________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
७९
પ્રશ્ન ૩૨૧, અપર્યાપ્તા અસની તિર્યંચ પ્રાગ્ય કેટલી પ્રકૃતિઓ બંધાય છે?
ઉત્તર : અપર્યાપ્તા અસની તિર્યંચ પ્રાગ્ય ૬૮ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૯, વેદનીય-૧, મેહનીય-૨૨, આયુષ્ય-૧, નામ-૨૫, ગોત્ર-૧, અંતરાય–પ = ૬૮.
પ્રશ્ન ૩૨૨, અપર્યાપ્તા અસન્ની તિર્યંચ પ્રાયોગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિએ બંધાય છે?
ઉત્તર : અપર્યાપ્તા અસન્ની તિર્યંચ પ્રાગ્ય આયુષ્ય સાથે ૬૯ પ્રકૃતિએ બંધાય છે.
જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય, વેદનીય-૧, મેહનીય-૨૨, આયુષ્ય-૧, નામ-૨પ, ગેત્ર-૧, અંતરાય-૫ = ૬૯.
પ્રશ્ન ૩૨૩. અપર્યાપ્તા અસની મનુષ્ય પ્રાગ્ય કેટલી પ્રકૃતિએ બંધાય છે?
ઉત્તર : અપર્યાપ્તા અસન્ની મનુષ્ય પ્રાગ્ય ૬૮ પ્રકૃતિએ બંધાય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય–૨૨, આયુષ્ય-૧, નામ-૨૫, શેત્ર-૧, અંતરાય-૫ = ૬૮.
પ્રશ્ન ૩૨૪, અપર્યાપ્તા અસન્ની મનુષ્ય પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિએ બંધાય છે?
ઉત્તર : અપર્યાપ્તા અસન્ની મનુષ્ય પ્રાગ્ય આયુષ્ય સાથે દ૯ પ્રકૃતિએ બંધાય છે.
જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મોહનીય-૨૨, આયુષ્ય-૧, નામ–૨૫. શેત્ર-૧, અંતરાય-૫ = ૬૯૮
પ્રશ્ન ૩૨૫અપર્યાપ્તા સની તિર્યંચ પ્રાગ્ય કેટલી પ્રકૃતિઓ બંધાય છે?
ઉત્તર : અપર્યાપ્ત સની તિર્યંચ પ્રાગ્ય ૬૮ પ્રકૃતિએ બંધાય છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org