SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ–૨ પ્રશ્ન ૩૪૧. પર્યાપ્તા અસન્ની તિય ચ પ્રાયેાગ્યે કેટલી પ્રકૃતિ અંધાય છે ? ઉત્તર : પર્યાખ્યા અસન્ની તિય ઇંચ પ્રાયેાગ્ય ૭ર પ્રકૃતિએ અંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મહુનીય-૨૨, આયુષ્ય-૦, નામ-૨૯, ગોત્ર-૧, અ`તરાય-૫ = ૭૨. પ્રશ્ન ૩૪૨. પર્યાપ્તા અસન્ની તિર્યઇંચ પ્રત્યેાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિઓ બધાય છે ? ઉત્તર : પર્યાપ્તા અસન્ની તિર્યંચ પ્રાયેાગ્ય આયુષ્ય સાથે ૭૩ પ્રકૃતિએ બધાય છે. જ્ઞાનાવરણીય-૫, દશનાવરણીય-૯, વેદનીય−૧, મેાહનીય–૨૨, આયુષ્ય-૧, નામ–૨૯, ગોત્ર-૧, અંતરાય–૫ – ૭૩. પ્રશ્ન ૭૪૭. પર્યાપ્તા સન્ની તિય ઇંચ પ્રાયેાગ્યે કેટલી પ્રકૃતિ ખંધાય છે? ઉત્તર : પર્યાપ્તા સન્ની `િ`ચ પ્રાયેાગ્ય છ૨ પ્રકૃતિ મધાય છે. ૮૩ જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, માહનીય–૨૨, આયુષ્ય-૦, નામ–૨૯, ગેાત્ર-૧, અંતરાયરૂ૫ = ૭૨. પ્રશ્ન ૩૪૪. પર્યાપ્તા સન્ની તિય ચ પ્રાયેાગ્ય કેટલી પ્રકૃતિએ બંધાય છે ? આયુષ્ય સાથે ઉત્તર : પર્યાપ્તા સન્નોતિય``ચ પ્રાયેાગ્ય આયુષ્ય સાથે ૭૩ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણીય–૯, વેદનીય-૧, માહનીય–૨૨, આયુષ્ય−૧, નામ–૨૯, ગેાત્ર-૧, અંતરાય-૫ = ૭૩. પ્રશ્ન ૩૪૫. પર્યાપ્તા મનુષ્ય પ્રાયોગ્ય કેટલી પ્રકૃતિ બધાય છે? ઉત્તર : પર્યાપ્તા મનુષ્ય પ્રાયેાગ્ય ૭૨ પ્રકૃતિએ ખંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય–૨૨, આયુષ્ય ૦, નામ ૨૯, ગાત્ર-૧, અતરાય-૫ = ૭ર, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005275
Book TitleKarmgranth 05 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1989
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy