SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૫ પ્રશ્ન ૩૬. પર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉત્તર : પર્યાપ્ત મનુષ્ય પ્રાગ્ય આયુષ્ય સાથે ૭૩ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૯, વેદનીય–૧, મેહનીય-૨૨, આયુષ્ય-૧, નામ–૨૯, ગોત્ર-૧, અંતરાય-૫ = ૭૩, પ્રશ્ન ૩૪૭. પર્યાપ્તા બેઇન્દ્રિય પ્રાગ્ય કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? ઉત્તર : પર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાગ્ય ૭૩ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય-૨, આયુષ્ય, નામ-૩૦, ગેત્ર-૧, અંતશય-૫ = 98. પ્રશ્ન ૩૪૮ પર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉત્તર : પર્યાપ્તા બેઈન્દ્રિય પ્રાગ્ય આયુષ્ય સાથે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મોહનીય-૨૨, આયુષ્ય-૧, નામ–૨૦, ત્ર-૧, અંતરાય-૫ = ૭૪. પ્રશ્ન ૩૪૯. પર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાગ્ય કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉત્તર : પર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાયોગ્ય ૭૩ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય-૨૨, આયુષ્ય-૦, નામ-૩૦, ગેત્ર-૧, અંતરાય-૫ = ૭૩. પ્રશ્ન ૩૫૦. પર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉત્તર : પર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાગ્ય આયુષ્ય સાથે ૭૪ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય–૨૨, આયુષ્ય-૧, નામ-૩૦, ગેત્ર-૧, અંતરાય-૫ = ૭૪. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005275
Book TitleKarmgranth 05 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1989
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy