________________
કર્મગ્રંથ-૫ પ્રશ્ન ૩૬. પર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિઓ બંધાય છે?
ઉત્તર : પર્યાપ્ત મનુષ્ય પ્રાગ્ય આયુષ્ય સાથે ૭૩ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૯, વેદનીય–૧, મેહનીય-૨૨, આયુષ્ય-૧, નામ–૨૯, ગોત્ર-૧, અંતરાય-૫ = ૭૩,
પ્રશ્ન ૩૪૭. પર્યાપ્તા બેઇન્દ્રિય પ્રાગ્ય કેટલી પ્રકૃતિઓ બંધાય છે ?
ઉત્તર : પર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાગ્ય ૭૩ પ્રકૃતિએ બંધાય છે.
જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય-૨, આયુષ્ય, નામ-૩૦, ગેત્ર-૧, અંતશય-૫ = 98.
પ્રશ્ન ૩૪૮ પર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિઓ બંધાય છે?
ઉત્તર : પર્યાપ્તા બેઈન્દ્રિય પ્રાગ્ય આયુષ્ય સાથે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મોહનીય-૨૨, આયુષ્ય-૧, નામ–૨૦, ત્ર-૧, અંતરાય-૫ = ૭૪.
પ્રશ્ન ૩૪૯. પર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાગ્ય કેટલી પ્રકૃતિઓ બંધાય છે?
ઉત્તર : પર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાયોગ્ય ૭૩ પ્રકૃતિએ બંધાય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય-૨૨, આયુષ્ય-૦, નામ-૩૦, ગેત્ર-૧, અંતરાય-૫ = ૭૩.
પ્રશ્ન ૩૫૦. પર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિઓ બંધાય છે?
ઉત્તર : પર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાગ્ય આયુષ્ય સાથે ૭૪ પ્રકૃતિએ બંધાય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય–૨૨, આયુષ્ય-૧, નામ-૩૦, ગેત્ર-૧, અંતરાય-૫ = ૭૪.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org