SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-પ ઉત્તર : અપર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાગ્ય આયુષ્ય સાથે આઠેય કર્મની ૬૯ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય-૨૨, આયુષ્ય-૧, નામ-૨પ, નેત્ર-૧, અંતરાય-૫ = ૬૯ પ્રશ્ન ૩૧૭. અપર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાગ્ય ઉત્તર પ્રવૃતિઓ કેટલી બંધાય છે? ઉત્તર : અપર્યાપ્તા, તેઈન્દ્રિય પ્રાગ્ય ઉત્તર પ્રવૃતિઓ ૬૮ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય–૧, મેહનીય-૨, આયુષ્ય-૦, નામ-૨૫, ગોત્ર-૧, અંતરાય–પ = ૬૮. પ્રશ્ન ૩૧૮. અપર્યાપ્તા તે ઇન્દ્રિય પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિએ બંધાય છે? ઉત્તર : અપપ્તા તેઈન્દ્રિય પ્રાગ્ય આયુષ્ય સાથે ૬૯ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય–૨૨, આયુષ્ય-૧, નામ-૨૫, શેત્ર-૧, અંતરાય-૫ = ૬૯ પ્રશ્ન ૩૧૯. અપર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાગ્ય ઉત્તર પ્રવૃતિઓ કેટલી બંધાય છે ? ઉત્તર : અપર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાયોગ્ય ઉત્તર પ્રવૃતિઓ ૬૮ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય–૧, મેહનીય–૨૨, આયુષ્ય-૦, નામ-૨૫, ગોત્ર-૧, અંતરાય-૫ = ૬૮. પ્રશ્ન ૩૨૦૦ અપર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિએ બંધાય છે? ઉત્તર : અપર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાગ્ય આયુષ્ય સાથે ૬૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય–૨૨, આયુષ્ય-૧, નામ-૨૫, ગેત્ર-૧, અંતરાય-૫ = ૬૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005275
Book TitleKarmgranth 05 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1989
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy