________________
કમ ત્ર‘થ-૫
પ્રશ્ન ૪૭૦, નામકર્મ માં બેઇન્દ્રિયાદિ અપર્યાપ્તા પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિઓનાં બંધના અવસ્થિત મધ કેટલી મા ણાઓમાં હોય છે ? કઈ ?
૧૧૨
ઉત્તર નામ કર્મીમાં એઇન્દ્રિયાદિ અપર્યાપ્તા પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિના ખ'ધને અવસ્થિત બંધ ૩૯ માણાઓમાં હાય છે. તે માણાએ આ પ્રમાણે જાણવી :
તિય ચગતિ, મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યાગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સોંયમ, ચક્ષુ-અચક્ષુ દર્શન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસન્ની, આહારી તથા અનાહારી.
પ્રશ્ન ૪૭૧, નામકમ માં મનુષ્યગતિ પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિઆનાં મધના ભૂયસ્કાર બંધ કેટલી માણાઓમાં હાય છે? કઈ ? ઉત્તર : નામક માં મનુષ્યગતિ પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિએનાં મધના ભૂયસ્કાર અધ ૩૭ માણામાં હાય છે. તે આ પ્રમાણે
જાણવી :
તિય "ચગતિ, મનુષ્યગતિ, ૫ જાતિ, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, ત્રસકાય, ૩ યાગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુ-અચક્ષુ, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસની, આહારી તથા અનાહારી,
પ્રશ્ન ૪૭૨. નામકર્મ માં મનુષ્ય પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિએનાં ખંધના અલ્પતર બંધ કેટલી માર્ગણાઓમાં હાય છે? કઈ ?
ઉત્તર : નામકર્મમાં મનુષ્ય પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિાના મધના અલ્પતર બંધ ૩૭ માર્ગણુાઓમાં હેાય છે. તે માણાએ આ પ્રમાણે જાણવી :
તિય``ચ, મનુષ્યગતિ, ૫ જાતિ, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, ત્રસકાય, ૩ યાગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુ-અચક્ષુ દન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસન્ની, આહારી તથા અનાહારી,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org