SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ و ઉત્તર : સાતમ ગુણસ્થાનકે ચાર અથવા પાંચ બંધસ્થાને ઘટે છે. પ૫, ૨૬, ૫૭, ૫૮ (આયુષ્ય બાંધતે બાંધો હોય તે ૫૯ નું) પ્રશ્ન ૪૧૩. આઠમા ગુણસ્થાનકે કેટલા બંધસ્થાને ઘટે છે? ઉત્તર : આઠમા ગુણસ્થાનકે ૭ બંધસ્થાનો ઘટે છે. ૫૩, ૫૪, પપ, પદ, પ૭, ૧૮, ૨૬. પ્રશ્ન ૪૧૪, નવમા ગુણસ્થાનકે કેટલા બંધસ્થાને ઘટે છે? ઉત્તર : નવમા ગુણસ્થાનકે પાંચ બંધસ્થાને ઘટે છે. ૨૨, ૨૧, ૨૦, ૧૯, ૧૮. પ્રશ્ન ૪૧૫. દશમા ગુણસ્થાનકે કેટલા બંધસ્થાને ઘટે છે? ઉત્તર : દેશમાં ગુણસ્થાનકે એક બંધસ્થાન ઘટે છે. ૧૭ પ્રકૃતિનું. પ્રશ્ન ૪૧૬, અગ્યારથી તેર ગુણસ્થાનકમાં કેટલા બંધસ્થાન ઘટે છે? ઉત્તર : અગ્યારથી તેર ગુણસ્થાનકમાં એક બંધસ્થાન ઘટે છે. એક પ્રકૃતિનું. આ રીતે પ્રકૃતિ બંધ અધિકાર વર્ણન સમાપ્ત થયું. સંવત ૨૦૪૨ ને માગસર સુદ-૩ રવીવારના રાજકેટ નગરે શ્રી સંભવનાથ સ્વામી ભગવાનના સાનિધ્યમાં પૂર્ણ થયેલ છે. પ્રશ્ન ૪૧૭, જ્ઞાનાવરણીય કર્મને અવસ્થિત બંધ કેટલી માર્ગ ણાઓમાં હોય છે? કઈ ? ઉત્તર : જ્ઞાનાવરણય કર્મને અવસ્થિત બંધ ૫૯ માર્ગણાઓમાં હોય છે તે આ પ્રમાણે જાણવી : ગતિ ૪, જાતિ પ, કાય ૬, ગ ૩, વેદ , કષાય ૪, જ્ઞાન , અજ્ઞાન ૩, સંયમ ૬ (યથાખ્યાત સંયમ સિવાય), દર્શન ૩, લેશ્યા ૬, ભવ્ય, અભવ્ય, સમતિ ૬, સન્ની, અસની, આહારી તથા અણાહારી. પ્રશ્ન ૪૧૮. જ્ઞાનાવરણય કર્મને અવક્તવ્ય બંધ કેટલી માગ - શુઓમાં હોય છે? કઈ? ઉત્તર : જ્ઞાનાવરણીય કાને અવક્તવ્ય બંધ ૨૩ માગણાઓમાં હોય છે તે આ પ્રમાણે જાણવી ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005275
Book TitleKarmgranth 05 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1989
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy