________________
૧૦૬
કર્મ ગ્રંથ-૫
પ્રશ્ન ૪૪૯ મોહનીય કર્મમાં ત્રણ પ્રકૃતિના બંધને ભૂયસ્કાર બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ?
ઉત્તર : મેહનીય કર્મમાં ત્રણ પ્રકૃતિના બંધને ભૂયસ્કાર બંધ ૨૪ માગર્ણણમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી :
મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ ગ, માન, માયા, લભ, ૪ જ્ઞાન, સામાયિક, છેદપસ્થાપનીય, ૩ દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક સમકિત, સન્ની, આહારી.
પ્રશ્ન ૪૫૦ મોહનીય કર્મમાં ત્રણ પ્રકૃતિના બંધને અલ્પતર બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ?
ઉત્તર : મેહનીય કર્મમાં ત્રણ પ્રકૃતિના બંધને અલ્પતર બંધ ૨૪ માર્ગણાઓમાં ઘટે છે તે માર્ગણએ આ પ્રમાણે જાણવી:
મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કાગ, માન, માયા, લેભ, ૪ જ્ઞાન, સામાયિક, છેદો પસ્થાપનીય, ૩ દર્શન, શુકલ લેગ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક સમક્તિ, સન્ની, આહારી.
પ્રશ્ન ૪૫૧, મેહનીય કર્મમાં ત્રણ પ્રકૃતિને બંધને અવસ્થિત બંધ કેટલી માર્ગમાં હોય છે? કઈ?
ઉત્તર : મેહનીય કર્મમાં ત્રણ પ્રકૃતિના બંધને અવસ્થિત બંધ ૨૪ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણઓ આ પ્રમાણે જાણવી :
મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ ગ, માન, માયા, લેભ, ૪ જ્ઞાન, સામાયિક, છેદપસ્થાપનીય, કે દર્શન, શુકલ લેડ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક સમક્તિ, સન્ની તથા આહારી.
પ્રશ્ન ૪૫ર, મેહનીય કર્મમાં બે પ્રકૃતિના બંધને ભૂયસ્કાર બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ?
ઉત્તર : મેહનીય કર્મમાં બે પ્રકૃતિના ભૂયસ્કાર બંધ ૨૩ માર્ગમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી :
મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ ગ, માયા, લેભ, જ જ્ઞાન, સામાયિક, છેદોષસ્થાપનીય, ૩ દર્શન, શુકલ લેવ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક સમક્તિ, સન્ની તથા આહારી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org