SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ઉત્તર : નામ કમાં એકેન્દ્રિયને વિષે સાધારણ પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિનાં બંધનો અવસ્થિત બંધ ૩૯ માણાઓમાં હોય છે તે માણાએ આ પ્રમાણે જાણવી : તિય 'ચગતિ, મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ ચેાગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સયમ, ચક્ષુ-અચક્ષુદન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસન્ની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૪૬૮. નામ કમાં એઇન્દ્રિયાદિ અપર્યાપ્તા પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિનાં 'ધના ભૂયસ્કાર અધ કેટલી માણાઓમાં હાય છે? કઈ? ૧૧૧ ઉત્તર : નામ કમાં એઇન્દ્રિયાદ્રિ અપર્યાપ્તા પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિના ખધ ૩૯ માગણુાઓમાં હોય છે. તે માણાએ આ પ્રમાણે જાણવી : તિય ચગતિ, મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ ક્રાય, ૩ ચૈાગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ-અચક્ષુ દન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૪૬૯. નામ કર્મોમાં એઇન્દ્રિયાક્રિક અપપ્તા પ્રાયાગ્ય પચ્ચીશ પ્રકૃતિનાં અધના અશ્પતર ખંધ કેટલી માશાએમાં હોય છે? કઈ ? ઉત્તર : નામ ક્રમમાં એઇન્દ્રિયાદિ અપર્યાપ્તા પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિનાં અધના અલ્પતર બંધ ૩૯ માણાઓમાં હોય છે, તે માણાએ આ પ્રમાણે જાણવી : તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ ક્રાય, ૩ યાગ, ૩ વેદ, ૪ ક્યાય, ૩ અજ્ઞાન, અવિરતિ સયમ, ચક્ષુ-અચક્ષુ દન, પહેલી ત્રણ વૈયા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સી, અસન્ની, માહારી તથા અનાહારી, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005275
Book TitleKarmgranth 05 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1989
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy