________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૧૦૭
પ્રશ્ન ૪૫૩, મેહનીય કર્મમાં બે પ્રકૃતિના બંધને અપતર બંધ કેટલી માગણમાં હિય છે? કઈ?
ઉત્તર : મેહનીય કર્મમાં બે પ્રકૃતિને બંધને અલ્પતર બંધ ૨૩ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી :
મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યુગ, માયા, લેભ, ૪ જ્ઞાન, સામાયિક, છેદો પસ્થાપનીય ચરિત્ર, ૩ દર્શન, શુકલ લેડ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક સમક્તિ, સન્ની, આહારી.
પ્રશ્ન ૪૫૪, મોહનીય કર્મમાં બે પ્રકૃતિના બંધને અવસ્થિત બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ?
ઉત્તર : મેહનીય કર્મમાં બે પ્રકૃતિના બંધને અવસ્થિત બંધ ૨૩ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણાએ આ પ્રમાણે જાણવી :
મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, 8 મેગ, માયા, લેભ, ૪ જ્ઞાન, સામાયિક, છેદો પસ્થાપનીય, 8 દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક સમક્તિ, સન્ની તથા આહારી.
પ્રશ્ન ૪૫૫. મેહનીય કર્મમાં એક પ્રકૃતિને અલ્પતર બંધ કેટલી માર્ગણામાં હોય છે? કઈ?
ઉત્તર : મેહનીય કર્મમાં એક પ્રકૃતિને બંધને અ૫તર બંધ ૨૨ માગણમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી :
સનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ ગ, લેભ, ૪ જ્ઞાન, સામાયિક, છેદે પસ્થાપનીય, કે દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ઉપશમ, સાયિક સમક્તિ, સની, આહારી.
પ્રશ્ન ૪૫૬. મોહનીય કર્મમાં એક પ્રકૃતિના બંધને અવસ્થિત બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ?
ઉત્તર : મેહનીય કર્મમાં એક પ્રકૃતિના બંધને અવસ્થિત બંધ ૨૨ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણાએ આ પ્રમાણે જાણવી :
મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, 8 મેગ, લાભ, ૪ જ્ઞાન, સામાયિક, છેદો પસ્થાપનીય, ૩ દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક સમકિત, સની, આડારી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org