SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ કર્મગ્રંથ-૫ પ્રશ્ન ૫૭. મેહનીય કર્મમાં એક પ્રકૃતિના બંધને અવક્તવ્ય બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર : મેહનીય કર્મમાં એક પ્રકૃતિના બંધને અવક્તવ્ય બંધ ૨૨ માર્ગણમાં હોય છે તે માર્ગણએ આ પ્રમાણે જાણવી ? મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, 3 ભેગ, લેભ, ૪ જ્ઞાન, સામાયિક, છેદો પસ્થાપનીય, ૩ દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ઉપશમ, સાયિક સમકિત, સની તથા આહારી. પ્રશ્ન ૪૫૮. આયુષ્ય કર્મમાં એક પ્રકૃતિને અવસ્થિત બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર : આયુષ્ય કર્મમાં એક પ્રકૃતિને અવસ્થિત બંધ પપ માગણાઓમાં હોય છે. તે માથાઓ આ પ્રમાણે જાણવી : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩યાગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, સામાયિક, છેદો પસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ, દેશવિરતિ, અવિરતિ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષાયિક, પશમ સમક્તિ, સન્ની, અસન્ની તથા આહારી. પ્રશ્ન ૪૫૯, આયુષ્ય કર્મમાં એક પ્રકૃતિને અવકતવ્ય બંધ કેટલી માર્ગણએમાં હેય છે? કઈ? ઉત્તર : આયુષ્ય કર્મમાં એક પ્રકૃતિને અવકતવ્ય બંધ પપ માર્ગણાઓમાં હેય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, 8 મેગ, ૩, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, પ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષાયિક, પશમિક સમક્તિ, સન્ની, અસની તથા આહારી. પ્રશ્ન ૪૬૦, નામકર્મમાં ત્રેવીશ પ્રકૃતિનાં બંધને અલપતર બંધ કેટલી માર્ગણામાં હોય છે? કઈ? ઉત્તર : નામકમમાં ત્રેવીશ પ્રકૃતિનાં બંધને અલપતર બંધ ૩૯ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણએ આ પ્રમાણે જાણવી : તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યેગ, ૩ વેદ, ૪ કષાય, 8 અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ-અચક્ષુદર્શન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સની, અસત્ની, આહારી, અનાહારી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005275
Book TitleKarmgranth 05 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1989
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy