SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ ૨ પ્રશ્ન અંધાય છે? ઉત્તર : પર્યાપ્તા ચરિન્દ્રિય પ્રાયેાગ્ય ૭૩ પ્રકૃતિએ ખીંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, માહનીય-૨૨, આયુષ્ય-૦, નામ-૩૦, ગાત્ર-૧, અંતરાયરૂ૫ = ૭૩. પ્રશ્ન ૩૫૨. પર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાયેાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિએ બધાય છે ? ઉત્તર : પર્યાપ્તા ચલરિન્દ્રિય પ્રાયેાગ્ય આયુષ્ય સાથે ૭૪ પ્રશ્નતિઓ ખધાય છે. પ્રશ્ન બંધાય છે? ૩પ૧. પર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાયેાગ્ય કેટલી પ્રકૃતિ જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, માહનીય–૨૨, આયુષ્ય−૧, નામ-૩૦, ગેાત્ર-૧, અંતરાય-૫ = ૭૪. ૩૫૩ પર્યાપ્તા અસન્ની તિર્યંચ પ્રાયોગ્ય કેટલી પ્રકૃતિએ ઉત્તર : પર્યાપ્તા અસન્ની તિય‘ચગતિ પ્રાયોગ્ય ૭૩ પ્રકૃતિ અધાય છે. બંધાય છે? પ જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧,મેહનીય-૨૨, આયુષ્ય-૦, નામ-૩૦, ગાત્ર-૧, અંતરાય-૫ = ૭૩. પ્રશ્ન ૩૫૪, પર્યાપ્તા અસન્ની તિય ચ પ્રાયેાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિએ બંધાય છે ? ઉત્તર : પર્યાપ્તા અસની તિય ઇંચ પ્રાયેાગ્ય આયુષ્ય સાથે ૭૪ પ્રકૃતિએ બધાય છે. જ્ઞાનાવરણીય--૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય-૨૨, આયુષ્ય-૧, નામ-૩૦, ગાત્ર-૧, અંતરાય-૫ = ૭૪. પ્રશ્ન ૩૫૫. પર્યાપ્ત સન્ની તિર્યંચ પ્રાયેગ્ય કેટલી પ્રકૃતિ અંધાય છે. ઉત્તર પર્યાપ્તા સન્નીતિ ચ પ્રાયેાગ્ય ૭૩ પ્રકૃતિએ જ્ઞાનાવરણીય-પ, દનાવરણીય-૯, વેદનીય-૧, માડુનીય-૨૨, આયુષ્ય-૦, નામ-૩૦, ગોત્ર-૧, અંતરાય-૫ = ૭૩. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005275
Book TitleKarmgranth 05 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1989
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy