SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ કમ ગ્રંથ-પ જ્ઞાનાવરણીય—પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, માહનીય-૨૨, આયુષ્ય-૦, નામ-૨પ, ગાત્ર-૧, અંતરાય-૫ : ૬૮. પ્રશ્ન ૩૨૬ : અપયાપ્તા સન્ની મનુષ્ય પ્રાયેાગ્ય કેટલી પ્રકૃતિએ 'ધાય છે ? ઉત્તર : અપર્યાપ્તા સન્ની મનુષ્ય પ્રાયેાગ્ય ૬૮ પ્રકૃતિએ ८० અંધાય છે. જ્ઞાનાવરણીય—પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, માહનીય-૨૨, આયુષ્ય ૦, નામ-૨૫, ગાત્ર-૧, અંતરાય-૫ = ૬૮. પ્રશ્ન ૩૨૭, અપર્યાપ્તા સન્ની તિર્ય ંચ પ્રાયેાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિએ બંધાય છે? ઉત્તર : અપર્યાપ્તા સન્ની તિમ"ચ પ્રાયેાગ્ય આયુષ્ય સાથે ૬૯ પ્રકૃતિએ મંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, માહનીય–૨૨, આયુષ્ય–૧, નામ–૨૫, ગાત્ર-૧, અંતરાય-૫ = ૬૯. પ્રશ્ન ૩૨૮. અપર્યાપ્તા સન્ની મનુષ્ય પ્રાયેગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિ બધાય છે ? કઈ ? ઉત્તર : અપર્યાપ્તા સત્ની મનુષ્ય પ્રાયેાગ્ય આયુષ્ય સાથે ૬૯ પ્રકૃતિ ખ'ધાય છે. જ્ઞાનાવરણીય-પ, દશ નાવરણીય-૯, વેદનીય-૧, માહનીય-૨૨, આયુષ્ય-૧, નામ-૨૫, ગાત્ર-૧, અંતરાય-૫ = ૬૯ પ્રશ્ન ૩ર૯. પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયેાગ્ય કેટલી પ્રકૃતિ બંધાય છે? ઉત્તર : પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયેાગ્ય ૬૯ પ્રકૃતિએ અંધાય છે. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, માહનીય–૨૨, આયુષ્ય–૦, નામ–૨૬, ગાત્ર-૧, અતરાય-૫ = ૬૯. પ્રશ્ન ૩૩૦. પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયેાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિઓ અધાય છે ? ઉત્તર : પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયેાગ્ય આયુષ્ય સાથે ૭૦ પ્રકૃતિ મધાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005275
Book TitleKarmgranth 05 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1989
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy