SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ७९ પ્રશ્ન ૩૨૧, અપર્યાપ્તા અસની તિર્યંચ પ્રાગ્ય કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉત્તર : અપર્યાપ્તા અસની તિર્યંચ પ્રાગ્ય ૬૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૯, વેદનીય-૧, મેહનીય-૨૨, આયુષ્ય-૧, નામ-૨૫, ગોત્ર-૧, અંતરાય–પ = ૬૮. પ્રશ્ન ૩૨૨, અપર્યાપ્તા અસન્ની તિર્યંચ પ્રાયોગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિએ બંધાય છે? ઉત્તર : અપર્યાપ્તા અસન્ની તિર્યંચ પ્રાગ્ય આયુષ્ય સાથે ૬૯ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય, વેદનીય-૧, મેહનીય-૨૨, આયુષ્ય-૧, નામ-૨પ, ગેત્ર-૧, અંતરાય-૫ = ૬૯. પ્રશ્ન ૩૨૩. અપર્યાપ્તા અસની મનુષ્ય પ્રાગ્ય કેટલી પ્રકૃતિએ બંધાય છે? ઉત્તર : અપર્યાપ્તા અસન્ની મનુષ્ય પ્રાગ્ય ૬૮ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય–૨૨, આયુષ્ય-૧, નામ-૨૫, શેત્ર-૧, અંતરાય-૫ = ૬૮. પ્રશ્ન ૩૨૪, અપર્યાપ્તા અસન્ની મનુષ્ય પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિએ બંધાય છે? ઉત્તર : અપર્યાપ્તા અસન્ની મનુષ્ય પ્રાગ્ય આયુષ્ય સાથે દ૯ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મોહનીય-૨૨, આયુષ્ય-૧, નામ–૨૫. શેત્ર-૧, અંતરાય-૫ = ૬૯૮ પ્રશ્ન ૩૨૫અપર્યાપ્તા સની તિર્યંચ પ્રાગ્ય કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉત્તર : અપર્યાપ્ત સની તિર્યંચ પ્રાગ્ય ૬૮ પ્રકૃતિએ બંધાય છે, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005275
Book TitleKarmgranth 05 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1989
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy