપ્તા મનુષ્યગતિ પ્રાયેાગ્ય એગણત્રીશ પ્રકૃતિના ખ'ધને અવસ્થિત બંધ ૫૧ માણામાં હોય છે તે માણાએ આ પ્રમાણે જાણવી : ૪ ગતિ, ૫ જાતિ, પૃથ્વીકાય, ૩ યેાગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, અકાય, વનસ્પતિકાય, ત્રસકાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ૩ દર્શન, લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસન્ની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૪૯૨, નામક માં જિનનામ સહિત દેવગતિ પ્રાયેાગ્ય Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૧૯ ઓગણત્રીશ પ્રકૃતિના બંધને ભૂયસ્કાર બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર : નામકર્મમાં જિનનામ સહિત દેવગતિ પ્રાપ્ય ઓગણત્રીશ પ્રકૃતિના બંધને ભૂયસ્કાર બંધ ૩૭ માર્ગણમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ ગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામાયિક, છેદપસ્થાપનીય, પરિહાર વિશુ દ્ર. અવિરતિ, દેશવિરતિ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ઉપશમ, પશમ, ક્ષાયિક સમક્તિ સન્ની, આહારી. પ્રમ ૪૯૩. નામકર્મમાં જિનનામ સહિત દેવગતિ પ્રાપ્ય ઓગણત્રી પ્રકૃતિના બંધનો અભ્યતર બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર : નામકર્મમાં જિનનામ સહિત દેવગતિ પ્રાગ્ય એગણત્રીશ પ્રકૃતિના બંધને અલ્પતર બંધ ૩૭ માર્ગણમાં હોય છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૫ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષપશમ, ક્ષાયિક સમકિત, સની, આહારી. પ્રશ્ન ૪૯૪. નામકર્મમાં જિનનામ સહિત દેવગતિ પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિના બંધને અવસ્થિત બંધ કેટલી મગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર : નામકર્મમાં જિનનામ સહિત દેવગતિ પ્રાપ્ય ઓગણત્રી. પ્રકૃતિના બંધને અવસ્થિત બંધ ક૭ માણમાં હોય છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કે યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૫ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષપશમ, ક્ષાયિક સમકિત, સન્ની, આહારી. પ્રશ્ન ૪૯૫ નામકર્મમાં બેઈન્દ્રિય પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિના બંધને ભૂયકાર બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર : નામકર્મમાં બેઈનિદ્રય આદિ પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિના Jain Educationa International For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨છે કર્મગ્રંથ-૫ બંધને ભૂયસ્કારે બંધ ૪૪ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણએ આ પ્રમાણે જાણવી: ૪ ગતિ, પ જાતિ, ૬ કાય, 8 મેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સની, અસત્ની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૪૯૬, નામકર્મમાં બેઈન્દ્રિય આદિ પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિના બંધનો અભ્યતર બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર : નામ કર્મમાં બેઈદ્રિય આદિ પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિનાં બંધને અલ્પતર બંધ ૪૪ માર્ગણાઓમાં હોય છે. તે માર્ગણાએ આ પ્રમાણે જાણવી. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ભેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, ઇલેશ્યા, મિથ્યાત્વ, સન્ની, અસને, આહારી તથા અનાહારી, ભવ્ય, અભવ્ય. પ્રશ્ન ૪૯૭નામ કર્મમાં તિર્યંચ પ્રાગ્ય ૩૦ પ્રકૃતિના બંધને ભૂયસ્કાર બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર : નામ કર્મમાં તિર્યંચ પ્રાગ્ય ૩૦ પ્રકૃતિના બંધને ભૂયસ્કાર બંધ ૪૫ માર્ગણમાં હોય છે. તે માર્ગણઓ આ પ્રમાણે જાણવી : ૪ ગતિ, પ જાતિ, ૬ કાય, ૩ યેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસની, આહારી તથા અનાહારી. ' પ્રશ્ન ૪૯૮. નામ કર્મમાં બેઈન્દ્રિય આદિ પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર : નામ કર્મમાં બેઈન્દ્રિય આદિ પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિના બંધનો અવસ્થિત બંધ ૪૪ માર્ગણાઓમાં હોય છે. તે માર્ગણીઓ આ પ્રમાણે જાણવી : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કલા, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, ૬ લેગ્ય, ભવ્ય, ભવ્ય, મિથ્યાત્વ, સની, અન્ની, આહારી તથા અનાહારી. Jain Educationa International For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ૪૯૯ નામ કર્મમાં તિર્યંચ પ્રાયોગ્ય ટીશ પ્રકૃતિના બંધને અલ્પતર બંધ કેટલી માર્ગણમાં હોય છે? કઈ? ઉત્તર : નામ કર્મમાં તિર્યંચ પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિના બંધને અલ્પતર બંધ ૪૫ માર્ગણાઓમાં હોય છે. તે માર્ગણાએ આ પ્રમાણે જાણવી : ૪ ગતિ, ૫ જાતિ, ર કાય, વેગ, વેદ, ૪ કષાય, 8 અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સની, અસની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૫૦૦. નામ કર્મમાં તિર્યંચ પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિના બંધને અવસ્થિત બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર : નામ કર્મમાં તિર્યંચ પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિના બંધન અવસ્થિત બંધ ૪૫ માર્ગમાં હોય છે. તે માગણીઓ આ પ્રમાણે જાણવી : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, 8 મેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસત્ની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૫૦૧. નામ કર્મમાં જિનનામ સહિત મનુષ્ય પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિના બંધને ભૂયકાર બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર : નામ કર્મમાં જિનનામ સહિત મનુષ્ય પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિના બંધનો ભૂયસકાર બંધ ૨૯ માર્ગણાઓમાં હોય છે. તે માગણએ આ પ્રમાણે જાણવી : - નરકગતિ, દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કાગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, અવિરતિ, ૩ દર્શન, કાતિ, તેજે, પદ્મ, શુકલ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક સમક્તિ, સની, આહારી તથા અનાહારી. પ્રશ્ન પ૨. નામ કર્મમાં જિનનામ સહિત મનુષ્ય પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિનાં બંધન અવસ્થિત બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર : નામ કર્મમાં જિનનામ સહિત મનુષ્ય પ્રાવ ત્રીશ પ્રકૃતિના બંધનો અવસ્થિત બંધ ર૯ માર્ગણામાં હોય છે. તે માણાઓ આ પ્રમાણે જાણવી : Jain Educationa International For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ કમ ગ્રંથ-પ નરકગતિ, દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય ૩ યાગ, ૩ વેદ, ૪ કષાય, ક જ્ઞાન, અવિરતિ, ક દન, કાપાત, તેજો, પદ્મ, શુકલ લેશ્યા, ભવ્ય, ક્ષયાપશમ, ક્ષાયિક સમતિ, સન્ની, આહારી તથા અનાહારી. પ્રશ્ન પ૩. નામ કર્મમાં જિનનામ સહિત મનુષ્ય પ્રાયેાગ્ય ત્રીશ પ્રકૃતિનાં બધના અલ્પતર બંધ કેટલી માણાઓમાં હેાય છે ? કઈ ? ઉત્તર : નામ કર્મોમાં જિનનામ સહિત મનુષ્ય પ્રાયેાગ્ય ત્રીશ પ્રકૃતિના બંધને અલ્પતર અધ ૨૬ માણાઓમાં હાય છે. તે માણાએ આ પ્રમાણે જાણવી : દેવગતિ, પચેન્દ્રિય જાતિ, ત્રસક્રાય, કાયયેાગ, પુરૂષ વેદ, શ્રી વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, અવિરતિ, ૩ દન, તેજો, પદ્મ, શુકલ લેશ્યા, ભવ્ય, ક્ષયેપશમ, ક્ષાયિક સમકિત, સન્ની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૫૪ નામ કમાં આહારક ફ્રિક સાથે દેવગતિ પ્રાયેાગ્ય ત્રીશ પ્રકૃતિનાં બંધના ભૂયરસ્કાર અંધ કેટલી માણાઓમાં ડાય છે? કઈ? ઉત્તર : નામ કર્મીમાં આહારક દ્વિક સાથે દેવગતિ, પ્રાયેાગ્ય શ પ્રકૃતિનાં બંધને ભૂયસ્કાર અંધ ૩૨ માથામાં હાય છે. તે માણાઓ આ પ્રમાણે જાણવી : ૧૨૨ મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ ચેાગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામાયિક છેદેપસ્થાપનીય, પરિહાર, વિશુદ્ધ, ૩ દર્શન, તેજો, પદ્મ, શુકલ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષયે પશમ, ક્ષાયિક સમકિત, સન્ની અને માહારી. પ્રશ્ન ૫૦૫. નામ કર્મામાં આહારક દ્વિક સહિત દેવગતિ પ્રાયેાગ્ય ત્રીશ પ્રકૃતિનાં અધના અવસ્થિત બંધ કેટલી મા ણાામાં હાય છે? કઈ ? ઉત્તર : નામ કર્મોમાં આહારક દ્વિક સહિત દેવગતિ પ્રાયેાગ્ય ત્રીશ પ્રકૃતિનાં બંધનો અવસ્થિત બંધ ૩૨ માગણુાઓમાં હોય છે. તે મા ણાએ આ પ્રમાણે જાણવી : મનુષ્યગતિ, પ`ચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યાગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૭ સંયમ, ૩ દન, ત્રણ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષયે પશમ, ક્ષાયિક સમિતિ, સની અને આહારી. Jain Educationa International For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૨૩ પ્રશ્ન ૫૦૬, નામ કમમાં ૩૧ પ્રકૃતિનાં બંધને ભૂયસ્કાર બંધ કેટલી માર્ગમાં હોય છે ? કઈ ? ઉત્તર : નામ કર્મમાં ૩૧ પ્રકૃતિનાં બંધને ભૂયસ્કાર બંધ ૩૨ માગણમાં હોય છે. તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ સંયમ, કે દર્શન, ૩ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષયપશમ, ક્ષાયિક સમક્તિ, સન્ની તથા આહારી. પ્રશ્ન ૫૦૭, નામ કર્મમાં એકત્રીસ પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ કેટલી માર્ગણામાં હોય છે? કઈ? ઉત્તર : નામ કર્મમાં એકત્રીશ પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ ક૨ માર્ગણાઓમાં હોય છે. તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, યોગ, વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ સંયમ, ૩ દર્શન, ૩ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષયોપશમ, સાયિક સમકિત, સન્ની તથા આહારી. પ્રશ્ન ૫૦૮. નામ કમમાં એક પ્રકૃતિના બંધને અલ્પતર બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર : નામ કર્મમાં એક પ્રકૃતિનાં બંધને અલ્પતર બંધ ૨૮ માર્ગણામાં હોય છે. તે માર્ગમાં આ પ્રમાણે જાણવી : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩યેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામાયિક છેદો પસ્થાપનીય, દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક સમક્તિ, સન્ની તથા આહારી. પ્રશ્ન પ૦૯ નામ કર્મમાં એક પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર : નામ કર્મમાં એક પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ ૨૯ માણમાં હોય છે. તે માગણએ આ પ્રમાણે જાણવી : મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કયેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, કે સંયમ, દર્શન, ફલ લેડ્યા, ઉપશમ, ક્ષાયિક સમતિ, સની અને આહારી. Jain Educationa International For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ કર્મગ્રંથ-પ પ્રશ્ન પ૧૦. નામકર્મમાં એક પ્રકૃતિનાં બંધને અવક્તવ્ય બંધ કેટલી માગંણમાં હોય છે? કઈ? ઉત્તર : નામકર્મમાં એક પ્રકૃતિનાં બંધને અવક્તવ્ય બંધ ૨૧ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી : મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, 8 મેગ, લેભ કષાય, ૪ જ્ઞાન, સૂક્ષ્મ સંપાય, ૩ દર્શન, ભવ્ય, શુકલ લેશ્યા, ઉપશમ, ક્ષાયિક સમકિત, સન્ની તથા આહારી. પ્રશ્ન પ૧૧. નામકર્મમાં ઓગણત્રીશ પ્રકૃતિને અવક્તવ્ય બંધ કેટલી માર્ગણામાં હોય છે? કઈ ? ઉત્તર : નામકર્મમાં ઓગણત્રીશ પ્રકૃતિને અવક્તવ્ય બંધ ૨૫/૬ માર્ગણાઓમાં હેય છે તે માગણાએ આ પ્રમાણે જાણવી : - દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કાયયેગપુરૂષદ, ૪ કષાય, ૩ જ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, છેલ્લી ત્રણ લેશ્યા, ભવ્ય, પશમ, ક્ષાયિક સમક્તિ, સની, આહારી તથા અનાહારી. મતાંતરે ઉપશમ સમક્તિ ગણતાં ૨૬ થાય છે. પ્રશ્ન પ૧૨. નામકર્મમાં ત્રીશ પ્રકૃતિને અવક્તવ્ય બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર : નામકર્મમાં ત્રીશ પ્રકૃતિને અવક્તવ્ય બંધ ૨૫/૨૬ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી : દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કાયયેગ, પુરૂષદ, ૪ કષાય, ૩ જ્ઞાન, અવિરતિ, ૩ દર્શન, છેલ્લી ત્રણ લેશ્યા, ભવ્ય, પશમ, ક્ષાયિક સમક્તિ, સની, આહારી તથા અનાહારી. મતાંતરે ઉપશમ સમકિત ગણતાં ૨૬ થાય છે. પ્રશ્ન પ૧૩. ગત્રકર્મમાં અવસ્થિત બંધ કેટલી માગણીઓમાં હોય છે? કઈ? ઉત્તર : ગોત્રકર્મમાં અવસિથત બંધ પ૯ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણુએ આ પ્રમાણે જાણવી : જ ગતિ, પ જાતિ, ૬ ત્રસકાય, 3 ભેગ, કે વેદ ૪ કપાય, Jain Educationa International For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૨પ ૪ જ્ઞાન, ક અજ્ઞાન, ૬, સંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સન્ની, અસની, આહારી તથા અનાહારી. પ્રશ્ન પ૧૪, શેત્રકર્મમાં અવક્તવ્ય બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર : ગોત્રકર્મમાં અવક્તવ્ય બંધ ૩૧ માગણમાં હોય છે તે માર્ગણએ આ પ્રમાણે જાણવી : મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કયેગ, પુરૂષદ, ૪ કષાય, ૪ જ્ઞાન, સૂક્ષ્મ સંપાય, અવિરતિ, ૩ દર્શન, છેલ્લી ત્રણ લેશ્યા, ભવ્ય, ઉપશમ, પશમ, ક્ષાયિક, સન્ની, આહારી તથા અનાહારી. પ્રશ્ન પ૧૫. અંતરાય કર્મમાં અવસ્થિત બંધ કેટલી માગણીઓમાં હોય છે? ઉત્તર : અંતરાય કર્મમાં અવસ્થિત બંધ ૫૯ માર્ગમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ મેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૬ સંયમ, ૩ દર્શન, ૬ લેયા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સની, અસની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૫૧૬, અંતરાય કર્મમાં અવક્તવ્ય બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર : અંતરાય કર્મમાં અવક્તવ્ય બંધ ૩૧ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાળવી : મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ ગ, પુરૂષદ, ૪ કષાય, ૪ જ્ઞાન, અવિરતિ સંયમ, સૂફમ સંપાય, સંયમ, ૩ દર્શન, છેલ્લી ત્રણ વેશ્યા, ભવ્ય, ક્ષયે પશમ સમક્તિ, સાયિક સમક્તિ, ઉપશમ સમક્તિ, સન્ની, આહારી તથા અનાહારી. પ્રશ્ન પ૧૭, નરકગતિ માર્ગણામાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, આયુષ્ય, ગોત્ર, અંતરાય કર્મનાં ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં કેટલાં હોય છે? ક્યા? Jain Educationa International For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ કર્મગ્રંથ-પ ઉત્તર : નરકગતિ માર્ગણામાં જ્ઞાનાવરણીયાદિ છ કર્મના ભૂયસ્કારાદિ બંધસ્થાને આ પ્રમાણે હોય છે : જ્ઞાનાવરણીય કર્મ-૧ અવસ્થિત બંધ. દર્શનાવરણીય કર્મનાક હોય છે. ૧-૨ નવ પ્રકૃતિનાં બંધને ભૂયસ્કાર–અવસ્થિત બંધ. ૩-૪ છ પ્રકૃતિનાં બંધના અલ્પતર બંધ-અવસ્થિત બંધ. વેદનીય કર્મન–૧ અવસ્થિત બંધ. આયુષ્ય કર્મના–૨ અવક્તવ્ય બંધ, અવસ્થિત બંધ. ગેત્ર કમને-૧ અવસ્થિત બંધ. અંતરાય કમને-૧ અવસ્થિત બંધ. કુલ દશ બંધસ્થાને થયા. પ્રશ્ન પ૧૮. નરકગતિમાં મેહનીય કર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં હોય છે? કયા? ઉત્તર : નરકગતિમાં મેહનીય કર્મનાં બંધસ્થાને ત્રણ હોય છે. બાવીશ, એકવીશ સત્તર પ્રકૃતિનું ભૂયસ્કારાદિ બંધસ્થાને છ થાય છે. (૧) બાવીશના બંધને ભૂયસ્કાર બંધ, (૨) બાવીશના બંધને અવસ્થિત બંધ, (૩) એકવીશના બંધને ભૂયસ્કાર બંધ, (૪) એકવિશના બંધને અવસ્થિત બંધ, (૫) સત્તરના બંધને અલ્પતર બંધ, (૬) સત્તરના બંધને અવસ્થિત બંધ. પ્રશ્ન પ૧૯. નરકગતિમાં નામકર્મના બંધસ્થાનો તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા હોય છે ? ક્યા? ઉત્તર : નરકગતિમાં નામકર્મના બંધસ્થાને બે હોય છે. (૧) ઓગણત્રીશ પ્રકૃતિનું બંધસ્થાન: પર્યાપ્તા તિર્યંચ પંચેન્દ્રિય પ્રાગ્ય. ઓગણત્રીશ પ્રકૃતિનું બંધસ્થાનઃ પર્યાપ્ત મનુષ્ય, પ્રાગ્ય. (૨) ત્રીશ પ્રકૃતિનું બંધસ્થાન : પર્યાપ્તા તિર્યંચ, પ્રાગ્ય. વીશ પ્રકૃતિનું બંધસ્થાનઃ જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય. Jain Educationa International For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ભૂયસ્કારાદ્ધિ મધસ્થાના ૪ હાય છે : (૧) આગણત્રીશ ખધના અલ્પતર અધ, (૨) એગણત્રીશ મધના મવસ્થિત અંધ, (૩) ત્રીશ પ્રકૃતિના ખંધના ભૂયસ્કાર અંધ, (૪) ત્રીશ પ્રકૃતિના બંધના અવસ્થિત બંધ. પ્રશ્ન પર૦. તિય ચગતિમાં જ્ઞાનાવરણીય આદિકનાં અધસ્થાને તથા ભૂયસ્કારાદિ ખંધસ્થાના કેટલા હાય છે ? કયા ? ઉત્તર : તિય ચગતિમાં જ્ઞાનાવરણીય આદિ કર્માનાં મધસ્થાને આ પ્રમાણે હોય છે : જ્ઞાનાવરણીય : ૧ મ ́ધસ્થાન ૫ પ્રકૃતિનું, દર્શનાવરણીય : ૨ અંધસ્થાન ૯.૬ પ્રકૃતિનું, વેદનીય : ૧ બધસ્થાન ૧ પ્રકૃતિનું, આયુષ્ય : ૧ અષસ્થાન ૧ પ્રકૃતિનું, ગાત્રક : ૧ મધસ્થાન ૧ પ્રકૃતિનું, અંતરાય કર્મ : ૧ અ ંધસ્થાન ૫ પ્રકૃતિનું. ભૂયસ્કારાદિ મંધસ્થાના આ પ્રમાણે હોય છે (૧) જ્ઞાનાવરણીયનું એક અવસ્થિત બંધ. (૨) દનાવરણીય કર્મોના ચાર મધ હાય છે : (૧) નથ પ્રકૃતિના ભૂયસ્કાર બંધ. (૨) નવ પ્રકૃતિનાં અંધનેા વ્યવસ્થિત મધ (૩) છ પ્રકૃતિનાં બંધના અલ્પતર મધ. (૪) છ પ્રકૃતિનાં અધના અવસ્થિત મધ, (૩) વેદનીય કર્મમાં એક પ્રકૃતિનો અવસ્થિત બંધ. આયુષ્ય કર્મોંમાં એક પ્રકૃતિનો અવક્તવ્ય અંધ. આયુષ્ય કર્મમાં એક પ્રકૃતિના અવસ્થિત બંધ. ગાત્ર કર્મીમાં એક પ્રકૃતિના અવસ્થિત બંધ. અંતરાય ક્રમમાં પાંચ પ્રકૃતિનો અવસ્થિત બંધ. કુલ પશ અધસ્થાના થાય છે. પ્રશ્ન પર૧. તિય ચગતિમાં મેહનીય ક્રર્મનાં બંધસ્થાને તથા ભૂચસ્કારાદિ બંધસ્થાના કેટલા હાય છે ? ક્યા ? ૧૨૭ ઉત્તર : તિર્યંચગતિમાં માહનીય કર્મનાં અધસ્થાના ચાર હાય છે; Jain Educationa International For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ કર્મગ્રંથ-૫ (૧) બાવીશ પ્રકૃતિનું બંધસ્થાન, (૨) એકવીશ પ્રકૃતિનું બંધસ્થાન, (૩) સત્તર પ્રકૃતિનું બધસ્થાન, (૪) તેર પ્રકૃતિનું બંધસ્થાન. ભૂયસ્કારાદિ બંધસ્થાન નવ હોય છે : (૧) બાવીસ પ્રકૃતિને ભૂયસ્કાર બંધ, (૨) બાવીશ પ્રકૃતિને અવસ્થિત બંધ. (૩) એકવીશ પ્રકૃતિને અ૯૫તર બંધ, (૪) એકવીશ પ્રકૃતિને અવસ્થિત બંધ, (૫) સત્તર પ્રકૃતિને ભૂયસ્કાર બંધ, (૬) સત્તર પ્રકૃતિને ભૂયસ્કાર બંધ, (૭) સત્તર પ્રકૃતિને અવસ્થિત બંધ, (૮) તેર પ્રકૃતિને અલ્પતર બંધ, (૯) તેર પ્રકૃતિને અવસ્થિત બંધ. પ્રશ્ન પરર, તિર્યંચગતિમાં નામકર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા હોય છે? ક્યા ? ઉત્તર : તિર્યંચગતિમાં નામકર્મનાં બંધસ્થાને હોય છે? (૧) વીશ પ્રકૃતિઓનું બંધસ્થાન, (૨) પચ્ચીશ પ્રકૃતિઓનું બંધસ્થાન, (૩) છવ્વીશ પ્રકૃતિનું બંધસ્થાન, (૪) અઠ્ઠાવીશ પ્રકૃતિઓનું બંધસ્થાન, (૫) ઓગણત્રીશ પ્રકૃતિઓનું બંધસ્થાન, (૬) ત્રીશ પ્રકૃતિએનું બંધસ્થાન. ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૬ હોય છે? (૧) ત્રેવીશ પ્રકૃતિને અ૯પતર બંધ, (૨) ત્રેવીશ પ્રકૃતિને અવસ્થિત બંધ, (૩) પચ્ચીશ પ્રકૃતિને ભૂયસ્કાર બંધ, (૪) પચ્ચીશ પ્રકૃતિને અ૫તર બંધ, (૫) પશ્ચીશ પ્રકૃતિને અવસ્થિત બંધ, (૬) છવ્વીશ પ્રકૃતિને ભૂયકાર બંધ, (૭) છવ્વીશ પ્રકૃતિને અલ્પતર બંધ, (૮) છવ્વીશ પ્રકૃતિને અવસ્થિત બંધ, (૯) અઠ્ઠાવીશ પ્રકૃતિને ભૂયસ્કાર બંધ, (૧૦) અઠ્ઠાવીશ પ્રકૃતિને અલ્પતર બંધ, (૧૧) અઠ્ઠાવીસ પ્રકૃતિને અવસ્થિત બંધ, (૧૨) ઓગણત્રીશ પ્રકૃતિને ભૂયસ્કાર બંધ, (૧૩) ઓગણત્રીશ પ્રકૃતિને અલ્પતર બંધ, (૧૪) ઓગણત્રીશ પ્રકૃતિને અવસ્થિત બંધ, (૧૫) ત્રીશ પ્રકૃતિને ભૂયસ્કાર બંધ, (૧૬) ત્રીશ પ્રકૃતિને અવસ્થિત બંધ. પ્રશ્ન પ૨૩. મનુષ્યગતિમાં જ્ઞાનાવરણયાદિ આઠે કર્મના બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા હોય છે? ક્યા? Jain Educationa International For Personal and Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ઉત્તર : મનુષ્યગતિમાં જ્ઞાનાવરણીયાદિ આઠે કર્મના બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને સઘળાય હોય છે. આ પ્રશ્ન પ૨૪. દેવગતિમાં જ્ઞાનાવરણીયાદિ છ કર્મના બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બ ધસ્થાને કેટલા છે? ઉત્તર : દેવગતિમાં જ્ઞાનાવરણીયાદિ છે કર્મને બંધસ્થાને આ પ્રમાણે છે: (૧) જ્ઞાનાવરણીય કર્મનું એક પાંચ પ્રકૃતિનું બંધસ્થાન (૨) દર્શનાવરણીય , ;) (૩) દર્શનાવરણીય , (૪) વેદનીય , એક , , (૫) આયુષ્ય , એક , , (૬) ગેત્ર છે , એ » » (૭) અંતરાય , ,, પાંચ છે , ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૪ છે. (૧) જ્ઞાનાવરણીય એક અવક્તવ્ય બંધ (૨) , એક અવસ્થિત બંધ (૩) દર્શનાવરણીય નવ પ્રકૃતિને ભૂયકાર બંધ (૪) , નવ પ્રકૃતિને અલ્પતર બંધ (૫) , છ પ્રકૃતિને અવક્તવ્ય બંધ (૬) , છ પ્રકૃતિને અલ્પતર બંધ (૭) , છ પ્રકૃતિને અવસ્થિત બંધ (૮) વેદનીય કર્મમાં એક પ્રકૃતિને અવસ્થિત બંધ (૯) આયુષ્ય કર્મમાં એક પ્રકૃતિને અવક્તવ્ય બંધ (૧૦) , , , , અવસ્થિત બંધ (૧૧) ગોત્ર કર્મમાં એક પ્રકૃતિને અવકતવ્ય બંધ (૧૨) ગેત્ર કર્મમાં એક પ્રકૃતિને અવસ્થિત બંધ (૧૩) અંતરાય કર્મમાં પાંચ પ્રકૃતિને અવકતવ્ય બંધ (૧૪) , ; , , અવસ્થિત બંધ Jain Educationa International For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ક્રમ ગ્ર'થ-પ પ્રશ્ન પરંપર દેવગતિમાં માહનીય કર્મોનાં અધસ્યાના તથા ભૂયસ્કારાદિ બધસ્થાના કેટલાં છે ? ઉત્તર : દેવગતિમાં માહનીય કર્માંનાં અધસ્થાના આ પ્રમાણે ૧૩૦ ત્રણ છે (૧) બાવીશ પ્રકૃતિનું ખધસ્થાન (૨) એકવીશ (૩) સત્તર "" (૨) (૩) એકવીશ "" (૪). (૫) સત્તર "" ભૂચસ્કારાદિ બધસ્થાના છ છે : (૧) બાવીશ પ્રકૃતિને પ્રકૃતિનો (૬) ( ૧ ) 77 (૨) ( ૩ ) 29 Jain Educationa International "" ,, "" 23 27 ,, ,, "" પ્રશ્ન પર૬. દેવગતિમાં નામકમનાં બંધસ્થાના તથા ભૂયસ્કારાદિ 'ધસ્થાના કેટલાં છે? 22 ઉત્તર દેવગતિમાં નામકર્મનાં અધસ્થાને એ છે ઃ (૧) એગણત્રીશ પ્રકૃતિનું અંધસ્થાન: પર્યાપ્તા તિર્યંચ પ્રાયેાગ્ય. એગણત્રીશ પ્રકૃતિનું અ'ધસ્થાન : પર્યાપ્તા મનુષ્ય પ્રાયેાગ્ય. (૨) ત્રીશ પ્રકૃતિનું અધસ્થાન: પર્યાપ્તા, તિય "ચ, પ્રાયેાગ્ય, ત્રીશ પ્રકૃતિનું મધસ્થાન : પર્યાપ્તા મનુષ્ય પ્રાયેાગ્ય જિનનામ સાથે. "" ભૂયસ્કારાદિ અધસ્થાના ૬ છે: (૧) ગણત્રીશ પ્રકૃતિનાં બધના ભૂયસ્કાર બધ અવક્તવ્ય અષ અવસ્થિત મધ ભૂયસ્કાર બંધ અવસ્થિત બંધ 23 અશ્પતર અધ અવસ્થિત મધ અવકતવ્ય માધ અલ્પતર મધ અવસ્થિત બંધ ܕܕ "" For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧ ૭૧ (૪) ત્રીશ પ્રકૃતિનાં બંધને ભૂયસ્કાર બંધ (૫) 55 ) , અવક્તવ્ય બંધ ( ૬ ) , , , અવસ્થિત બંધ પ્રશ્ન પર૭, એકેન્દ્રિયાદિ ચાર જાતિ માર્ગણામાં જ્ઞાનાવરણીયાદિ છ કર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં કેટલાં છે? ઉત્તર : એકેન્દ્રિયાદિ ચાર જાતિ માર્ગણામાં જ્ઞાનાવરણયાદિ છે. કર્મનાં બંધસ્થાને આ પ્રમાણે છે : (૧) જ્ઞાનાવરણીય કર્મનું એક બંધ પાંચ પ્રકૃતિનું (૨) દર્શનાવરણય , , (૩) વેદનીય , , , એક છે (૪) આયુષ્ય , એક છે (૫) ગેત્ર ,, , , એક છે (૬) અંતરાય , , , પાંચ ભૂયસ્કારાદિ બંધસ્થાને ૭ છે : (૧) જ્ઞાનાવરણીય કર્મને એક અવસ્થિત બંધ (૨) દર્શનાવરણીય , , અવસ્થિત બંધ (૩) વેદનીય છે , અવસ્થિત બંધ (૪) આયુષ્ય , અવક્તવ્ય બંધ (૫) આયુષ્ય , , અવસ્થિત બંધ (૬) ગેત્ર , અવસ્થિત બંધ અવસ્થિત બંધ પ્રશ્ન પ૨૮. એકેન્દ્રિયાદિ ચાર જાતિ માર્ગણામાં મેહનીય કમનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં છે? ઉત્તર : એકેન્દ્રિયાદિ ચાર જાતિમાં મેહનીય કર્મનાં બે બંધસ્થાને છે ? (૧) બાવશ પ્રકૃતિનું, (૨) એકવીશ પ્રકૃતિનું, Jain Educationa International For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ કમ ગ્રંથ-૫ ભૂયસ્કારાદિ બંધસ્થાને છે છે : (૧) બાવીશ પ્રકૃતિને ભૂયસ્કાર બંધ (૨) ,, , અવસ્થિત બંધ (૩) એકવીશ પ્રકૃતિને ભૂયસ્કાર બંધ (૪) , , અવસ્થિત બંધ પ્રશ્ન પર, એકેન્દ્રિયાદિ ચાર જાતિમાં નામકર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા છે? ક્યા? ઉત્તર : એકેન્દ્રિયાદિ ચાર જાતિમાં નામકર્મનાં પાંચ બંધસ્થાને (૧) ત્રેવીશ પ્રકૃતિનું બંધસ્થાન (૨) પચ્ચીશ , (૩) છવીશ , (૪) ઓગણત્રીશ , (૫) ત્રીશ ભૂયસ્કારાદિ બંધસ્થાન ૧૩ છે. (૧) ત્રેવીશ પ્રકૃતિના બંધને અલ્પતર બંધ (૨) » , , અવસ્થિત છે (૩) પચ્ચીશ , ,, ભૂયસ્કાર , અલ્પતર અવસ્થિત (૬) છવ્વીશ ભૂયસ્કાર , (૭) , અલ્પતર (૮) » અવસ્થિત ) (૯) ઓગણત્રીશ , , ભૂયસ્કાર ) (૧૦) , અલ્પતર છે (૧૧) , અવસ્થિત ) (૧૨) ત્રીશ ભૂયસ્કાર » અવસ્થિત છે (૧૩) ” Jain Educationa International For Personal and Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૩૩ પ્રશ્ન પ૩૦. પંચેન્દ્રિય જાતિમાં જ્ઞાનાવરણીયાદિ આઠે કમનાં અધસ્થાના તથા ભૂયસ્કારાદિ અધસ્થાના કેટલા છે? કયા? ઉત્તર : પંચેન્દ્રિય જાતિમાં જ્ઞાનાવરણીયાદિ આઠે ક`નાં અંધસ્થાના સઘળા ય ૨૮ છે. ભૂયસ્કારાદિ બધસ્થાના સઘળા ય ૭૧ છે. પ્રશ્ન પ૩૧. પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાયમાં જ્ઞાનાવરણીયાદિ છ કમેના મધસ્થાના કેટલા તથા ભૂયસ્કારાદિ 'ધસ્થાના કેટલા ? ક્યા ? ઉત્તર : પૃથ્વીકાય, અપૂકાય, વનસ્પતિકાયમાં જ્ઞાનાવરણીયાદિ કર્યાંના બધસ્થાના ૬ છે. (૧) જ્ઞાનાવરણીય કનું એક પાંચ પ્રકૃતિનું (૨) દનાવણીય (૩) વેદનીય નવ એક "" ,, આયુષ્ય (૫) ગોત્ર (૬) અ'તરાય ભૂયસ્કારાદિ અંધસ્થાન ૮ (૧) જ્ઞાનાવરણીય કર્મનું એક છે. (૨) દેશનાવરણીય (૩) દુશનાવરણીય (૪) વેદનીય (૫) આયુષ્ય (૬) આયુષ્ય (૭) ગાત્ર "" Jain Educationa International "" "" ,, "" "" "" 27 "" ,, "" "" "" ,, "" "" 29 27 "" ', એક 22 એક પાંચ , કઃ અવસ્થિત અવસ્થિત અવકતવ્ય અવસ્થિત 22 27 અવસ્થિત અધ ભૂયકાર અવસ્થિત અવસ્થિત ,, 97 (૮) અંતરાય પ્રશ્ન ૫૩૨, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાયમાં માહનીય કર્મીના બધસ્થાને ભૂયસ્કારાદિ અધસ્થાને કેટલા છે? કયા ? ઉત્તર : પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાયમાં મેહનીય કર્મના એ બધસ્થાનેા છે. (૧) આવીશ પ્રકૃતિનું (૨) એકવીશ પ્રકૃતિનું For Personal and Private Use Only "" ,, 29 Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ કમ ગ્રંથ-૫ ભૂયસ્કારાદિ બંધસ્થાને ૪ છે. (૧) બાવીશ પ્રકૃતિના બંધસ્થાન ભૂયકાર બંધ (૨) બાવીશ ,, , અવસ્થિત ) (૪) એકવીશ , , અવસ્થિત છે (૪) એકવીશ , , ભૂયસ્કાર , પ્રશ્ન ૫૩૩, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાયમાં નામકર્મમાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા છે? કયા? ઉત્તર : પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાયમાં નામકર્મના બંધસ્થાને પાંચ છે. ' (૧) વેવીશ પ્રકૃતિનું (૨) પચ્ચીશ પ્રકૃતિનું (૩) છાવીશ પ્રકૃતિનું (૪) ઓગણત્રીશ પ્રકૃતિનું (૫) ત્રીશ પ્રકૃતિનું. ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૩ છે. (૧) વેવીશ પ્રકૃતિને અલ્પતર (૨) ત્રેવશ પ્રકૃતિને અવસ્થિત (૩) પચ્ચીશ પ્રકૃતિને ભૂયકાર (૪) પચ્ચીશ પ્રકૃતિને અપતર (૫) પચ્ચીશ પ્રકૃતિને અવસ્થિત (૬) છવ્વીશ પ્રકૃતિને ભૂયકાર (૭) છવ્વીશ પ્રકૃતિને અલ્પતર (૮) છવ્વીશ પ્રકૃતિને અવસ્થિત (૯) ઓગણત્રીશ પ્રકૃતિને ભૂયસ્કાર (૧૦) ઓગણત્રીશ પ્રકૃતિને અલ્પતર (૧૧) ઓગણત્રીશ પ્રકૃતિને અવસ્થિત (૧૨) ત્રીશ પ્રકૃતિને ભૂયસ્કાર (૧૩) ત્રીશ પ્રકૃતિને અવસ્થિત. પ્રશ્ન ૫૩૪. તેઉકાય, વાયુકાર્યમાં જ્ઞાનાવરણીયાદિ આઠેય કર્મના બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા છે? કયા? ઉત્તર : તેઉકાય, વાયુકાયમાં જ્ઞાનાવરણીયાદિ આઠેય કર્મોમાં બંધસ્થાને ૧૨ છે. (૧) જ્ઞાનાવરણીય પાંચ પ્રકૃતિનું (૨) દર્શનાવરણીય નવ પ્રકૃતિનું (3) વેદનીય એક પ્રકૃતિનું (૪) મેહનીય બાવીશ પ્રકૃતિનું (૫) આયુષ્ય એક પ્રકૃતિનું (૬) ગેત્ર એક પ્રકૃતિનું (૭) અંતરાય એક પ્રકૃતિનું (૮) નામ ત્રેવીશ પ્રકૃતિનું (૯) નામ પચ્ચીશ પ્રકૃતિનું (૧૦) નામ છવ્વીશ પ્રકૃતિનું (૧૧) નામ એગણત્રીશ પ્રકૃતિનું (૧૨) નામ ત્રીશ પ્રકૃતિનું. Jain Educationa International For Personal and Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ પ્રોપરી ભાગ-૨ - ૧૦૫ ભૂયકારાદિ બંધસ્થાન એકવીશ છે. (૧) જ્ઞાનાવરણીય : એક અવસ્થિત (૨) દર્શનાવરણીય ? એક અવસ્થિત (૩) વેદનીય ઃ એક અવસ્થિત (૪) મેહનીયઃ એક અવસ્થિત (૫) આયુષ્ય: એક અવક્તવ્ય (૬) આયુષ્યઃ એક અવસ્થિત (૭) ગંત્રઃ એક અવસ્થિત (૮) અંતરાય : એક અવસ્થિત (૯) નામ: ગ્રેવીશને અલ્પતર (૧૦) નામ: ત્રેવીશને અવસ્થિત (૧૧) નામ પચ્ચીશને બૂસ્કાર (૧૨) નામઃ પચ્ચીશને અલ્પતર (૧૩) નામ : પચ્ચીશને અવસ્થિત (૧૪) નામ : છવ્વીશને ભૂયસ્કાર (૧૫) નામ : છબ્બીશને અલ્પતર (૧૬) નામ : છ વીશને અવસ્થિત (૧૭) નામ એગણત્રીશ ભૂયસ્કાર (૧૮) નામ: ઓગણત્રીશ અલ્પતર (૧૯) નામ: ઓગણત્રીશ અવસ્થિત (૨૧) નામ : ત્રીશ પ્રકૃતિના બંધને ભૂયસ્કાર બંધ. પ્રશ્ન પ૩૫. ત્રસકાય, 8 એગ, ૩ વેદ, ૪ કષાય આ અગ્યાર માર્ગણામાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા છે? ક્યા? ઉત્તર : ત્રસકાય, 8 મેગ, વેદ અને ૪ કષાય આ અગ્યાર માર્ગણમાં આઠેય કર્મના સઘળા બંધસ્થાને તથા સઘળા ભૂયસ્કારાદિ બંધસ્થાને છે. પ્રશ્ન પ૩૬. મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન માર્ગણામાં જ્ઞાનાવરીયાદિ છે કર્મના બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા છે? કયા? ઉત્તરઃ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન માર્ગણામાં જ્ઞાનાવરણયાદિ છ કર્મના બંધસ્થાને ૭ છે. (૧) જ્ઞાનાવરણીય કર્મનું એક પાંચ પ્રકૃતિનું (૨) દર્શનાવરણય , , છ , (૩) દર્શનાવરણીય , ચાર ) (૪) વેદનીય એક કે (૫) આયુષ્ય કર્મનું એક એક પ્રકૃતિનું બંધસ્થાન (૬) ગેત્ર મ » અ » ) (૭) અંતરાય છેપાંચ છે કે Jain Educationa International For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ કર્મ ગ્રંથ ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૬ છેઃ (૧) જ્ઞાનાવરણીયઃ એક અવકતવ્ય બંધ, (૨) જ્ઞાનાવરણીયઃ એક અવસ્થિત બંધ, (૩) દર્શનાવરણયઃ છ પ્રકૃતિનું ભૂયસ્કાર, (૪) દર્શનવરણીયઃ છ અ૫તર બંધ, (૫) દર્શનાવરણયઃ છ પ્રકૃતિનું અવસ્થિત oધ (૬) દર્શનાવરણીય છ અવક્તવ્ય બંધ, (૭) દર્શનાવરણીયઃ ચાર પ્રકૃતિનું અ૫તર બંધ, (૮) દર્શનાવરણીય : ચારનું અવસ્થિત બંધ, (૯) દર્શનાવરણય ચાર પ્રકૃતિનું અવક્તવ્ય બંધ, (૧૦) વેદનીયઃ એક અવસ્થિત બંધ, (૧૧) આયુષ્ય : એક અવક્તવ્ય બંધ (૧૨) આયુષ્ય એક અવસ્થિત બંધ (૧૩) ગોત્ર : એક અવક્તવ્ય બંધ, (૧૪) ગેત્રઃ એક અવસ્થિત બંધ, (૧૫) અંતરાય : એક અવક્તવ્ય બંધ, (૧૬) અંતરાયઃ એક અવસ્થિત બંધ. એ પ્રશ્ન પ૩૭ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન માર્ગણામાં મેહનીય કર્મનાં બંધસ્થાન તથા ભૂયસ્કારાદિ બંધ કેટલા છે? ઉત્તર : મતિજ્ઞાનાદિ ત્રણ માર્ગમાં મેહનીય કર્મનાં ૮ બંધસ્થાને છે. ૧૭, ૧૩, ૯, ૫, ૪, ૩, ૨ અને ૧. ભૂયસ્કારાદિ બંધસ્થાને ૨૫ છે. ૧૭ના બંધના ચારેય બંધસ્થાને ૧૩ને , અવક્તવ્ય સિવાય ત્રણ બંધસ્થાને ૯ના છે કે જે ત્રણ છે પ ના ) , ત્રણ છે ૪ ના , , , ત્રણ છે. ૩ ના , , , ત્રણ છે ૨ પ્રકૃતિના બંધન અવક્તવ્ય સિવાય ત્રણ બંધસ્થાને ૧ પ્રકૃતિને અલ્પતર, અવક્તવ્ય અને અવસ્થિત બંધ છે. પ્રશ્ન પ૩૮. મતિજ્ઞાનાદિ ત્રણ માર્ગણામાં નામકર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં છે? Jain Educationa International For Personal and Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૩૭ ઉત્તર : મતિજ્ઞાનાદિ ત્રણ માર્ગણામાં નામકર્મનાં પાંચ બંધસ્થાને છે. બંધ : ૨૮, ૨૯, ૩૦, ૩૧ અને ૧ પ્રકૃતિઓનું ભૂયસ્કાર ૨, ૪, ૪, ૨ ૩ = ૧૫ ૨૮ ના બંધના ૨ અલ્પતર, અવસ્થિત ૨૯ ના , ૪ ચારેય બંધસ્થાને ૩૦ ના , ૪ ; ૩૧ ના ૨ ભૂયસ્કાર, અવસ્થિત ૧ ના છ ૩ અલ્પતર, અવક્તવ્ય, અવસ્થિત. પ્રશ્ન પ૩૯, મન:પર્યવજ્ઞાન માર્ગણામાં જ્ઞાનાવરણીય આદિ છે કર્મનાં બંધસ્થાને તથા ભૂયકારાદિ બંધ કેટલાં છે? ઉત્તર : મનઃ પર્યાવજ્ઞાન માર્ગમાં જ્ઞાનાવરણીયાદિ છ કર્મનાં બંધસ્થાને ૭ છે. જ્ઞાનાવરણીયનું ૧ પાંચ પ્રકૃતિનું દર્શનાવરણીયનું ૨ છ પ્રકૃતિનું, ચાર પ્રકૃતિનું વેદનીયનું ૧ એક પ્રકૃતિનું આયુષ્યનું ૧ એક પ્રકૃતિનું ગોત્ર કર્મનું ૧ એક પ્રકૃતિનું અંતરાય કર્મનું ૧ પાંચ પ્રકૃતિનું ભૂયસ્કારા બંધસ્થાને ૧પ છે. જ્ઞાનાવરણ : ૨ અવક્તવ્ય, અવસ્થિત. દર્શનાવરણીય ઃ છનાં બંધના ૩ ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત. દર્શનાવરણીયઃ ચારનાં બંધના ૩ અપતર, અવસ્થિત, અવકતવ્ય. વેદનીય : ૧ અવસ્થિત. આયુષ્યનાં ૨ અવક્તવ્ય, અવસ્થિત. ગોત્ર કર્મનાં ૨ અવક્તવ્ય, અવસ્થિત. અંતરાય કર્મનાં ૨ અવકતવ્ય, અવસ્થિત. Jain Educationa International For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ -૧૩૮ કમ -૫ પ્રશ્ન ૫૪૦, મન:પર્યવજ્ઞાન માર્ગણામાં મેહનીય કર્મમાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં છે? ઉત્તર : મન:પર્યવજ્ઞાન માર્ગણામાં મેહનીય કર્મનાં છ બંધસ્થાને છે. મધ છે જ ભૂયસ્કાર : ૭ – ૩ – ૩ – ૩ – ૩ – ૩ = ૧૮ નવનાં બંધના ૩ ભૂયસ્કાર – અલ્પતર – અવસ્થિત. પાંચનાં , ૩ ) ચારનાં , ૩ , , , ત્રણનાં છ ૩ ૪ » બેનાં ) ૩ એકનાં ૩ અલ્પતર – અવકતવ્ય – અવસ્થિત. પ્રશ્ન પ૪૧, મન:પર્યવજ્ઞાન માર્ગણામાં નામકર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા છે? ઉત્તર : મન:પર્યવજ્ઞાન માર્ગણામાં નામકર્મનાં પાંચ બંધસ્થાને બંધસ્થાન ૨૮ – ૨૯ – ૩૦ – ૩૧ – ૧ = ૫ ભૂયસ્કારાદિ ૧ – ૨ – ૨ – ૨ – ૩ = ૧૦ ૨૮ ના બંધને ૧ અવસ્થિત ઓગણત્રીશના બંધસ્થાને-૨ : ભૂયસ્કાર, અવસ્થિત ત્રીશના બંધસ્થાને-૨ : , , એકત્રીશના બંધસ્થાને–૨ : , , એકના બંધસ્થાને-૩ : અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય પ્રશ્ન પર કેવલજ્ઞાન, કેવલદર્શન માર્ગમાં જ્ઞાનાવરણીયાદિ બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા છે? કયા? ઉત્તર : કેવલજ્ઞાન, કેવલદર્શન માર્ગણામાં વેદનીય કર્મની એક પ્રકૃતિનું બંધસ્થાન છે તથા વેદનીય કર્મની એક પ્રકૃતિનું અવસ્થિત બંધસ્થાન છે. Jain Educationa International For Personal and Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૩૯ પ્રશ્ન ૫૪૩. મતિ અજ્ઞાનાદિ ત્રણ અજ્ઞાન માર્ગણામાં જ્ઞાનાવરણીયાદિ છ કર્મના અંધસ્થાના તથા ભૂયસ્કારાદિ બધસ્થાના કેટલા છે? કયા? ઉત્તર : મતિ અજ્ઞાનાદિ ત્રણ અજ્ઞાન માર્ગણામાં જ્ઞાનાવરણીયાદિ છ કર્મના અધસ્યાના છ છે. જ્ઞાનાવરણીય ક્રર્મનું એક પાંચ પ્રકૃતિનું દર્શનાવરણીય નવ દશ નાવરણીય વેદનીય આયુષ્ય ગાત્ર "" "" "" 22 Jain Educationa International , "" 29 "" 22 છ 27 એક અંતરાય પાંચ ,, }} ભૂયસ્કારાદિ બધસ્યાના ૧૦ છે. એક એક ,, "" "" "" "" "" (૧) બાવીશ પ્રકૃતિને ભૂયસ્કાર ખંધ (૨) ખાવીશ અવસ્થિત ,, }} 77 "" For Personal and Private Use Only 121 ,, (૧) જ્ઞાનાવરણીય : એકના અવસ્થિત બંધ (૨) દનાવરણીય : નવના ભૂયસ્કાર બંધ (૩) દનાવરણીય: નવને અવસ્થિત બંધ (૪) દશ નાવરણીય : છને અલ્પતર બંધ (૫) દર્શનાવરણીય ઃ છને અવસ્થિત અબ (૬) વેદનીય : એકના અવસ્થિત અંધ (૭) આયુષ્ય : એકના અવસ્થિત અંધ (૮) આયુષ્ય : એકના અવકતવ્ય ખંધ (૯) ગાત્ર : એકના અવસ્થિત બંધ (૧૦) અંતરાય : પાંચને અવસ્થિત બંધ. "" પ્રશ્ન ૫૪૪. મતિ અજ્ઞાનાદિ ત્રણ અજ્ઞાન માર્ગામાં મેાહનીય કર્મીના અધસ્થાને તથા ભૂયસ્કારાદિ ખધસ્થાના કેટલા છે ? કયા ? ઉત્તર : મતિ અજ્ઞાનાદિ ત્રણ અજ્ઞાન મા ામાં માહનીય કર્મના અંધસ્થાના ત્રણ છે. (૧) આવીશ પ્રકૃતિનું અધસ્થાન (૨) એકવીશ પ્રકૃતિનું અંધસ્થાન (૩) સત્તર પ્રકૃતિનું અધસ્થાન. ભૂયસ્કારાદિ અંધસ્થાના ૬ છે. "" સ્થાન Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ (૩) એકવીશ પ્રકૃતિના ભૂયસ્કાર અધ (૪) એકવીશ અવસ્થિત (૫) સત્તર અવસ્થિત (૬) સત્તર અલ્પતર "" પ્રશ્ન ૫૪૫. મતિ અજ્ઞાનાદિ ત્રણ અજ્ઞાન માર્ગામાં નામકર્મના બધસ્થાના તથા ભૂમકારાદિ બધસ્થાના કેટલા છે? કચા ? ઉત્તર : મતિ અજ્ઞાનાદિ ત્રણ અજ્ઞાન માગણુામાં નામકર્મના ૬ અધસ્થાના છે. "" 77 "2 Jain Educationa International (૧) ત્રેવીશ પ્રકૃતિનું મધ (૨) પચ્ચીશ પ્રકૃતિનું બંધ (૩) છવીશ પ્રકૃતિનું ખંધ (૪) અઠ્ઠાવીશ પ્રકૃતિનું અંધ (૫) એગણુત્રીશ પ્રકૃતિનું અંધ (૬) ત્રીશ પ્રકૃતિનું અધ. ભૂયસ્કારાદ્વિ મધસ્થાના ૧૬ છે. ૨૩ના બંધના—૨ : અલ્પતર, અવસ્થિત ૨૫ના બંધના–૩ : ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત ૨૬ના બંધના-૩ : ૨૮ના અધના–૩ : ૨૯ના અધના-૩ : "" "" ૩૦ના બંધના-૨ : ભૂયસ્કાર, અવસ્થિત 19 27 99 "" "" "" જ્ઞાનાવરણીય કર્મનું એક પાંચ પ્રકૃતિનું દર્શનાવરણીય કર્મનું એ ૬ અને ૪ પ્રકૃતિનું વેદનીય કનું એક એક પ્રકૃતિનું આયુષ્ય કમનું એક એક પ્રકૃતિનું ગેત્ર કનું એક એક પ્રકૃતિનું "" For Personal and Private Use Only ક્રમ ગ્રંથ-પ 99 પ્રશ્ન ૫૪૬. સામાયિક-છેદેપસ્થાપનીય આ બે માણામાં જ્ઞાનાવરણીયાદિ છે કર્મના અંધસ્થાનો તથા ભૂયસ્કારાદિ અધસ્થાના કેટલા છે? કયા? ઉત્તર : સામાયિક-છેદ્યોપસ્થાપનીય આ છે માણામાં જ્ઞાનાવરણીયાદિ છ કર્મના અધસ્થાના છ હોય છે. "" Page #150 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૪૧ અંતરાય કર્મનું એક પાંચ પ્રકૃતિનું ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૧ છે. (૧) જ્ઞાનાવરણીય-૧ અવસ્થિત, (૨) દર્શનાવરણીય–ને ભૂયસ્કાર, (૩) દર્શનાવરણીય અલ્પતર, (૪) દર્શનાવરણીય-દને અવસ્થિત (૫) દર્શનાવરણય-૪ને અલ્પતર, (૬) દર્શનાવરણીય–જને અવસ્થિત, (૭) વેદનીય-૧ અવસ્થિત, (૮) આયુષ્ય-૧ અવકતવ્ય, (૯) આયુષ્ય-૧ અવસ્થિત, (૧૦) ગોત્ર-૧ અવસ્થિત, (૧૧) અંતરાય-૧ અવસ્થિત.. પ્રશ્ન પ૪૭. સામાયિક છે પસ્થાપનીય આ બે માણામાં મેહનીય કર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં છે? કયા? ઉત્તર : સામાયિક છે પસ્થાપનીય આ બે માર્ગણામાં મેહનીય કર્મનાં બંધસ્થાને ૬ છે. (૧) નવ પ્રકૃતિનું (૨) પાંચ પ્રકૃતિનું () ચાર ) (૪) ત્રણ » (૫) , (૬) એક ,, ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૮ છે. (૧) નવ પ્રકૃતિનાં ૩ ભૂયસ્કાર, અલ્પતા, અવસ્થિત, (૨) પાંચ છ ૩ » » (૩) ચાર , ૩ , , , () ત્રણ 3 , (૫) બે છે કે , » (૬) એક છે ! અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય. પ્રશ્ન ૫૪૮. સામાયિક છેદો સ્થાયનીય આ બે માર્ગમાં નામ કર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધ કેટલા છે? કયા? ઉત્તર : સામાયિક છે પસ્થાપનીય આ બે માર્ગણામાં નામકર્મના બંધસ્થાને ૫ છે. (૧) ૨૮ પ્રકૃતિનું, (૨) ૨૯ પ્રકૃતિનું, (૩) ૩૦ પ્રકૃતિનું, (૪) ૩૧ પ્રકૃતિનું, () એક પ્રકૃતિનું, Jain Educationa International For Personal and Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ કર્મગ્રંથ-૫ ભૂયસ્કારાદિ બંધસ્થાને છે. (૧) ૨૮નાં બંધને-૧ અલ્પતર. (૨) ૨૯નાં બંધના–૨ ભૂયસ્કાર, અવસ્થિત. (૩) ૩૦ નાં , –૨ (૪) ૩૧નાં - , , (૫) એકનાં બંધના–૨ અલ્પતર, અવસ્થિત. પ્રશ્ન પ૪૯. પરિહાર વિશુદ્ધ ચારિત્ર માર્ગણામાં જ્ઞાનાવરણીયાદિ છે કર્મનાં બધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં કેટલાં છે? કયા? ઉત્તર : પરિહાર વિશુદ્ધ ચારિત્ર માર્ગણામાં જ્ઞાનાવરણીયાદિ છે કર્મોનાં બંધસ્થાને ૬ છે. (૧) જ્ઞાનાવરણીય–૧ : પાંચ પ્રકૃતિનું, (૨) દર્શનાવરણીય-૧ : છ પ્રકૃતિનું, (૩) વેદનીય–૧ : એક પ્રકૃતિનું, (૪) આયુષ્ય-૧: એક પ્રકૃતિનું, (૫) શેત્ર-૧ : એક પ્રકૃતિનું, (૬) અંતરાય-૧ = પાંચ પ્રકૃતિનું ભૂયસ્કારાદિ બંધસ્થાને ૭ છે : (૧) જ્ઞાનાવરણીય-૧ : અવસ્થિત બંધ, (૨) દર્શનાવરણ–૧ : અવસ્થિત બંધ, (૩) વેદનીય–૧ : અવસ્થિત બંધ, () આયુષ્ય-૧૪ અવક્તવ્ય બંધ, (૫) આયુષ્ય-૧ : અવસ્થિત બંધ, (૬) ગેત્ર-૧ : અવસ્થિત બંધ, (૭) અંતરાય કમને એક અવસ્થિત બંધ. પ્રશ્ન ૫૫૦. પરિહાર વિશુદ્ધ ચારિત્ર માગંણમાં મોહનીય કર્મનાં નામકર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં કેટલાં છે? કયા? ઉત્તર : પરિહાર વિશુદ્ધ ચારિત્ર માર્ગણામાં મેહનીય કર્મનું એક નવ પ્રકૃતિનું બંધસ્થાન છે. નામકર્મનાં બંધસ્થાને ૪ છે: (૧) અઠ્ઠાવીશ પ્રકૃતિનું, (૨) ઓગણત્રી પ્રકૃતિનું, (૩) ત્રીશ પ્રકૃતિનું, () એકત્રીશ પ્રકૃતિનું. Jain Educationa International For Personal and Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૪૩ ભૂયસ્કારાદિ બંધ સ્થાને : મેહનીય કર્મનું એક અવસ્થિત બંધ. નામકર્મમાં ભૂયસ્કારાદિ બંધસ્થાને ૭ છે: (૧) ૨૮ ના બંધનું ૧ અવસ્થિત બંધ, (૨) ૨૯ ના બંધનું ૧ અવસ્થિત બંધ, (૩) ૨૯નાં બંધનું ૧ ભૂયસ્કાર બંધ, (૪) ૩૦ ના બંધનું ૧ ભૂયસ્કાર બંધ, (૫) ૩૦ ને બંધનું ૧ અવસ્થિત બંધ, (૬) ૩૧ના બંધનું ૧ ભૂયસ્કાર બંધ, (૭) એકત્રીશના બંધને અવસ્થિત બંધ. પ્રશ્ન પ૫૧, સૂમ સંપરાય ચારિત્રમાં જ્ઞાનાવરણીયાદિ આઠેય સમય કર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં કેટલા છે? છે? ઉત્તર : સૂરમ સંપરા ચારિત્રમાં જ્ઞાનાવરણીયાદિ આઠેય કર્મનાં છ બંધસ્થાને છે? (૧) જ્ઞાનાવરણીય-૧ પાંચ પ્રકૃતિનું, (૨) દર્શનાવરણ–૧ ચાર પ્રકૃતિનું, (૩) વેદનીય-૧ એક પ્રકૃતિનું (૪) નામ-૧ એક પ્રકૃતિનું, (૫) શેત્ર-૧ એક પ્રકૃતિનું, (૬) અંતરાય-૧ પાંચ પ્રકૃતિનું ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૧ છેઃ (૧) જ્ઞાનાવરણીય-૧ અવક્તવ્ય, (૨) જ્ઞાનાવરણીય-૧ અવસ્થિત, (૩) દર્શનાવરણય-૧ અવક્તવ્ય, (૪) દર્શનાવરણીય-૧ અવસ્થિત, (૫) વેદનીય-૧ અવસ્થિત, (૬) નામ-૧ અવક્તવ્ય, (૭) નામ-૧ અવસ્થિત, (૮) ત્ર-૧ અવક્તવ્ય, (૯) ગોત્ર-૧ અવસ્થિત, (૧૦) અંતરાય-૧ અવક્તવ્ય, (૧૧) અંતરાયકર્મ-૧ અવસ્થિતબંધ જાણવાં. પ્રશ્ન પપર, યથાખ્યાત ચારિત્ર માર્ગણામાં આઠેય કર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ કેટલાં કેટલા છે? ઉત્તર : યથાખ્યાત ચારિત્ર માર્ગણામાં વેદનીય કર્મનું એક બંધસ્થાન છે તથા એ એક પ્રકૃતિને અવસ્થિત બંધ છે. પ્રમ ૫૫૩, દેશવિરતિ માર્ગણામાં આઠેય કર્મનાં બંધસ્થાને તથા ભયસ્કારાદિ બંધસ્થાને કેટલાં કેટલાં હોય? ક્યા? ઉત્તર : દેશવિરતિ માર્ગણામાં આઠેય કર્મનાં ૯ બંધાને Jain Educationa International For Personal and Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ કર્મગ્રંથ-૫ - (૧) જ્ઞાનાવરણીય-૧ પાંચ પ્રકૃતિનું, (૨) દર્શનાવરણીય-૧ છા પ્રકૃતિનું, (૩) વેદનીય-૧ એક પ્રકૃતિનું, (૪) મેહનીય-૧ તેર પ્રકૃતિનું, (૫) આયુષ્ય-૧ એક પ્રકૃતિનું, (૬) નામ-૧ અઠ્ઠાવીશ પ્રકૃતિનું, (૭) નામ-૧ ઓગણત્રીશ પ્રકૃતિનું, (૮) ત્ર-૧ એક પ્રકૃતિનું, (૯) અંતરાય-૧ પાંચ પ્રકૃતિનું. ભૂયકારાદિ બંધસ્થાને ૧૩ છે? (૧) જ્ઞાનાવરણીય-૧ અલસ્થિત, (૨) દર્શનાવરણય-૧ અવસ્થિત, (૩) વેદનીય-૧ અવસ્થિત, (૪) મેહનીય–૧ ભૂયસ્કાર, (૫) મેહનીય-૧ અલ્પતર, (૬) મેહનીય-૧ અવસ્થિત, (૭) આયુષ્ય–૧ અવક્તવ્ય, (૮) આયુષ્ય-૧ અવસ્થિત, (૯) નામ-૧ અઠ્ઠાવીશને અવસ્થિત, (૧૦) નામ-એગણત્રીશને ભૂયકાર, (૧૧) નામ–એગણત્રીશને અવસ્થિત, (૧૨) શેત્ર-૧ અવસ્થિત, (૧૩) અંતરાય–૧ અવસ્થિત બંધસ્થાન જાણવા. પ્રશ્ન પપ૪, અવિરતિ માર્ગણામાં જ્ઞાનાવરણીયાદિ છ કર્મોનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં કેટલાં છે? ક્યા? ઉત્તર : અવિરતિ માર્ગમાં જ્ઞાનાવરણીયાદિ છ કર્મોનાં ૭ બંધસ્થાને છે. જ્ઞાનાવરણીય-૧ : પાંચ પ્રકૃતિનું, દર્શનાવરણીય-૨ : ૯-૬, વેદનીય–૧ : એક પ્રકૃતિનું, આયુષ્ય–૧ : એક પ્રકૃતિનું, ગાત્ર–૧ : એક પ્રકૃતિનું, અંતરાય–૧ : પાંચ પ્રકૃતિનું. ભૂયસ્કારાદિ બંધસ્થાનો ૧૪ છે. (૧) જ્ઞાનાવરણીય–૧ અવકતવ્ય, (૨) જ્ઞાનાવરણીય–૧ : અવસ્થિત, (૩) દર્શનાવરણીય-ને ભૂયસ્કાર, (૪) દર્શનાવરણીય-ને ઃ અવસ્થિત, (૫) નાવરણીય-દને ઃ અલ્પતર, (૬) દર્શનાવરણીય-નેઃ અવસ્થિત, (૭) દર્શનાવરણીય- : અવક્તવ્ય, (૮) વેદનીય–૧ : અવસ્થિત, (૯) આયુષ્ય-૧ : અવક્તવ્ય, (૧૦) આયુષ્ય–૧ : અવસ્થિત, (૧૧) ગોત્ર-૧ : અવક્તવ્ય, (૧૨) ગેત્ર-૧ અવસ્થિત, (૧૩) અંતરાય-૧૬ અવકતવ્ય, (૧) અંતરાય-૧ : અવસ્થિત. Jain Educationa International For Personal and Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૪૫ ' પ્રશ્ન પપપ, અવિરતિ માર્ગણામાં મેહનીય કર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં છે ક્યા? ઉત્તર : અવિરતિ માર્ગણામાં મેહનીય કર્મનાં ૩ બંધસ્થાને છે. (૧) બાવીશ પ્રકૃતિનું (૨) એકવીશ પ્રકૃતિનું (૩) સત્તર પ્રકૃતિનું ભૂયકારાદિ બંધસ્થાને ૮ છે. (૧) બાવીશને ભૂયસ્કાર (૨) બાવીશને અવસ્થિત (૩) એકવીશ , (૪) એકવીશને (૫) સત્તારને , (૬) સત્તરને અલ્પતર ' (૭) સત્તરને અવક્તવ્ય (૮) સત્તરને અવસ્થિત. પ્રશ્ન ૫૫૬. અવિરતિ માર્ગણામાં નામકર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં કેટલાં છે? કયા? ઉત્તર : અવિરતિ માગણામાં નામકર્મનાં ૬ બંધસ્થાને છે. (૧) વીશ પ્રકૃતિનું (૨) પચ્ચીશ પ્રકૃતિનું (૩) છવ્વીશ , (૪) અઠ્ઠાવીશ ,, (૫) ઓગણત્રીસ , (૬) ત્રીશ ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૮ છે. ર૩ના બંધમાં ૨ : અલ્પતર, અવસ્થિત. ૨૫ના , ૩ : ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત. ૨૬ના છે ,૩ : w ૨૮ના , ૩ : by a p_ ૨૯ના , ૪ : ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય. ૩૦ના ૩ : , અવસ્થિત, અવક્તવ્ય. પ્રશ્ન પપ૭. ચક્ષુદર્શન ચક્ષુદર્શન માર્ગણમાં આઠેય કર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધ સ્થાને કેટલાં કેટલાં છે? ક્યા? ઉત્તર : ચક્ષુદર્શન અચક્ષુદર્શન માર્ગણામાં આઠેય કર્મમાં સઘળય બંધસ્થાને તથા સઘળાંય ભૂયસ્કારાદિ બંધસ્થાને છે. Jain Educationa International For Personal and Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ કર્મગ્રંથ-૫ પ્રશ્ન પ૫૮. અવધિદર્શન માગણામાં જ્ઞાનાવરણીયાદિ છ કર્મોનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં છે? ઉત્તર : અવધિદર્શન માર્ગણામાં જ્ઞાનાવરણીયાદિ છે. કર્મોનાં બંધસ્થાને ૭ છે. જ્ઞાનાવરણીય-૧ઃ પાંચ પ્રકૃતિનું દર્શનાવરણીય-૨ઃ ૬-૪ પ્રકૃતિનાં. વેદનીય-૧ : ૧ પ્રકૃતિનું આયુષ્ય–૧ : એક પ્રકૃતિનું. ગેત્ર-૧ : એક પ્રકૃતિનું. અંતરાય-૧ : પાંચ પ્રકૃતિનું. અવધિદર્શન માર્ગણામાં ભૂયસ્કારાદિ ૧૬ બંધસ્થાને છે. ૨ જ્ઞાનાવરણીય-૨ : અવસ્થિત, અવક્તવ્ય. ૭ દર્શનાવરણીય ૬ના બંધના-૪, ચારના બંધના-૩ઃ અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય. વેદનીય–૧ : અવસ્થિત આયુષ્ય-૨ : અવસ્થિત, અવક્તવ્ય. ગેત્ર૨ : અવસ્થિત, અવક્તવ્ય. અંતરાય–૨ : અવસ્થિત, અવકતવ્ય. પ્રશ્ન પ૫૯. અવધિદર્શન માર્ગણામાં મેહનીય કર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં છે? કયા? ઉત્તર : અવધિદર્શન માર્ગણામાં મેહનીય કર્મનાં બંધસ્થાને ૮ છે. ૧ સત્તર પ્રકૃતિનું ઃ ૧૩-૯-૫-૪-૩-૨-૧નું ભૂયસ્કાર : ૪-૭–૩–૪–૩–૩-૩-૩ = ૨૫ ભૂયસ્કારાદિ બંધસ્થાન ૨૫ છે. ૧૭ના બંધના ૪ ભૂયસ્કાર, અલ્પતર અવસ્થિત, અવક્તવ્ય. ૧૩ના 3 » 2 » » પના કે છે કે છે ૪ના છ ૩ » ? ૩ના 8 ૦ રના છ કે , છે કે ૧ના , ૩ અલ્પતર, અવસ્થિત, અવકતવ્ય. પ્રશ્ન પ૬૦. અવધિદર્શન માર્ગણામાં નામકર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં કેટલા છે? ૦ ૦ કે છે કે આ Jain Educationa International For Personal and Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૪૭ : ઉત્તર : અવધિદર્શન માર્ગણમાં નામકર્મનાં બંધસ્થાને પ છે. ૨૮ - ૨૯ - ૩૦ - ૩૧ – ૧ = પ. ૨ – ૪ – ૪ – ૨ – ૩ = ૧૫ ભૂયસ્કાર. ભૂયસ્કારાદિ બંધ ૧૫ ૨૮ના બંધના ૨ ઃ અલ્પતર, અવસ્થિત. ૨૯ત્ના ૪ ઃ ભૂયકાર, અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય. ૩૦ના , ૪ : y y - - ૩૧ના , ૨ : ભૂયસ્કાર, અવસ્થિત. ૧ના , ૩ : અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય. પ્રશ્ન પ૬૧. કૃષ્ણ વેશ્યા, નલ લેડ્યા, કાપિત લેશ્યા માર્ગણામાં જ્ઞાનાવરણીયાદિ છ કર્મોનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધ સ્થાને કેટલાં કેટલાં છે? ઉત્તર : કૃષ્ણાદિ ત્રણ લેસ્થામાં જ્ઞાનાવરણીયાદિ છ કર્મોનાં ૭ બંધસ્થાને છે. જ્ઞાનાવરણીય-૧ પાંચ પ્રકૃતિનું, દર્શનાવરણયર છે અને નવ પ્રકૃતિનું, વેદનીય-૧ એક પ્રકૃતિનું, આયુષ્ય-૧ એક પ્રકૃતિનું, ગેત્ર-૧ એક પ્રકૃતિનું, અંતરાય-૧ પાંચ પ્રકૃતિનું ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૦ છે. જ્ઞાનાવરણીય-૧ અવસ્થિત. દર્શનાવરણીય હ્ના-૨ ભૂયસ્કાર, અવસ્થિત, છના–૨ અલ્પતર, અવસ્થિત આયુષ્ય-અવક્તવ્ય, અવસ્થિત. અંતરાય-૧ અવસ્થિત. વેદનીય-૧ અવસ્થિત. ગેત્ર-૧ અવસ્થિત. પ્રશ્ન પ૬૨. કૃષ્ણાદિ ત્રણ લેયામાં મેહનીય કર્મના બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા કેટલા છે? કયા? ઉત્તર : કૃષ્ણાદિ ત્રણ લેયા માર્ગણમાં મેહનીય કર્મના બંધ સ્થાને ૫ છે. ભૂયસ્કારાદિ ૧૨ છે. - બંધસ્થાન ૨૨, ૨૧, ૧૭, ૧૩, ૯ = ૫. ; ભૂરસ્કારાદિ ૨, ૨, ૩, ૩, ૨ = ૧૨. Jain Educationa International For Personal and Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ કર્મગ્રંથ-૫ ૨૨ના બંધના ૨ ભૂયસ્કાર, અવસ્થિત ૨૧ , ૨ , , ૧૭ના ૩ ભૂયકાર, અલ્પતર, અવસ્થિત ૧૩ના રુ ૩ , , , બ્બા , ૨ અલ્પતર, અવસ્થિત પ્રશ્ન પ૬૩, કૃષ્ણાદિ ત્રણ લેક્ષામાં નામકર્મના બંધસ્થાને તથા ભૂયકારાદિ બંધસ્થાને કેટલા કેટલા છે? ક્યા? ઉત્તર : કૃષ્ણાદિ ત્રણ લેયામાં નામકર્મના ૬ બંધ સ્થાને તથા ૧૬ ભૂયસ્કારાદિ બંધસ્થાને છે. બંધસ્થાન ૨૩, ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦ = ૬. ભૂયસ્કારાદિ ૨, ૩, ૩, ૩, ૪, ૨ = ૧૬. ૨૩ના બંધના ૨ ભૂયસ્કાર, અવસ્થિત ૨૫ના , ૩ ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત ૨૬ના , કે ' » ૨૮ના 5 3 x 5 ) ૨હ્ના , ૩ , ૩૦ના , ૨ ભૂયસ્કાર, અવસ્થિત પ્રશ્ન પ૬૪. તેને લેડ્યામાં જ્ઞાનાવરણીયાદિ છ કર્મોના બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા છે? ક્યા? ઉત્તર : તે લેસ્થામાં જ્ઞાનાવરણીયાદિ છ કર્મોના ૭ બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૫ છે. " જ્ઞાનાવરણીય-૧: પાંચ પ્રકૃતિનું, દર્શનાવરણ–૨ ઃ ૯ અને ૬ પ્રકૃતિનું, વેદનીય-૧ : એક પ્રકૃતિનું, આયુષ્ય-૧ઃ એક પ્રકૃતિનું, નેત્ર-૧: એક પ્રકૃતિનું, અંતરાય-૧ : પાંચ પ્રકૃતિનું. ભૂયસ્કારાદિ બંધસ્થાન ૧૪ છે ? : કે. જ્ઞાનાવરણય-૨ : અવક્તવ્ય, અવસ્થિત, દર્શનાવરણીય-૯ ના ૨ : ભૂયકાર, અવસ્થિત, દર્શનાવરણીય-૬ના : અલપતર, અવસ્થિત, Jain Educationa International For Personal and Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ વક્તવ્ય, વેદનીય−૧ : અવસ્થિત. આયુષ્ય-૨ : અવક્તવ્ય, અવસ્થિત. ગાત્ર-૨ : અવક્તવ્ય, અવસ્થિત. અંતરાય-૨ : અવક્તવ્ય, અવસ્થિત. પ્રશ્ન ૫૬૫. તેજોલેશ્યામાં મેાહનીય કર્મોનાં અધસ્થાના તથા ભૂયસ્કારાદિ અધસ્થાના કેટલા છે? કયા ? ઉત્તર : તેજલેશ્યામાં માહનીય કર્મનાં પ બધસ્થાના છે તથા ભૂયસ્કારાદિ અધસ્થાના ૧૪ છે. અધસ્થાન : ૨૨, ૨૧, ૧૭, ૧૩, ૯ = પ ભૂયસ્કારાદિ : ૨, ૩, ૪, ૩, ૨ – ૧૩ ૨૨ના બંધના-૨ : ભૂયસ્કાર, અવસ્થિત. ૨૧ ના બંધના-૨ : ભૂયસ્કાર, અવસ્થિત. ૧૭ ના બંધના–૪ : ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય. ૧૩ ના અંધના-૩ : ભૂયસ્માર, અશ્પતર, અવસ્થિત. ૯ના મધના-૨ : અલ્પતર, અવસ્થિત. પ્રશ્ન ૫૬૬. તેજલેશ્યામાં નામકમ નાં અંધસ્થાના તથા ભૂયસ્કારાદ્વિ અધસ્થાના કેટલાં છે? ક્યા? ઉત્તર : તેજલેશ્યામાં નામકર્માંનાં અધસ્થાના ૬ છે. ભૂયસ્કારાદિ અધસ્થાના ૧૬ છે. મધસ્થાન-૬ : ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧ = $. ભૂયસ્કારાદ્ઘિ−૧૬ : ૨, ૨, ૩, ૩, ૩, 3, ૨ = ૧૬. ૨૫ના મધના-૨ : અપતર, અવસ્થિત. ૨૬ના અધના-૩ : ભૂયસ્કાર, અપતર, અવસ્થિત. ,, ૨૮ના અધના-૩ : ૨૯ના અધના–૩ : ૩૦ના અધના-૩ : ,, Jain Educationa International "" ,, "" For Personal and Private Use Only ૧૪૯ ,, ,, "" ૩૧ ના અધના-૨ : ભૂયકાર, અવા અવસ્થિત. પ્રશ્ન ૫૬૭. પદ્મ લેશ્યામાં જ્ઞાનાવરણીયાદિ છ કર્માંન ખંધસ્થાના તથા ભૂયસ્કારાદિ બધસ્થાના કેટલા છે ? કયા ? ઉત્તર : પદ્મ લેશ્યા ભાણામાં જ્ઞાનાવરણીયાદિ છ કર્મોનાં અધસ્થાના છ છે તથા ભ્રયસ્કારાદિ ધસ્યાને ૧૪ છે. "" Page #159 -------------------------------------------------------------------------- ________________ . ૨પ૦ બંધસ્થાને : જ્ઞાનાવરણીય-૧ઃ પાંચ પ્રકૃતિનું દર્શનાવરણીય–૨: ૯ અને ૬ પ્રકૃતિનું વેદનીય–૧ : એક પ્રકૃતિનું આયુષ્ય-૧ : એક પ્રકૃતિનું ગોત્ર-૧ : , અંતરાય–૧ : પાંચ , - ભૂયસ્કારાદિ : જ્ઞાનાવરણીય-૨ : અવક્તવ્ય, અવસ્થિત. દર્શનાવરણય– ને ૨ “ ભૂયસ્કાર, અવસ્થિત. દર્શનાવરણીય-૬ ના ૩ઃ અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય. વેદનીય-૧ : અવસ્થિત. આયુષ્ય–૨ : અવક્તવ્ય, અવસ્થિત. ગોત્ર-૨ : અવક્તવ્ય, અવસ્થિત. અંતરાય–૨ : અવક્તવ્ય, અવસ્થિત = ૧૪. પ્રશ્ન પ૬૮, પદ્મ લેક્ષામાં મેહનીય કર્મમાં બંધસ્થાને તથા ભૂયકારાદિ બંધસ્થાને કેટલા છે? ક્યા? ઉત્તર : પમ લેગ્યામાં મેહનીય કર્મનાં પાંચ બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૩ છે. બંધસ્થાન–૧ : ૨૨, ૨૧, ૧૭, ૧૩, ૯ ભૂયસ્કારાદિ-૧૭: ૨, ૨, ૪, ૩, ૨. બાવીશન-૨ : ભૂયસ્કાર, અવસ્થિત. એકવીશના-૨ = 2 ) સત્તરના-૪ : ભૂયસ્કાર, અલપતર, અવસ્થિત, અવક્તવ્ય. તેરના-૩ : ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત. નવના-૨ ઃ અલ્પતર, અવસ્થિત. પ્રશ્ન પ૬૯ પદ્મ લેશ્યામાં નામકર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં છે? ક્યા? ઉત્તર : પદ્મ લેશ્યામાં નામકર્મનાં બંધસ્થાને છે. ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૨ છે. બંધસ્થાન–૪ ઃ ૨૮, ૨૯, ૩૦, ૩૧. ભૂયસ્કારાદિ-૧૨ : ૨, ૪, ૪, ૨, Jain Educationa International For Personal and Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૫૧ અઠ્ઠાવીશના-૨ : અલ્પતર, અવસ્થિત. ઓગણત્રીશના-૪: ભૂયકાર, અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય. ત્રીશના- : , , , , એકત્રીશના-૨ : ભૂયસ્કાર, અવસ્થિત. પ્રશ્ન પ૭૦ શુકલ લેસ્થામાં જ્ઞાનાવરણીયાદિ છ કર્મોનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં છે? ક્યા? ઉત્તર : શુકલ લેગ્યામાં જ્ઞાનાવરણીયાદિ છે કર્મમાં ૮ બંધસ્થાને છે તથા ભૂયસ્કારાદિ ૧૮ છે. બંધસ્થાનો : જ્ઞાનાવરણીય-૧ પાંચ પ્રકૃતિનું દર્શનાવરણીય–કઃ ૯-૬-૪ પ્રકૃતિનું વેદનીય–૧ : એક પ્રકૃતિનું આયુષ્ય–૧ : એક પ્રકૃતિનું નેત્ર-૧ : એક પ્રકૃતિનું અંતરાય ૧ : એક પ્રકૃતિનું ભૂયસ્કારાદિ : જ્ઞાનાવરણીય-૨ : અવક્તવ્ય, અવસ્થિત. દર્શનાવરણીય-હ્ના બંધના ૨ ઃ ભૂયસ્કાર, અવસ્થિત. દર્શનાવરણીય–દના બંધના ૪ઃ ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય. દર્શનાવરણીય-૪ના બંધના ૩ : અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય. વેદનીય-૧ : અવસ્થિત આયુષ્ય-૨ : અવક્તવ્ય, અવસ્થિત. ગોત્ર-૨ : અવક્તવ્ય, અવસ્થિત અંતરાય-૨ : અવક્તવ્ય, અવસ્થિત. પ્રશ્ન ૫૭૧. શુકલ લેગ્યામાં મેહનીય કર્મનાં બંધસ્થાનો તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં છે? કયા ? ઉત્તર : શુકલ લેડ્યામાં મેહનીય કર્મનાં ૧૦ બંધસ્થાને છે. બેયસ્કારાદિ બંધસ્થાને સઘળાંય ૨૯ છે. પ્રશ્ન પ૭૨ શુકલ લેગ્યામાં નામકર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારિદિ બંધસ્થાને કેટલાં કેટલાં છે? કયા ? ઉત્તર : શુકલ લેસ્થામાં નામકર્મનાં બંધસ્થાને પાંચ છે. ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૫ છે. બંધસ્થાને-પ : ૨૮ - ૨૯ - ૩૦ - ૩૧ - ૧ ભયસ્કારાદિ-૧૫ : ૨, ૪, ૪, ૨, ૩, Jain Educationa International For Personal and Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૨૮ના બંધના–૨ : અપતર, અવસ્થિત. ૨હ્ના બંધના–૪ : ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય. ૩૦ના બંધના-૪ : ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય. ૩૧ના બંધના–૨ ઃ ભૂયસ્કાર, અવસ્થિત. ૧ના બંધના-૩ : અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય. પ્રશ્ન પ૭૩. અભવ્ય માર્ગણામાં નામકર્મ સિવાયનાં સાતેય કર્મનાં ને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં છે? ક્યા? ઉત્તર : અભવ્ય માર્ગણામાં નામકર્મ સિવાયનાં સાતેય કર્મનાં ધસ્થાન ૭ છે તથા ભૂરસ્કારાદિ બંધસ્થાને ૮ છે. જ્ઞાનાવરણીય-૧ : પાંચ પ્રકૃતિનું દર્શનાવરણય–૧ : ૯ પ્રકૃતિનું વેદનીય–૧ : એક પ્રકૃતિનું મહનીય-૧ : ૨ પ્રકૃતિનું આયુષ્ય-૧ : એક પ્રકૃતિનું ગોત્ર-૧ : ૧ પ્રકૃતિનું અંતરાય–૧ : પાંચ પ્રકૃતિનું જ્ઞાનાવરણીય-૧ : અવથિત. દર્શનાવરણીય૧ : અવસ્થિત. વેદનીય–૧ : અવસ્થિત. મેહનીય-૧ : અવસ્થિત. આયુષ્ય-૨ : અવસ્થિત, અવક્તવ્ય. શેત્ર-૧ : અવસ્થિત. અંતરાય–૧ : અવસ્થિત = ૮. પ્રશ્ન પ૭૪. ભવ્ય માર્ગણામાં જ્ઞાનાવરણીય આદિ આઠે કર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં છે? કયા? ઉત્તર : ભવ્ય માણમાં આઠે કર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને સઘળાં ય છે. પ્રશ્ન પ૭૫. અભવ્ય માર્ગણામાં નામકર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં કેટલાં છે? કયા? ઉત્તર : અભવ્ય માર્ગણામાં નામકર્મનાં બંધસ્થાને ૬ છે. ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૬ છે, બંધસ્થાન-૬ : ર૩ – ૨૫ – ૨૬ - ૨૮ - ૨૯ - ૩૦. ભૂયસ્કાદિ–૧૬ : ૨ – ૩ – ૩ – ૩ - ૩ - ૨. ૨૩ના બંધના-૨ : અલ્પતર, અવસ્થિત. : - Jain Educationa International For Personal and Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૫૩ ૨૫ના બંધના-૩ : ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત. ૨ના બંધના-૩ : , , ૨૮ના બંધના-૩ : * * * ૨૯ના બંધના-૩ : ; ;) ૩૦ના બંધના–૨ : ભૂયસ્કાર, અવસ્થિત. પ્રશ્ન પ૭૬. મિથ્યાત્વમાં જ્ઞાનાવરણીયાદિ સાત કર્મોનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં છે? ક્યા? ઉત્તર : મિથ્યાત્વમાં જ્ઞાનાવરણુયાદિ સાત કર્મોનાં બંધસ્થાને ૭ છે. જ્ઞાનાવરણીય-૧: પાંચ પ્રકૃતિ. દર્શનાવરણીય-૧ : નવ પ્રકૃતિ. વેદનીય-૧ : એક પ્રકૃતિ. મોહનીય૧ : ૨૨ પ્રકૃતિ. આયુષ્ય-૧ : એક પ્રકૃતિ. શેત્ર-૧ : એક પ્રકૃતિ. અંતરાય-૧ : પાંચ પ્રકૃતિનું. ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૦ છે. જ્ઞાનાવરણીય-૧ : અવસ્થિત. દર્શનાવરણય-૨ : ભૂયકાર, અવસ્થિત. વેદનીય-૧ : અવસ્થિત આયુષ્ય-૨ : અવક્તવ્ય, અવસ્થિત. ગોત્ર-૧ : અવસ્થિત. મેહનીય-૨ : ભૂયસ્કાર, અવસ્થિત. અંતરાય-૧ : અવસ્થિત. પ્રશ્ન પહ૭. મિથ્યાત્વમાં નામકર્મના બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં છે? કયા? ઉત્તર : મિથ્યાત્વમાં નામકર્મનાં બંધસ્થાને ૬ છે તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૬ છે. બંધસ્થાનો-૬ : ૨૩ – ૨૫ – ૨૬ - ૨૮ - ૨૯ - ૩૦. ભૂયસ્કારાદિ-૧૬ : ૨ ૩ ૩ ૩ ૩ ૨. ૨૩ના બંધના ૨ અલ્પતર, અવસ્થિત ' ૨૫ને બંધના ૩ ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત ૨૬ના , ૩ » » ? ૨૮ના , ૩ ) છે ? ૨૯ના 5 3 2 . ૩૦ ૨ યસ્કાર, અવસ્થિત Jain Educationa International For Personal and Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ કમ -૫ પ્રશ્ન પ૭૮. સાસ્વાદન સમકિત માગણામાં જ્ઞાનાવરણીયાદિ ૭ કર્મોના બંધસ્થાન તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા છે? કયા? ઉત્તર : સાસ્વાદન સમક્તિ માર્ગણામાં જ્ઞાનાવરણીયાદિ ૭ કર્મોના બંધસ્થાને ૭ છે. જ્ઞાનાવરણીય–૧ : પાંચ પ્રકૃતિ દર્શનાવરણી–૧ : નવ પ્રકૃતિ વેદનીય–૧ : એક , મેહનીય–૧ : એકવીશ , આયુષ્ય-૧ : એક , શેત્ર-૧ : એક અંતશય–૧ : પાંચ , ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૦ છે. જ્ઞાનાવરણીય-૧ : અવસ્થિત દર્શનાવરણીય-૨ : ભૂયસ્કાર, અવસ્થિત વેદનીય–૧ : અવસ્થિત મેહનીયર : ભૂયસ્કાર, અવસ્થિત આયુષ્ય–૨ : અવક્તવ્ય, અવસ્થિત નેત્ર-૧ : અવસ્થિત અંતરાય–૧ : અવસ્થિત પ્રશ્ન પ૭૯. સાસ્વાદન સમક્તિ માગ ણામાં નામકર્મના બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા છે? ક્યા? ઉત્તર : સાસ્વાદન સમકિત માર્ગણામાં નામકર્મના બંધસ્થાને ૩ છે તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને ૫ છે. બંધસ્થાન-૩ : ૨૮–૨૯-૩૦. ભયસ્કારાદિ- : ૧- ૨૨. ૨૮ના બંધને–૧ અવસ્થિત રત્ના બંધને-૨ ભૂયકાર, અવસ્થિત ૩૦ના બંધને–ર ભૂયસ્કાર, અવસ્થિત પ્રશ્ન પ૮૦. મિશ્ર સમક્તિ માર્ગણામાં જ્ઞાનાવરણીયદિ આઠેય કર્મના બંધસ્થાને તથા ભયસ્કારાદિ બંધસ્થાને કેટલા છે? કયા? ઉત્તર : મિશ્ર સમકિત માર્ગણામાં જ્ઞાનાવરણીયાદિ આઠેયા Jain Educationa International For Personal and Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ–૨ કર્મીના અધસ્થાના ૯ છે તથા ભૂયસ્કારાદિ અધસ્થાના ૧૧ છે. જ્ઞાનાવરણીય-૧ : પાંચ પ્રકૃતિનું, દર્શનાવરણીય-૧: છ પ્રકૃતિનું, વેનીય–૧ : એક પ્રકૃતિનું, મેહનીય-૧ : સત્તર પ્રકૃતિનું, આયુષ્ય-૧: એક પ્રકૃતિનું, નામ-૨ : ૨૮-૨૯, ગોત્ર-૧ : એક પ્રકૃતિનું, અંતરાય−૧ : પાંચ પ્રકૃતિનું. ભૂયસ્કારાદિ અંધસ્યાના ૧૧ છે. જ્ઞાનાવરણીય–૧ : અવસ્થિત, દનાવરણીય-૨ : અહપતર, અવસ્થિત, વેદનીય-૧ : અવસ્થિત, મેહનીય-૨ : અપતર, અવસ્થિત, આયુષ્ય ૧ : અવસ્થિત, નામ ૨૮ના અંધને-૧ : અવસ્થિત, નામ ૨૯ના મધના-૧ : વ્યવસ્થિત, ગોત્ર-૧ : અવસ્થિત, અંતરાય-૧ : વ્યવસ્થિત. પ્રશ્ન ૫૮૧, ઉપશમ સમકિત માગણુામાં જ્ઞાનાવરણીયાદિ છ કર્મીના અધસ્થાને તથા ભૂયસ્કારાદિ બધસ્થાના કેટલા છે ? કયા ? ૧૫૫ ઉત્તર : ઉપશમ સમકિત માામાં જ્ઞાનાવરણીયાદિ છ કર્માંના અધસ્થાના ૬ છે તથા ભૂયસ્કારાદ્રિ અંધસ્થાના ૧૫ છે. જ્ઞાનાવરણીય-૧ : પાંચ પ્રકૃતિ, દનાવરણીય-૨ : ૬-૪, વેદનીય-૧ : એક પ્રકૃતિ, આયુષ્ય-૦, ગાત્ર-૧ : એક પ્રકૃતિ, અંતરાય-૧ : એક પ્રકૃતિ ભૂયસ્કારાદ્ઘિ ધસ્થાના ૧૫ છે. જ્ઞાનાવરણીય-૨ : અવકતવ્ય, અવસ્થિત, નાવણીય છના અધના–૬ : ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય, દર્શનાવરણીય ૪ના ખ‘ધના—૩ : અપતર, અવસ્થિત, અવક્તવ્ય, વેદનીય-૧ : અવસ્થિત, આયુષ્ય-૧ : અવસ્થિત, ગાત્ર-૨ : અવકતવ્ય, અવસ્થિત, અંતરાય-૨ : અકતવ્ય, અવસ્થિત. Jain Educationa International For Personal and Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પ્રશ્ન પ૮૨, ઉપશમ સમક્તિ માર્ગણામાં મેહનીય કર્મના બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા છે? કયા? ઉત્તર : ઉપશમ સમક્તિ માર્ગણામાં મેહનીય કર્મના બંધસ્થાને ૮ છે તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને ૨૫ છે. બંધસ્થાને : ૧૭, ૧૩, ૯, ૫, ૬, ૩, ૨, ૧ ભૂયસ્કારાદિ : ૪, ૩, ૩, ૩, ૩, ૩, ૪, ૩. ૧૭ના બંધના-૪ : ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત, અવકતવ્ય. ૧૭ના બંધના-૭ : ભૂયકાર, અલ્પતર, અવસ્થિત. ના બંધના-૭ : + 9 = પના બંધના-૩ : છે ના બધના-: ૩ ૩ના બંધના-૩ : , , રના બંધના-૩ : ભૂયકાર, અલ્પતર, અવસ્થિત. ૧ના બંધના-૩ : અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય. પ્રશ્ન ૧૮૩. ઉપશમ સમક્તિ માર્ગણામાં નામકર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં છે? ક્યા? ઉત્તર : ઉપશમ સમક્તિ માર્ગણામાં નામકર્મનાં બંધસ્થાને છે તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૧ છે. બંધસ્થાને : ૨૮ – ૨૯ - ૩૦ - ૩૧ - ૧. ભૂયસ્કારાદિઃ ૧ – ૨ – ૩ – ૨ – ૩. ૨૮ના બંધના–૧ : અવસ્થિત. રત્ના બંધન-૨ : અવસ્થિત, અવક્તવ્ય. ૩૦ના બંધનાં-૩ : ભૂયસ્કાર, અવસ્થિત, અવક્તવ્ય. ૩૧ના બંધના-૨ : ભૂયસ્કાર, અવસ્થિત. ૧ના બંધના-૩ : અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય. . Jain Educationa International For Personal and Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૫૭ પ્રશ્ન ૧૮૪ પશમ સમક્તિ માર્ગણમાં જ્ઞાનાવરણયાદિ છે કર્મોનાં બંધસ્થાને તથા ભૂયકારાદિ બંધસ્થાને કેટલાં કેટલા છે? ઉત્તર : ક્ષપશમ સમક્તિ માર્ગણામાં જ્ઞાનાવરણીયાદિ છ કર્મોનાં ૬ બંધસ્થાને છે તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૩ છે. જ્ઞાનાવરણીય-૧ : પાંચ પ્રકૃતિ. દશનાવરણય-૧ : ૭ પ્રકૃતિ. વેદનીય-૧ : એક પ્રકૃતિ. આયુષ્ય–૧ : એક