SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૪૩ ભૂયસ્કારાદિ બંધ સ્થાને : મેહનીય કર્મનું એક અવસ્થિત બંધ. નામકર્મમાં ભૂયસ્કારાદિ બંધસ્થાને ૭ છે: (૧) ૨૮ ના બંધનું ૧ અવસ્થિત બંધ, (૨) ૨૯ ના બંધનું ૧ અવસ્થિત બંધ, (૩) ૨૯નાં બંધનું ૧ ભૂયસ્કાર બંધ, (૪) ૩૦ ના બંધનું ૧ ભૂયસ્કાર બંધ, (૫) ૩૦ ને બંધનું ૧ અવસ્થિત બંધ, (૬) ૩૧ના બંધનું ૧ ભૂયસ્કાર બંધ, (૭) એકત્રીશના બંધને અવસ્થિત બંધ. પ્રશ્ન પ૫૧, સૂમ સંપરાય ચારિત્રમાં જ્ઞાનાવરણીયાદિ આઠેય સમય કર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં કેટલા છે? છે? ઉત્તર : સૂરમ સંપરા ચારિત્રમાં જ્ઞાનાવરણીયાદિ આઠેય કર્મનાં છ બંધસ્થાને છે? (૧) જ્ઞાનાવરણીય-૧ પાંચ પ્રકૃતિનું, (૨) દર્શનાવરણ–૧ ચાર પ્રકૃતિનું, (૩) વેદનીય-૧ એક પ્રકૃતિનું (૪) નામ-૧ એક પ્રકૃતિનું, (૫) શેત્ર-૧ એક પ્રકૃતિનું, (૬) અંતરાય-૧ પાંચ પ્રકૃતિનું ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૧ છેઃ (૧) જ્ઞાનાવરણીય-૧ અવક્તવ્ય, (૨) જ્ઞાનાવરણીય-૧ અવસ્થિત, (૩) દર્શનાવરણય-૧ અવક્તવ્ય, (૪) દર્શનાવરણીય-૧ અવસ્થિત, (૫) વેદનીય-૧ અવસ્થિત, (૬) નામ-૧ અવક્તવ્ય, (૭) નામ-૧ અવસ્થિત, (૮) ત્ર-૧ અવક્તવ્ય, (૯) ગોત્ર-૧ અવસ્થિત, (૧૦) અંતરાય-૧ અવક્તવ્ય, (૧૧) અંતરાયકર્મ-૧ અવસ્થિતબંધ જાણવાં. પ્રશ્ન પપર, યથાખ્યાત ચારિત્ર માર્ગણામાં આઠેય કર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ કેટલાં કેટલા છે? ઉત્તર : યથાખ્યાત ચારિત્ર માર્ગણામાં વેદનીય કર્મનું એક બંધસ્થાન છે તથા એ એક પ્રકૃતિને અવસ્થિત બંધ છે. પ્રમ ૫૫૩, દેશવિરતિ માર્ગણામાં આઠેય કર્મનાં બંધસ્થાને તથા ભયસ્કારાદિ બંધસ્થાને કેટલાં કેટલાં હોય? ક્યા? ઉત્તર : દેશવિરતિ માર્ગણામાં આઠેય કર્મનાં ૯ બંધાને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005275
Book TitleKarmgranth 05 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1989
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy