________________
પ્રશ્નોત્તરી ભાગ ૨
પ્રશ્ન અંધાય છે?
ઉત્તર : પર્યાપ્તા ચરિન્દ્રિય પ્રાયેાગ્ય ૭૩ પ્રકૃતિએ ખીંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, માહનીય-૨૨, આયુષ્ય-૦, નામ-૩૦, ગાત્ર-૧, અંતરાયરૂ૫ = ૭૩.
પ્રશ્ન ૩૫૨. પર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાયેાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિએ બધાય છે ?
ઉત્તર : પર્યાપ્તા ચલરિન્દ્રિય પ્રાયેાગ્ય આયુષ્ય સાથે ૭૪ પ્રશ્નતિઓ ખધાય છે.
પ્રશ્ન બંધાય છે?
૩પ૧. પર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાયેાગ્ય કેટલી પ્રકૃતિ
જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, માહનીય–૨૨, આયુષ્ય−૧, નામ-૩૦, ગેાત્ર-૧, અંતરાય-૫ = ૭૪.
૩૫૩ પર્યાપ્તા અસન્ની તિર્યંચ પ્રાયોગ્ય કેટલી પ્રકૃતિએ
ઉત્તર : પર્યાપ્તા અસન્ની તિય‘ચગતિ પ્રાયોગ્ય ૭૩ પ્રકૃતિ
અધાય છે.
બંધાય છે?
પ
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧,મેહનીય-૨૨, આયુષ્ય-૦, નામ-૩૦, ગાત્ર-૧, અંતરાય-૫ = ૭૩.
પ્રશ્ન ૩૫૪, પર્યાપ્તા અસન્ની તિય ચ પ્રાયેાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિએ બંધાય છે ?
ઉત્તર : પર્યાપ્તા અસની તિય ઇંચ પ્રાયેાગ્ય આયુષ્ય સાથે ૭૪ પ્રકૃતિએ બધાય છે.
જ્ઞાનાવરણીય--૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય-૨૨, આયુષ્ય-૧, નામ-૩૦, ગાત્ર-૧, અંતરાય-૫ = ૭૪.
પ્રશ્ન ૩૫૫. પર્યાપ્ત સન્ની તિર્યંચ પ્રાયેગ્ય કેટલી પ્રકૃતિ
અંધાય છે.
ઉત્તર પર્યાપ્તા સન્નીતિ ચ પ્રાયેાગ્ય ૭૩ પ્રકૃતિએ
જ્ઞાનાવરણીય-પ, દનાવરણીય-૯, વેદનીય-૧, માડુનીય-૨૨, આયુષ્ય-૦, નામ-૩૦, ગોત્ર-૧, અંતરાય-૫ = ૭૩.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org