________________
પ્રશ્નોત્તરી ભાગ–૨
પ્રશ્ન ૩૪૧. પર્યાપ્તા અસન્ની તિય ચ પ્રાયેાગ્યે કેટલી પ્રકૃતિ
અંધાય છે ?
ઉત્તર : પર્યાખ્યા અસન્ની તિય ઇંચ પ્રાયેાગ્ય ૭ર પ્રકૃતિએ અંધાય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મહુનીય-૨૨, આયુષ્ય-૦, નામ-૨૯, ગોત્ર-૧, અ`તરાય-૫ = ૭૨.
પ્રશ્ન ૩૪૨. પર્યાપ્તા અસન્ની તિર્યઇંચ પ્રત્યેાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિઓ બધાય છે ?
ઉત્તર : પર્યાપ્તા અસન્ની તિર્યંચ પ્રાયેાગ્ય આયુષ્ય સાથે ૭૩ પ્રકૃતિએ બધાય છે.
જ્ઞાનાવરણીય-૫, દશનાવરણીય-૯, વેદનીય−૧, મેાહનીય–૨૨, આયુષ્ય-૧, નામ–૨૯, ગોત્ર-૧, અંતરાય–૫ – ૭૩.
પ્રશ્ન ૭૪૭. પર્યાપ્તા સન્ની તિય ઇંચ પ્રાયેાગ્યે કેટલી પ્રકૃતિ ખંધાય છે?
ઉત્તર : પર્યાપ્તા સન્ની `િ`ચ પ્રાયેાગ્ય છ૨ પ્રકૃતિ મધાય છે.
૮૩
જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, માહનીય–૨૨, આયુષ્ય-૦, નામ–૨૯, ગેાત્ર-૧, અંતરાયરૂ૫ = ૭૨.
પ્રશ્ન ૩૪૪. પર્યાપ્તા સન્ની તિય ચ પ્રાયેાગ્ય
કેટલી પ્રકૃતિએ બંધાય છે ?
આયુષ્ય સાથે ઉત્તર : પર્યાપ્તા સન્નોતિય``ચ પ્રાયેાગ્ય આયુષ્ય સાથે ૭૩ પ્રકૃતિએ બંધાય છે.
જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણીય–૯, વેદનીય-૧, માહનીય–૨૨, આયુષ્ય−૧, નામ–૨૯, ગેાત્ર-૧, અંતરાય-૫ = ૭૩.
પ્રશ્ન ૩૪૫. પર્યાપ્તા મનુષ્ય પ્રાયોગ્ય કેટલી પ્રકૃતિ
બધાય છે?
ઉત્તર : પર્યાપ્તા મનુષ્ય પ્રાયેાગ્ય ૭૨ પ્રકૃતિએ ખંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય–૨૨, આયુષ્ય ૦, નામ ૨૯, ગાત્ર-૧, અતરાય-૫ = ૭ર,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org