SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ૧૫ : મૂલ કર્મને વિષે અતર બંધ કેટલા હાય? કયા ? ઉત્તર : મૂલ કને વિષે અતર બંધ ત્રણ હોય છે. (૧) આઠ કર્મના અધ સ્થાનમાંથી સાત કર્મને બંધ કરવા તે; (૨) સાત કર્મના બંધ સ્થાનમાંથી છ કર્મને અંધા કરવે તે; (૩) છ કર્મના અધ સ્થાનમાંથી એક કર્મીને બધ કરવા તે. પ્રશ્ન ૧૬ : મૂલ કર્મોને વિષે પહેલા અલ્પતર બંધ કઈ રીતે જાણવા ? ઉત્તર : કેઈ જીવ પહેલા-બીજા-ચેાથા-પાંચમા કે છઠ્ઠા ગુણ સ્થાનકે રહેલા પોતાના ભાગવતા આયુષ્યના ત્રીજા ભાગે— -નવમા ભાગેસત્તાવીસમા ભાગે–એકયાસીમા ભાગે-ખસે તેતાલીસમા ભાગે અથવા છેલ્લા અંતર મુહૂતે આઠ ક ના બંધ કરતા કરતા સાત કર્મના બંધ શરૂ કરે તેના પહેલા સમયને પહેલા અલ્પતર બંધ ગણાય છે. પ્રશ્ન ૧૭ : મૂલ કને વિષે ખીજો અલ્પતર બંધ કઈ રીતે ગણવા? ઉત્તર : મૂલ ક`ને વિષે બીજો અલ્પત્તર ખંધ આ પ્રમાણે ગણવા : કાઈ ભવ્ય જીવ ઉપશમ શ્રેણી યા ક્ષપક શ્રેણી પ્રાપ્ત કરી . નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે સાત કર્મના બંધ કરતાં કરતાં દશમા ગુણુ સ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે તેમાં પહેલા સમયે છ કર્મીના અધ કરે છે તે બીજો અલ્પતર અંધ ગણાય છે. પ્રશ્નઃ૮ મૂલ કને વિષે ત્રીજો અલ્પતર બ’ધ કઈ રીતે જાણવા? ઉત્તર : મૂલ કર્મને વિષે ત્રીજો અલ્પતર બધ આ પ્રમાણે જાણવા : કાઈ ભવ્ય જીવ ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી દશમા ગુણ સ્થાનકે છ કર્મના બંધ કરતાં કરતાં અગ્યારમા ગુણ સ્થાનકને પ્રાપ્ત કરે તેના પહેલા સમયે એક કમના બંધ કરે છે, તે ત્રીજો અલ્પતર બંધ ગણાય છે. પ્રશ્ન ૧૯ : મૂલ કર્મ ને વિષે ત્રીજો અલ્પતર ખંધ બીલ્ડ રીતે પ્રાપ્ત થાય છે ? કઈ રીતે ? ઉત્તર : મૂલ કર્મને વિષે ત્રીજો અલ્પતર અંધ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે : કાઈ ભવ્ય જીવ ક્ષેપક શ્રેણી પ્રાપ્ત કરી દશમા ગુણ સ્થાનકના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005275
Book TitleKarmgranth 05 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1989
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy