SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ આ જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય-૨૨, આયુષ્ય-૧, નામ-ર૬, ગેત્ર-૧, અંતરાય-૫ = ૭૦. પ્રશ્ન ૩૩૧. નરકગતિ પ્રાગ્ય કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ? ઉત્તર નરકગતિ પ્રાગ્ય ૭૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય-૨૨, આયુષ્ય-૦, નામ-૨૮, ગોત્ર-૧, અંતરાય-૫ = ૭૧. પ્રશ્ન ૩૩ર ' નરકગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉત્તર : નરકગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે ૭૨ પ્રકૃતિઓ બંધાય છે. - જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૯, વેદનીય-૧, મેહનીય-૨૨, આયુષ્ય-૧, નામ-૨૮, ગોત્ર-૧, અંતરાય-૫ = ૭૨. પ્રશ્ન ૩૩૩. દેવગતિ પ્રાયોગ્ય કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉત્તર : દેવગતિ પ્રાગ્ય ૭૧ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય-૨૨, આયુષ્ય-૦, નામ-૨૮, ગેત્ર-૧, અંતરાય-૫ = ૭૧. . પ્રશ્ન ૩૩૪, દેવગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉત્તર : દેવગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે ૭૨ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય–૨૨, આયુષ્ય-૧, નામ–૨૮, ગોત્ર-૧, અંતરાય-૫ = ૭૨. • . પ્રશ્ન ૩૩૫. પર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાગ્ય કેટલી પ્રવૃતિઓ બંધાય છે? છે. ઉત્તર : પર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાગ્ય ૭૨ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મોહનીય-૨૨, આયુષ્ય ૦, નામ-ર૯ગોત્ર-૧, અંતરાય–પ = ૭૨. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005275
Book TitleKarmgranth 05 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1989
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy