________________
૧૧.૦
કર્મગ્રંથ–પ
ઉત્તર : નામકર્મમાં એકેન્દ્રિય પ્રાયોગ્ય પશ્ચીશ પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ ૪૧ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી :
તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ, ૫ જાતિ, ૬ કાય, ભેગ, ૩ વેદ, ૪ કષાય, કે અજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ચાર લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સની, અસત્ની, આહારી, અનાહારી તથા અવિરતિ.
પ્રશ્ન ૪૬૫. નામકર્મમાં એકેન્દ્રિય પ્રાગ્ય સૂક્ષ્મ સાધારણ ગ્ય પચ્ચીશ પ્રકૃતિને બંધને ભૂયસ્કાર બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ?
ઉત્તર: નામ કર્મમાં એકેન્દ્રિય પ્રોગ્ય સૂક્ષ્મ સાધારણ ગ્ય પચ્ચીશ પ્રકૃતિનાં બંધને ભૂયસ્કાર બંધ ૩૯ માર્ગણાઓમાં હોય છે. તે માર્ગણએ આ પ્રમાણે જાણવી :
મનુષ્યગતિ, તિર્યંચગતિ, ૫ જાતિ, ૬ કાય, 3 ભેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ-અચક્ષુ દર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સની, અસની, આહારી તથા અનાહારી.
પ્રશ્ન કદ નામ કર્મમાં એકેન્દ્રિયને વિષે સૂકમ સાધારણ પ્રાગ્ય પચીશ પ્રકૃતિનાં બંધને અહપતર બંધ કેટલી માગ - એમાં હોય છે? કઈ?
ઉત્તર : નામ કમ માં એકેન્દ્રિયને વિષે સૂક્ષ્મ સાધારણ પ્રાગ્ય પચ્ચીશ પ્રકૃતિએના બંધનો અભ્યતર બંધ ૩૯ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી:
- તિર્યચ-મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ કાય, 8 મેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુ-અચક્ષુ દર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસની, આહારી તથા અનાહારી.
પ્રશ્ન ૪૬૭. નામ કર્મમાં એકેન્દ્રિયને વિષે સાધારણ પ્રાપ્ય પચ્ચીશ પ્રકૃતિઓના બંધને અવસ્થિત બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org