SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ કર્મગ્રંથ-૫ ભૂયસ્કારાદિ બંધસ્થાને છે. (૧) ૨૮નાં બંધને-૧ અલ્પતર. (૨) ૨૯નાં બંધના–૨ ભૂયસ્કાર, અવસ્થિત. (૩) ૩૦ નાં , –૨ (૪) ૩૧નાં - , , (૫) એકનાં બંધના–૨ અલ્પતર, અવસ્થિત. પ્રશ્ન પ૪૯. પરિહાર વિશુદ્ધ ચારિત્ર માર્ગણામાં જ્ઞાનાવરણીયાદિ છે કર્મનાં બધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં કેટલાં છે? કયા? ઉત્તર : પરિહાર વિશુદ્ધ ચારિત્ર માર્ગણામાં જ્ઞાનાવરણીયાદિ છે કર્મોનાં બંધસ્થાને ૬ છે. (૧) જ્ઞાનાવરણીય–૧ : પાંચ પ્રકૃતિનું, (૨) દર્શનાવરણીય-૧ : છ પ્રકૃતિનું, (૩) વેદનીય–૧ : એક પ્રકૃતિનું, (૪) આયુષ્ય-૧: એક પ્રકૃતિનું, (૫) શેત્ર-૧ : એક પ્રકૃતિનું, (૬) અંતરાય-૧ = પાંચ પ્રકૃતિનું ભૂયસ્કારાદિ બંધસ્થાને ૭ છે : (૧) જ્ઞાનાવરણીય-૧ : અવસ્થિત બંધ, (૨) દર્શનાવરણ–૧ : અવસ્થિત બંધ, (૩) વેદનીય–૧ : અવસ્થિત બંધ, () આયુષ્ય-૧૪ અવક્તવ્ય બંધ, (૫) આયુષ્ય-૧ : અવસ્થિત બંધ, (૬) ગેત્ર-૧ : અવસ્થિત બંધ, (૭) અંતરાય કમને એક અવસ્થિત બંધ. પ્રશ્ન ૫૫૦. પરિહાર વિશુદ્ધ ચારિત્ર માગંણમાં મોહનીય કર્મનાં નામકર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં કેટલાં છે? કયા? ઉત્તર : પરિહાર વિશુદ્ધ ચારિત્ર માર્ગણામાં મેહનીય કર્મનું એક નવ પ્રકૃતિનું બંધસ્થાન છે. નામકર્મનાં બંધસ્થાને ૪ છે: (૧) અઠ્ઠાવીશ પ્રકૃતિનું, (૨) ઓગણત્રી પ્રકૃતિનું, (૩) ત્રીશ પ્રકૃતિનું, () એકત્રીશ પ્રકૃતિનું. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005275
Book TitleKarmgranth 05 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1989
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy