SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ઉત્તર : ગોત્ર કર્મમાં ભૂયસ્કાર બંધ તથ અ૯પતર બંધ હેતે. નથી. એક અવસ્થિત બંધ તથા એક અવક્તવ્ય બંધ હોય છે પ્રશ્ન ૮૫. ગેત્રકમમાં એક પ્રકૃતિને બંધ કેટલા કાળ સુધી હોય? ઉત્તર ગત્ર કર્મમાં એક પ્રકૃતિને અવસ્થિત બંધ આ પ્રમાણે છે, પહેલા અને બીજા ગુણસ્થાનકે પરાવર્તમાન પ્રકૃતિ રૂપે એક અંત મુંહત અવસ્થિત બંધ હોય છે. જ્યારે ત્રીજા ગુણસ્થાનકથી એક ઉચ્ચ ગોત્રને બંધ દશમ ગુણસ્થાનક સુધી સતત રહે છે. પ્રશ્ન ૮૬ શેત્ર કર્મમાં (મૂલ કર્મને) અવસ્થિત બંધ કઈ રીતે ગણ? ઉત્તર : ગોત્ર કર્મને જ્યારથી બંધ શરૂ થાય ત્યારથી એક અંતમુહૂર્ત સુધી જઘન્યથી બંધાયા કરે છે માટે તે અવસ્થિત બંધ કહેવાય છે. પ્રશ્ન ૮૭. શેત્ર કર્મમાં અવક્તવ્ય બંધ કઈ રીતે હોય? ઉત્તર : કેઈ ભવ્ય જીવ ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી અગ્યારમાં ગુણસ્થાનને પ્રાપ્ત કરે ત્યારે નેત્ર કમને અબંધક બને છે ત્યાંથી જ્યારે દેશમાં ગુણસ્થાનકને પ્રાપ્ત કરે તેના પહેલા સમયે ગોત્ર કર્મ બાંધવાની શરૂઆત કરે છે ત્યારે અવક્તવ્ય બંધ કહેવાય છે. પ્રશ્ન ૮૮. ગોત્ર કર્મમાં અવક્તવ્ય બંધ ગુણથાકની અપેક્ષાએ બીજી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે? ઉત્તર : ગાત્ર કર્મ માં અવકતવ્ય બંધ બીજી રીતે આ પ્રમાણે પ્રાપ્ત થાય. કેઈ ભવ્ય જીવ ઉપશમશ્રેણી પ્રાપ્ત કરતે અગ્યારમાં ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે ગત્ર કમને અબંધક થાય છે ત્યાંથી કાળ કરી વૈમાનિક દેવલેકમાં ઉત્પન્ન થાય છે ત્યાં ગુણસ્થાનક હોય છે ત્યાં ઉચ્ચ ગેત્રને બંધ કરે છે તે અવકતવ્ય બંધ કહેવાય છે. અંતરાય કમને વિશે ભૂયસ્કારાદિ બંધનું વર્ણન. પ્રશ્ર ૮૯. અંતરાય કર્મના બંધસ્થાને કેટલા હોય? કયા? કેટલા ગુણસ્થાનક સુધી હોય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005275
Book TitleKarmgranth 05 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1989
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy