________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૧ ૧૭
લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસગ્ન, આહારી તથા અનાહારી.
પ્રશ્ન ૪૮૬ નામકર્મમાં સન્ની તિર્યંચ પ્રાગ્ય એ ગણત્રીશ પ્રકૃતિના બંધને અવસ્થિત બંધ કેટલી માગણામાં હોય છે? કઈ?
ઉત્તર : નામકર્મમાં સન્ની તિર્યંચ પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિના બંધને અવસ્થિત બંધ ૪૫ માગ શુઓમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ ચેગ, ૩ વેદ, ૪ કષાય, કે અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સની, અસત્ની, આહારી તથા અનાહારી.
પ્રશ્ન ૪૮૭. નામકર્મમાં સની તિર્યંચ પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિના બંધને ભૂયસ્કાર બંધ કેટલી માગણમાં હોય છે? કઈ?
ઉત્તર : નામકર્મ માં સન્ની તિર્યંચ પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિના બંધને ભૂયસ્કાર બંધ ૪૫ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી :
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ ગ, કે વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સની, અસની, આહારી તથા અનાહારી.
પ્રશ્ન ૪૮૮. નામકર્મમાં સની તિર્યંચ પ્રોગ્ય ઓગણત્રીશ પ્રકૃતિના બંધને અલ્પતર બંધ કેટલી માર્ગણમાં હોય છે? કઈ?
ઉત્તર : નામકર્મમાં સન્ની તિર્યંચ પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિના બંધને અલ્પતર બંધ ૪પ માગણાઓમાં હોય છે તે માર્ગણાએ આ પ્રમાણે જાણવી :
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, કે ગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસત્ની, આહારી તથા અનાહારી.
પ્રશ્ન ૪૮૯. નામકર્મમાં પર્યાપ્તા મનુષ્યગતિ પ્રાગ્ય એગણત્રીશ પ્રકૃતિને બંધને ભૂયકાર બંધ કેટલી માર્ગણમાં હોય છે? કઈ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org