પ્રકૃતિ. ગેત્ર-૧ : એક પ્રકૃતિ. અંતરાય–૧ : પાંચ પ્રકૃતિ. ભૂયસ્કારાદિ : જ્ઞાનાવરણીય–૨ : અવક્તવ્ય, અવસ્થિત. દર્શનાવરણીય-૪ ઃ ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય. વેદનીય–૧ : અવસ્થિત. આયુષ્ય-૨ : અવક્તવ્ય, અવસ્થિત. ગોત્ર-૨ : અવક્તવ્ય, અવસ્થિત. અંતરાય-૨ : અવક્તવ્ય, અવસ્થિત. પ્રશ્ન ૫૮૫. થોપશમ સમકિત માર્ગણામાં મેહનીય કર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં કેટલાં છે? ક્યા? ઉત્તર : પશમ સમતિ માર્ગણામાં બંધસ્થાને ૩ છે તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને ૯ છે. બંધસ્થાને-૩ : ૧૭ – ૧૩ – ૯. ભૂયસ્કારાદિ-૯ : ૪ - ૩ - ૨. ૧૭ના બંધનાં-૪ : ભયાર, અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય. ૧૩ના બંધન–૩ : ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત. –ા બંધના-૨ ઃ અલ્પતર, અવસ્થિત. પ્રમ પ૮૬. પશમ સમક્તિ માર્ગણામાં નામકર્મનાં બંધસ્થાને તથા શ્રેયસ્કારાદિ અંધસ્થાને કેટલાં કેટલાં છે? કયા? ઉત્તર : પશમ સમકિત માગણામાં નામકર્મનાં બંધસ્થાને ૪ તથા મસ્કારાદિ અવસ્થાને ૧૧ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ કર્મગ્રંથ-૫ બંધસ્થાને-૪ : ૨૮ – ૨૯ – ૩૦ – ૩૧. ભયસ્કારાદિ-૧૧ : ૧ – ૪ – ૪ – ૨. ૨૮ના બંધના–૧ : અવાસ્થત. ૨હ્ના બંધનાં-૪ : ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત, અવકતવ્ય. ૩૦ના બંધનાં-૪ : ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત, અવકતવ્ય. . ૩૧ના બંધના–૨ : ભૂયસ્કાર, અવસ્થિત. પ્રશ્ન ૫૮૭. ક્ષયિક સમકિત માર્ગણામાં જ્ઞાનાવરણીયાદિ છ કર્મોનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં કેટલા છે? કયા? ઉત્તર: ક્ષાયિક સમક્તિ માર્ગણામાં જ્ઞાનાવરણીયાદિ છ કર્મોનાં બંધસ્થાને છ છે તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૬ છે. જ્ઞાનાવરણીય–૧ : પાંચ પ્રકૃતિ દર્શનાવરણીય–૨ ઃ છ--ચારનું. વેદનીય–૧ : એક પ્રકૃતિ. આયુષ્ય–૧ : એક પ્રકૃતિ. ગેત્ર-૧ : એક પ્રકૃતિ. અંતરાય–૧ : પાંચ પ્રકૃતિ. ભૂયસ્કારાદિ : જ્ઞાનાવરણય–૨ : અવકતવ્ય, અવસ્થિત. વેદનીય-૧ અવસ્થિત. દર્શનાવરણય દના–૪: ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત, અવકતવ્ય. દર્શનાવરણીય ના-૩ : અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય. આયુષ્ય-૨ : અવક્તવ્ય, અવસ્થિત. નેત્ર-૨ : અવક્તવ્ય, અવસ્થિત. અંતરાય-૨ : અવકતવ્ય, અવસ્થિત. પ્રસ ૫૮૮. ક્ષાયિક સમક્તિ માર્ગણામાં મેહનીય કર્મનાં બંધસ્થાને તથા ભૂસકારાદિ બંધસ્થાને કેટલાં કેટલાં છે? કયા? ઉત્તર : ક્ષાયિક સમકિત માર્ગણામાં મેહનીય કર્મનાં બંધસ્થાને ૮ છે તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને ૨૫ છે. બંધસ્થાને–૮ : ૧૭, ૧૩, ૪, ૫, ૬, ૭, ૨, ૧ ભૂયસ્કારાદિ-૨૫ ૪, ૩, ૩, ૩, ૩, ૩, , ૩. ૧૭ના બંધના-૪ : યાર, અલ્પતર, અવસ્થિત, અવતાવ્ય, Jain Educationa International For Personal and Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૫૯ . ૧૩ના બંધના-૩ : જયસ્કાર, અલપતર, અવસ્થિત. લ્લા બંધના-૩ : , પના બંધના-૩ : ૪ના બંધના-૭ : ના બંધના-: ૨ના બંધના-૩ : » ૧ના બંધના-૩ : અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય પ્રશ્ન પ૮૯, ક્ષાયિક સમકિત માર્ગણામાં નામકર્મના બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા છે? કયા? ઉત્તર : ક્ષાયિક સમક્તિ માર્ગણામાં નામકર્મના પાંચ બંધસ્થાને તથા ભૂયરકારાદિ બંધસ્થાને ૧૪ છે. બંધસ્થાને-૫ : ૨૮, ૨૯, ૨૦, ૩૧, ૧. ભૂયસ્કારાદિ-૧૪ : ૧, ૪, ૪, ૨, ૩. ૨૮ના-૧ : અવસ્થિત. ૨હ્ના-૪ : ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય ૩૦ના-૪ : રુ છે કે જે ૩૧ના-૨ ઃ ભૂયસ્કાર, અવસ્થિત ૧ના-૩ : અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય પ્રશ્ન ૫૯૦, સની માર્ગણામાં જ્ઞાનાવરણીયાદિ આઠે ય કર્મ બંધસ્થાને કેટલા છે? ક્યા? ઉત્તર : સની માગણામાં જ્ઞાનાવરણીયાદિ આઠેય કમેના બંધસ્થાને સરળાય છે તથા મસ્કારાદિ બંધસ્થાને પણ સઘળાય છે. મસ પા, અસની માગણામાં જ્ઞાનાવરણીયાદિ છે કર્મોના બંધસ્થાને તથા સરકારાદિ બંધસ્થાને કેટલા છે? ક્યા? ઉત્તર : અસની માર્ગણામાં જ્ઞાનાવરણીયાદિ છ ફર્મોન છે બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ અવસ્થાને છે. Jain Educationa International For Personal and Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૫ જ્ઞાનાવરણીય-૧ પાંચ પ્રકૃતિનું, દર્શનાવરણીય-૧૦ નવ પ્રકૃતિનું, વેદનીય-૧ : એક પ્રકૃતિનું, આયુષ્ય-૧ : એક પ્રકૃતિનું, ગોત્ર-૧ : એક પ્રકૃતિનું, અંતરાય–૧ : પાંચ પ્રકૃતિનું. ભૂયકારાદિ ૭ છે. જ્ઞાનાવરણીય ૧, અવસ્થિત. દર્શનાવરણીય ૧, અવસ્થિત. વેદનીય ૧, અવસ્થિત આયુષ્ય ૨, અવક્તવ્ય, અવસ્થિત. ગેત્ર ૧, અવસ્થિત. અંતરાય ૧, અવસ્થિત. પ્રશ્ન ૫૯. અસની માર્ગણામાં મેહનીય કર્મના બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા છે? ક્યા? ઉત્તર : અસની માર્ગણામાં મેહનીય કર્મનાં બંધસ્થાને ૨ છે તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને ૩ છે. બંધસ્થાને-૨ : ૨૨–૨૧. ભૂયસ્કારાદિ-૩ : ૨- ૧. બાવીશના-૨ ભૂયકાર, અવસ્થિત. એકવીશને–૧ : અવસ્થિત. પ્રશ્ન ૫૯૩ અસની માર્ગણમાં નામકર્મનાં બંધસ્થાને તથા ભયસ્કારાદિ બંધસ્થાને કેટલાં કેટલાં છે? કયા? ઉત્તર : અસની માર્ગણમાં નામકર્મના બંધસ્થાને ૬ છે તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૬ છે. બંધસ્થાને-૬ : ૨૩-૨૫-૨૬-૨૮-૨૯-૩૦. ભૂયસ્કારાદિ-૧૬ : ૨ - - - - ૩ - ૨. . ૨૩ના બંધના-૨ : અલ્પતર, અવસ્થિત. . ૨૫ના , - ૩ઃ ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત. ૨૬ના , –૩ : * * ૨૮ના , –૩: ' ' , , * - ૨૯ના » –૩: 9 ) by ૩૦ના , -૨ : યસ્કાર, અવસ્થિત. . . 1 Jain Educationa International For Personal and Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૬૧ પ્રશ્ન પ૯૪, આહારી માર્ગમાં આઠેય કર્મોનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં છે? કયા? * ઉત્તર : આહારી માણામાં આઠેય કમેના બંસ્થાને સઘળાંય છે તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને પણ સઘળાંય છે. પ્રશ્ન ૫૯૫. અનાહારી માગણામાં જ્ઞાનાવરણીયાદિ છ કર્મોનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં કેટલાં છે? કયા? ઉત્તર : અનાહારી માગણામાં જ્ઞાનાવરણીયાતિ છ કર્મોના બંધસ્થાને ૭ છે તથા ભૂયસ્કારાદિ બંધ સ્થાને ૧૪ છે. જ્ઞાનાવરણીય–૧ : પાંચ પ્રકૃતિ દર્શનાવરણય-૨ : નવ, છ. વેદનીય-૧ : એક પ્રકૃતિ. આયુષ્ય-૧ : એક પ્રકૃતિ. ગોત્ર-૧ : એક પ્રકૃતિ. અંતરાય-૧ : પાંચ પ્રકૃતિ. ભૂયસ્કારાદિ-૧૪ : જ્ઞાનાવરણીય-૨ : અવક્તવ્ય, અવસ્થિત. દર્શનાવરણીય –ા-૨ : ભૂયકાર, અવસ્થિત. દર્શનાવરણીય દના-૪ : અલ્પતર, અવસ્થિત, અવકતવ્ય, ભૂયસ્કાર. વેદનીય-૧ : અવથિત. આયુષ્ય-૧ : અવસ્થિત ગોત્ર-૨ : અવસ્થિત, અવકતવ્ય. અંતરાય-૨ : અવસ્થિત, અવકતવ્ય. પ્રશ્ન ૫૯૬. અનાહારી માર્ગણામાં મેહનીય કર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ કેટલાં કેટલા છે? કયા? ઉત્તર : અનાહારી માર્ગમાં મેહનીય કર્મનાં બંધસ્થાને ૩ છે તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને ૮ છે. બંધસ્થાન-૩ : ૨૨ - ૨૧ – ૧૭. ભૂયસ્કારાદિ-૮ : ૨ – ૨ – ૪. બાવીશન-૨ ઃ ભૂયસ્કાર, અવસ્થિત. ૧૧ Jain Educationa International For Personal and Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ એકવીશના-૨ : ભૂયસ્કાર, અવસ્થિત. સત્તરના–૪ : ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત, વ્યવકતવ્ય. પ્રશ્ન પણ. અનાહારી માણામાં નામકર્મના ભૂયસ્કારાદ્ધિ અધસ્થાના કેટલાં કેટલાં છે? કયા ? ઉત્તર : અનાદ્ગારી માણામાં નામકર્મનાં બધસ્યાના ૬ છે તથા ભૂયસ્કારાદિ અંધસ્થાને ૧૭ છે. ૨૫ અધસ્થાના ૬ : ૨૩ ભૂયસ્કારાદ્વિ–૧૭ : ૨ ૨૬ ૩ ૨૩ના બંધના-૨ : અલ્પતર, અવસ્થિત. ૨૫ના બંધના-૩ : ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત. ૨૬ના અધના-૩ : ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત. ૨૮ના ખધના-૨ : પતર, અવસ્થિત. 1 Jain Educationa International -- 3 - - ૨૮ For Personal and Private Use Only કમ ગ્રંથ-પ ખ પ્રસ્થાના તથા wildek ૨૬ ૩૦. 3. R - ૪ ૨૯ના બંધના–૪ : ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત, અવકતવ્ય. ૩૦ના બંધના—૩ : ભૂયસ્કાર, અવસ્થિત, વકતવ્ય. Page #172 -------------------------------------------------------------------------- ________________ ગંથમાળા Mીજીરા ) નાં અન્ય પ્રકાશનો લેખક, સંપાદક: પૂ. મુ.શ્રીનરવાહનવિજયજી || જીવ-વિચાર 2 દંડક 3 નવતાવ 4 કૉંત્રગ્રંથ-૧ પ કાઁગ્રંથ- ર ક સત્તા પ્રકરણ 7 કમૅરંથ- 3 પ્રશ્નોત્તરી પ્રશ્નોતરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી રૂા. 6 - 00 રૂા. 4 - 00 રૂા. 9 - 00 રૂા. 6 - 00 હૃા. 8 - 00 રૂા. 6 - 00 રૂા. 10 - 00 : વ્યવથાપક : શાહ અશોકકુમાર કેશવલાલ ર૦૪, કુન્દન એપાર્ટમેન્ટ, સુભાષ ચોક, શૉપીપુરા, સુરત-૨ Jain Educationa international ઈટલ પ્રોસીવ પ્રિન્ટીંગ પૈસ, ઝાંપા બજાર, સુરત |