SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ કર્મ ગ્રંથ-૫ પ્રશ્ન ૪૮૩. નામકર્મમાં બેઈન્દ્રિયાદિ સમૂચ્છિમ તિર્યંચ પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિનાં બંધને ભૂયકાર બંધ કેટલી માર્ગણામાં હેય છે? કઈ ? ઉત્તર : નામકર્મમાં ઈન્દ્રિયાદિ સમૂર્ણિમ તિર્યંચ પ્રોગ્ય ઓગણત્રીશ પ્રકૃતિનાં બંધને ભૂયસ્કાર બંધ ૩૯ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણએ આ પ્રમાણે જાણવી : તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩યેગ, વેદ, જ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસત્ની, આહારી તથા અનાહારી. પ્રશ્ન જ૮૪. નામકર્મમાં ઈન્દ્રિય આદિ સમૂર્ણિમ તિર્યંચ પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિના બંધને અલ્પતર બંધ કેટલી માર્ગણામાં હોય છે? કઈ? ઉત્તર : નામકર્મમાં બેન્દ્રિય આદિ સમૂર્ણિમ તિર્યંચ પ્રોગ્ય ઓગણત્રીશ પ્રકૃતિનાં બંધને અલ્પતર બંધ ૩૯ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણએ આ પ્રમાણે જાણવીઃ તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ કાય, 8 મેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૪૮પ. નામકર્મમાં બેઈન્દ્રિય આદિ સમૂરિઝમ તિર્યંચ પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિના બંધને અવસ્થિત બંધ કેટલી માગણએમાં હોય છે? કઈ? ઉત્તર : નામકર્મમાં બેઈન્દ્રિય આદિ સમૂર્શિમ તિય ચ પ્રાગ્ય ઓગણત્રી પ્રકૃતિના બંધને અવસ્થિત બંધ ૩૯ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણએ આ પ્રમાણે જાણવી તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ કાય, કાગ, ૩ વેદ, ૪ કષાય, 8 અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005275
Book TitleKarmgranth 05 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1989
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy