SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ કમ ગ્રંથ-૫ ઉત્તર : દશમા ગુણસ્થાનકે ભૂયસ્કારાદિ ખંધસ્થાના ૧૧ હાય છે ઃ જ્ઞાનાવરણીય–૨ : અવક્તવ્ય, અવસ્થિત. દર્શનાવરણીય-૨ : અવક્તવ્ય, અવસ્થિત. વેદનીય-૧ : અવસ્થિત. મેહનીય-૦. આયુષ્ય-૦, નામ-૨ : અવક્તવ્ય, અવસ્થિત. ગેાત્ર-૨ : અવક્તવ્ય, અવસ્થિત, અંતરાય-૨ : અવક્તવ્ય, અવસ્થિત ૭૬ = ૧૧. પ્રશ્ન ૩૧૦. અચાર-ખાર-તેરમા ગુણસ્થાનકે ભૂયસ્કારાદિ અંધસ્થાના કેટલા કેટલા હાય છે? કયા? ઉત્તર : અગ્યાર-ખાર-તેરમા ગુણસ્થાનકે ભૂયસ્કારાદ્રિ અધસ્થાના ૧ હાય છે : વેદુનીય−૧ અવસ્થિત બંધ હોય. ઉત્તર પ્રકૃતિઓને આશ્રયીને (આઠેય કમને આશ્રયી) અધપ્રકૃતિનુ વણુ ન :—— પ્રશ્ન ૩૧૧. અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયેાગ્ય આશ્રયી આઠેય કની અંધમાં પ્રકૃતિએ કેટલી હોય છે ? ઉત્તર : અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયેાગ્ય આશ્રયી આઠેય કર્મની ૬૬ પ્રકૃતિ અધમાં હોય છે, જ્ઞાનાવરણીય-૫, દનાવરણીય-૯, વેદનીય−૧, માહનીય–૨૨, આયુષ્ય-૦, નામ-૨૭, ગાત્ર-૧, અંતરાય–૫ = ૬૬. મેાહનીય–૨૨ : મિથ્યાત્વ, ૧૬ કષાય, ભય, જુગુપ્સા, નપુ’શકવેદ્ય, હાસ્ય, રતિ અથવા અરતિ, શાક. નામ-૨૩ : તિય ચગતિ, એકેન્દ્રિય જાતિ, ઔદાગ્નિ—તેજસકાણુ શરીર, હુંડક સંસ્થાન, ૪ વર્ષાંદિ, તિય ચાનુપૂર્વી, અગુરુલઘુ, નિર્માણુ, ઉપઘાત, સ્થાવર, સૂક્ષ્મ અથવા બાદર, અપર્યંત, સાધારણુ અથવા પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, યશ ગેાત્ર-૧ : નીચગેાત્ર. પ્રશ્ન ૩૧૨. અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયેાગ્ય આયુષ્ય અધ સાથે આઠેય કર્માંની કેટલી પ્રકૃતિ બંધમાં હોય છે ? ઉત્તર : અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયેાગ્ય આયુય ખંધ સાથે આઠેય કર્મીની ૬૭ પ્રકૃતિ બંધમાં હોય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005275
Book TitleKarmgranth 05 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1989
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy