SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ કમ ત્ર‘થ-૫ પ્રશ્ન ૪૭૦, નામકર્મ માં બેઇન્દ્રિયાદિ અપર્યાપ્તા પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિઓનાં બંધના અવસ્થિત મધ કેટલી મા ણાઓમાં હોય છે ? કઈ ? ૧૧૨ ઉત્તર નામ કર્મીમાં એઇન્દ્રિયાદિ અપર્યાપ્તા પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિના ખ'ધને અવસ્થિત બંધ ૩૯ માણાઓમાં હાય છે. તે માણાએ આ પ્રમાણે જાણવી : તિય ચગતિ, મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યાગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સોંયમ, ચક્ષુ-અચક્ષુ દર્શન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસન્ની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૪૭૧, નામકમ માં મનુષ્યગતિ પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિઆનાં મધના ભૂયસ્કાર બંધ કેટલી માણાઓમાં હાય છે? કઈ ? ઉત્તર : નામક માં મનુષ્યગતિ પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિએનાં મધના ભૂયસ્કાર અધ ૩૭ માણામાં હાય છે. તે આ પ્રમાણે જાણવી : તિય "ચગતિ, મનુષ્યગતિ, ૫ જાતિ, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, ત્રસકાય, ૩ યાગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુ-અચક્ષુ, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસની, આહારી તથા અનાહારી, પ્રશ્ન ૪૭૨. નામકર્મ માં મનુષ્ય પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિએનાં ખંધના અલ્પતર બંધ કેટલી માર્ગણાઓમાં હાય છે? કઈ ? ઉત્તર : નામકર્મમાં મનુષ્ય પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિાના મધના અલ્પતર બંધ ૩૭ માર્ગણુાઓમાં હેાય છે. તે માણાએ આ પ્રમાણે જાણવી : તિય``ચ, મનુષ્યગતિ, ૫ જાતિ, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, ત્રસકાય, ૩ યાગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુ-અચક્ષુ દન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસન્ની, આહારી તથા અનાહારી, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005275
Book TitleKarmgranth 05 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1989
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy