SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૭૫ આયુષ્ય-૦, નામ-૧ : અવસ્થિત. શેત્ર-૧: અવસ્થિત. અંતરાય–૧ : અવસ્થિત = ૯ પ્રશ્ન ૩૦૫. નવમા ગુણસ્થાનકના બીજા ભાગે ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા હોય છે? કયા? ઉત્તર : નવમા ગુણસ્થાનકના બીજા ભાગે ભૂયસ્કારાદિ બંધસ્થાને ૯ હેાય છે. જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણય-૧, વેદનીય-૧, મેહનીય-૩, આયુષ્ય-૦, નામ-૧, ગોત્ર-૧, અંતરાય–૧ = ૯. પ્રશ્ન ૩૦૬. નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગે ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા હોય છે? કયા ? ઉત્તર : નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગે ભૂયસ્કારાદિ બંધસ્થાને ૯ હોય છે જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણીય-૧, વેદનીય–૧, મેહનીય-૩, આયુષ્ય-, નામ-૧, ગોત્ર-૧, અંતરાય-૧ = ૯. પ્રશ્ન ૩૦૭. નવમાં ગુણસ્થાનકના ચોથા ભાગે ભૂયસકારાદિ બંધસ્થાને કેટલા હોય છે? કયા ? ઉત્તર : નવમા ગુણસ્થાનકના ચેથા ભાગે ભૂયસ્કરાદિ બંધસ્થાને ૯ હેાય છે : જ્ઞાનાવરણીય–૧ : અવસ્થિત. દર્શનાવરણય-૧ અવસ્થિત. વેદનીય–૧ અવસ્થિત. મેહનીય – ૩ : ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત. આયુષ્ય-૦. નામ-૧ : અવસ્થિત. ગોત્ર-૧ : અવસ્થિત. અંતરાય-૧ : અવસ્થિત = ૯. પ્રશ્ન ૩૦૮. નવમ ગુણસ્થાનકના પાંચમા ભાગે ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા હોય છે? કયા ? ઉત્તર : નવમાં ગુણસ્થાનકના પાંચમા ભાગે ભૂયસ્કારાદિ બંધસ્થાને ૯ હોય છે : જ્ઞાનાવરણીય–૧ : અવસ્થિત. દર્શનાવરણીય–૧: અવસ્થિત. વેદનીય–૧ : અવસ્થિત. મોહનીય૩: અવક્તવ્ય, અલ્પતર, અવસ્થિત. આયુષ્ય-૦. નામ-૧ : અવસ્થિત. ગે-૧ : અવસ્થિત. અંતરાય-૧ : અવથિત = ૯ પ્રશ્ન ૩૦૯. દશમ ગુણસ્થાનકે ભૂયસ્કારાદિ બંધ સ્થાને કેટલા હોય છે? ક્યા? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005275
Book TitleKarmgranth 05 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1989
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy