SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ૪૭૩ નામકર્મમાં મનુષ્ય પ્રાગ્ય પચ્ચીશ પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર : નામકર્મમાં મનુષ્ય પ્રાગ્ય પચીશ પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ ક૭ માર્ગણમાં હોય છે, તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી : તિર્યંચગતિ, મનુષ્યગતિ, પ જાતિ, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, ત્રસકાય, ગ, વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભ, મિથ્યાત્વ, સની, અસત્રી, આહારી તથા અનાહારી. પ્રશ્ન ક૭૪. નામકર્મમાં છવ્વીશ પ્રકૃતિ પ્રાગ્ય બંધને ભૂયસ્કાર બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર : નામકર્મમાં છવ્વીશ પ્રકૃતિ પ્રાગ્ય બંધને ભૂયસ્કાર બંધ ૪૧ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી : - તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યેગ, ૩ વેદ, ૪ કષાય, 8 અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુદર્શન, ચક્ષુદર્શન, પહેલી ચાર વેશ્યા, ભવ્ય, અભ, મિથ્યાત્વ, સન્ની, અસત્ની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૪૭૫. નામકર્મમાં છવ્વીશ પ્રકૃતિનાં બંધને અલ્પતર બંધ કેટલી માર્ગણામાં હોય છે? કઈ? ઉત્તર : નામકર્મમાં છવ્વીસ પ્રકૃતિનાં બંધને અ૫તર બંધ ૪૧ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી : તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ચાર વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સની, અસની, આહારી તથા અનાહારી. - પ્રશ્ન ક૭૬. નામકર્મમાં છવીશ પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ કેટલી માગણઓમાં હેય છે? કઈ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005275
Book TitleKarmgranth 05 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1989
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy