________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
આ જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય-૨૨, આયુષ્ય-૧, નામ-ર૬, ગેત્ર-૧, અંતરાય-૫ = ૭૦.
પ્રશ્ન ૩૩૧. નરકગતિ પ્રાગ્ય કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ?
ઉત્તર નરકગતિ પ્રાગ્ય ૭૧ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય-૨૨, આયુષ્ય-૦, નામ-૨૮, ગોત્ર-૧, અંતરાય-૫ = ૭૧.
પ્રશ્ન ૩૩ર ' નરકગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિઓ બંધાય છે?
ઉત્તર : નરકગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે ૭૨ પ્રકૃતિઓ બંધાય છે. - જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૯, વેદનીય-૧, મેહનીય-૨૨, આયુષ્ય-૧, નામ-૨૮, ગોત્ર-૧, અંતરાય-૫ = ૭૨.
પ્રશ્ન ૩૩૩. દેવગતિ પ્રાયોગ્ય કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉત્તર : દેવગતિ પ્રાગ્ય ૭૧ પ્રકૃતિએ બંધાય છે.
જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય-૨૨, આયુષ્ય-૦, નામ-૨૮, ગેત્ર-૧, અંતરાય-૫ = ૭૧. . પ્રશ્ન ૩૩૪, દેવગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિઓ બંધાય છે?
ઉત્તર : દેવગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે ૭૨ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય–૨૨, આયુષ્ય-૧, નામ–૨૮, ગોત્ર-૧, અંતરાય-૫ = ૭૨. • . પ્રશ્ન ૩૩૫. પર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાગ્ય કેટલી પ્રવૃતિઓ બંધાય છે? છે. ઉત્તર : પર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાગ્ય ૭૨ પ્રકૃતિએ બંધાય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મોહનીય-૨૨, આયુષ્ય ૦, નામ-ર૯ગોત્ર-૧, અંતરાય–પ = ૭૨.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org