________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૧૪૧
અંતરાય કર્મનું એક પાંચ પ્રકૃતિનું ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૧ છે.
(૧) જ્ઞાનાવરણીય-૧ અવસ્થિત, (૨) દર્શનાવરણીય–ને ભૂયસ્કાર, (૩) દર્શનાવરણીય અલ્પતર, (૪) દર્શનાવરણીય-દને અવસ્થિત (૫) દર્શનાવરણય-૪ને અલ્પતર, (૬) દર્શનાવરણીય–જને અવસ્થિત, (૭) વેદનીય-૧ અવસ્થિત, (૮) આયુષ્ય-૧ અવકતવ્ય, (૯) આયુષ્ય-૧ અવસ્થિત, (૧૦) ગોત્ર-૧ અવસ્થિત, (૧૧) અંતરાય-૧ અવસ્થિત..
પ્રશ્ન પ૪૭. સામાયિક છે પસ્થાપનીય આ બે માણામાં મેહનીય કર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં છે? કયા?
ઉત્તર : સામાયિક છે પસ્થાપનીય આ બે માર્ગણામાં મેહનીય કર્મનાં બંધસ્થાને ૬ છે.
(૧) નવ પ્રકૃતિનું (૨) પાંચ પ્રકૃતિનું () ચાર )
(૪) ત્રણ » (૫) ,
(૬) એક ,, ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૮ છે. (૧) નવ પ્રકૃતિનાં ૩ ભૂયસ્કાર, અલ્પતા, અવસ્થિત, (૨) પાંચ છ ૩
» » (૩) ચાર , ૩ , , , () ત્રણ 3 , (૫) બે છે કે ,
» (૬) એક છે ! અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય.
પ્રશ્ન ૫૪૮. સામાયિક છેદો સ્થાયનીય આ બે માર્ગમાં નામ કર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધ કેટલા છે? કયા?
ઉત્તર : સામાયિક છે પસ્થાપનીય આ બે માર્ગણામાં નામકર્મના બંધસ્થાને ૫ છે.
(૧) ૨૮ પ્રકૃતિનું, (૨) ૨૯ પ્રકૃતિનું, (૩) ૩૦ પ્રકૃતિનું, (૪) ૩૧ પ્રકૃતિનું, () એક પ્રકૃતિનું,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org