________________
કર્મગ્રંથ-પ ઉત્તર : અપર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાગ્ય આયુષ્ય સાથે આઠેય કર્મની ૬૯ પ્રકૃતિએ બંધાય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય-૨૨, આયુષ્ય-૧, નામ-૨પ, નેત્ર-૧, અંતરાય-૫ = ૬૯
પ્રશ્ન ૩૧૭. અપર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાગ્ય ઉત્તર પ્રવૃતિઓ કેટલી બંધાય છે?
ઉત્તર : અપર્યાપ્તા, તેઈન્દ્રિય પ્રાગ્ય ઉત્તર પ્રવૃતિઓ ૬૮ બંધાય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય–૧, મેહનીય-૨, આયુષ્ય-૦, નામ-૨૫, ગોત્ર-૧, અંતરાય–પ = ૬૮.
પ્રશ્ન ૩૧૮. અપર્યાપ્તા તે ઇન્દ્રિય પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિએ બંધાય છે?
ઉત્તર : અપપ્તા તેઈન્દ્રિય પ્રાગ્ય આયુષ્ય સાથે ૬૯ પ્રકૃતિએ બંધાય છે.
જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય–૨૨, આયુષ્ય-૧, નામ-૨૫, શેત્ર-૧, અંતરાય-૫ = ૬૯
પ્રશ્ન ૩૧૯. અપર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાગ્ય ઉત્તર પ્રવૃતિઓ કેટલી બંધાય છે ?
ઉત્તર : અપર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાયોગ્ય ઉત્તર પ્રવૃતિઓ ૬૮ બંધાય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય–૧, મેહનીય–૨૨, આયુષ્ય-૦, નામ-૨૫, ગોત્ર-૧, અંતરાય-૫ = ૬૮.
પ્રશ્ન ૩૨૦૦ અપર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિએ બંધાય છે?
ઉત્તર : અપર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાગ્ય આયુષ્ય સાથે ૬૯ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય–૨૨, આયુષ્ય-૧, નામ-૨૫, ગેત્ર-૧, અંતરાય-૫ = ૬૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org