SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૪૧ અંતરાય કર્મનું એક પાંચ પ્રકૃતિનું ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૧ છે. (૧) જ્ઞાનાવરણીય-૧ અવસ્થિત, (૨) દર્શનાવરણીય–ને ભૂયસ્કાર, (૩) દર્શનાવરણીય અલ્પતર, (૪) દર્શનાવરણીય-દને અવસ્થિત (૫) દર્શનાવરણય-૪ને અલ્પતર, (૬) દર્શનાવરણીય–જને અવસ્થિત, (૭) વેદનીય-૧ અવસ્થિત, (૮) આયુષ્ય-૧ અવકતવ્ય, (૯) આયુષ્ય-૧ અવસ્થિત, (૧૦) ગોત્ર-૧ અવસ્થિત, (૧૧) અંતરાય-૧ અવસ્થિત.. પ્રશ્ન પ૪૭. સામાયિક છે પસ્થાપનીય આ બે માણામાં મેહનીય કર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં છે? કયા? ઉત્તર : સામાયિક છે પસ્થાપનીય આ બે માર્ગણામાં મેહનીય કર્મનાં બંધસ્થાને ૬ છે. (૧) નવ પ્રકૃતિનું (૨) પાંચ પ્રકૃતિનું () ચાર ) (૪) ત્રણ » (૫) , (૬) એક ,, ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૮ છે. (૧) નવ પ્રકૃતિનાં ૩ ભૂયસ્કાર, અલ્પતા, અવસ્થિત, (૨) પાંચ છ ૩ » » (૩) ચાર , ૩ , , , () ત્રણ 3 , (૫) બે છે કે , » (૬) એક છે ! અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય. પ્રશ્ન ૫૪૮. સામાયિક છેદો સ્થાયનીય આ બે માર્ગમાં નામ કર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધ કેટલા છે? કયા? ઉત્તર : સામાયિક છે પસ્થાપનીય આ બે માર્ગણામાં નામકર્મના બંધસ્થાને ૫ છે. (૧) ૨૮ પ્રકૃતિનું, (૨) ૨૯ પ્રકૃતિનું, (૩) ૩૦ પ્રકૃતિનું, (૪) ૩૧ પ્રકૃતિનું, () એક પ્રકૃતિનું, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005275
Book TitleKarmgranth 05 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1989
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy