________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૫૯ બંધ કર્યા પછી પર્યાપ્તા એકેન્દ્રિય, અપર્યાપ્ત બેઈન્દ્રિય, અપર્યાપ્તા તેઈન્દ્રિય, અપર્યાપ્તા ચઉરિન્દ્રય, અપર્યાપ્તા અસની તિર્યચ, મનુષ્ય અપર્યાપ્તા સન્ની તિર્યંચ અને મનુષ્ય, પ્રાયોગ્ય પશ્ચીશ પ્રકૃતિઓને બંધ કરે તે બીજે અલપતર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૨૩૮. નામકર્મમાં બીજે અલપતર બંધ બીજી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે?
ઉત્તર : નામ કર્મમાં બીજો અલ્પતર બંધ બીજી રીતે પ્રાપ્ત થઈ શકે છે તે આ પ્રમાણે કે મિથાદષ્ટિ જીવ નરકગતિ પ્રાગ્ય કે દેવગતિ પ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિએને બંધ કર્યા પછી પર્યાપ્તા એકેન્દ્રિય, અપર્યાપ્ત બેઈન્દ્રિય, અપર્યાપ્તા તેઈન્દ્રિય, અપર્યાપ્તા ચઉ. રિદ્રિય, અપર્યાપ્તા અસની તિર્યંચ મનુષ્ય કે અપર્યાપ્તા સની તિર્યંચ કે મનુષ્ય પ્રાગ્ય પચ્ચીશ પ્રકૃતિએને બંધ કરે તે બીજો અલ્પતર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૨૩૯. નામકર્મમાં બીજો અલ્પતર બંધ ત્રીજી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે?
ઉત્તર : નામકર્મમાં બીજો અલ્પતર બંધ ત્રીજી રીતે પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે કઈ મિથ્યાષ્ટિ જીવ પર્યાપ્તા બેઈન્દ્રિય, પર્યાપ્તા તેઈન્દ્રિય, પર્યાપ્તા ચઉરિદ્રિય, પર્યાપ્તા–અસન્ની તિર્યંચ, પર્યાપ્તા સન્ની તિર્યંચ કે પર્યાપ્ત મનુષ્ય પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિઓને બંધ કર્યા પછી પર્યાપ્તા એકેન્દ્રિય, અપર્યાપ્ત બેઈન્દ્રિય, અપર્યાપ્તા તેઈન્દ્રિય, અપર્યાપ્તા ચઉરિન્દ્રિય, અપર્યાપ્તા અસન્ની તિર્યંચ, મનુષ્ય કે અપર્યાપ્તા સની તિર્યંચ મનુષ્ય પ્રાગ્ય પચ્ચીશ પ્રકૃતિઓને બંધ કરે ત્યારે તે બીજે આ૫તર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૨૪૦. નામકર્મમાં બીજો અલપતર બંધ થી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે?,
ઉત્તર : નામકર્મમાં બીજો અલ્પતર બંધ થી રીતે પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે કઈ મિથ્યાષ્ટિ જીવ પર્યાપ્તા બેઈન્દ્રિય, પર્યાપ્તા તેઇન્દ્રિય, પર્યાપ્તા ચઉરિન્દ્રિય, પર્યાપ્તા અસની તિર્ય, પર્યાપ્તા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org