SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ–પ પ્રશ્ન ૩૩૬. પર્યાપ્તા બેઈન્દ્રિય પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉત્તર : પર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાયોગ્ય આયુષ્ય સાથે ૭૭ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય-૨, આયુષ્ય-૧, નામ–૨૯, ગેત્ર-૧, અંતરાય-૫ = ૭૩. પ્રશ્ન ૩૩૭. પર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાગ્ય પ્રકૃતિએ કેટલી બંધાય છે? ઉત્તર : પર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાગ્ય પ્રકૃતિએ ૭૨ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય-૨૨, આયુષ્ય-૦, નામ–૨૯, ગોત્ર-૧, અંતરાથ-૫ = ૭૨. પ્રશ્ન ૩૩૮. પર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉત્તર : પર્યાપ્ત તેઈન્દ્રિય પ્રાગ્ય આયુષ્ય સાથે ૭૩ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય–૨૨, આયુષ્ય-૧, નામ–૨૯, ગેત્ર-૧, અંતરાય-૫ = ૭૩. પ્રશ્ન ક૩૯. પર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાગ્ય કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉત્તર : પર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રોગ્ય ૭૨ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મોહનીય-૨૨, આયુષ્ય-૦, નામ-ર૯, ગેત્ર-૧, અંતરાય-૫ = ૭૨. પ્રશ્ન ૩૪૦. પર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાયોગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉત્તર : પર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાગ્ય આયુષ્ય સાથે ૭૭ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય–૨૨, આયુષ્ય-૧, નામ-૨૯, ગોત્ર-૧, અંતરાય-૫ = ૭૩. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005275
Book TitleKarmgranth 05 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1989
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy