________________
૧૧૬
કર્મ ગ્રંથ-૫
પ્રશ્ન ૪૮૩. નામકર્મમાં બેઈન્દ્રિયાદિ સમૂચ્છિમ તિર્યંચ પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિનાં બંધને ભૂયકાર બંધ કેટલી માર્ગણામાં હેય છે? કઈ ?
ઉત્તર : નામકર્મમાં ઈન્દ્રિયાદિ સમૂર્ણિમ તિર્યંચ પ્રોગ્ય ઓગણત્રીશ પ્રકૃતિનાં બંધને ભૂયસ્કાર બંધ ૩૯ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણએ આ પ્રમાણે જાણવી :
તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩યેગ, વેદ, જ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસત્ની, આહારી તથા અનાહારી.
પ્રશ્ન જ૮૪. નામકર્મમાં ઈન્દ્રિય આદિ સમૂર્ણિમ તિર્યંચ પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિના બંધને અલ્પતર બંધ કેટલી માર્ગણામાં હોય છે? કઈ?
ઉત્તર : નામકર્મમાં બેન્દ્રિય આદિ સમૂર્ણિમ તિર્યંચ પ્રોગ્ય ઓગણત્રીશ પ્રકૃતિનાં બંધને અલ્પતર બંધ ૩૯ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણએ આ પ્રમાણે જાણવીઃ
તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ કાય, 8 મેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસની, આહારી તથા અનાહારી.
પ્રશ્ન ૪૮પ. નામકર્મમાં બેઈન્દ્રિય આદિ સમૂરિઝમ તિર્યંચ પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિના બંધને અવસ્થિત બંધ કેટલી માગણએમાં હોય છે? કઈ?
ઉત્તર : નામકર્મમાં બેઈન્દ્રિય આદિ સમૂર્શિમ તિય ચ પ્રાગ્ય ઓગણત્રી પ્રકૃતિના બંધને અવસ્થિત બંધ ૩૯ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણએ આ પ્રમાણે જાણવી
તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ કાય, કાગ, ૩ વેદ, ૪ કષાય, 8 અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org