________________
કસ ગ્રંથ-પ
છેલ્લા સમય સુધી છ કર્મના બંધ કરતાં કરતાં બારમા ગુણસ્થાનકના પહેલા સમયને પ્રાપ્ત કરે ત્યારે ત્યાં એક કર્મોના બંધ કરે છે, તે ત્રીજો અલ્પતર અંધ ગણાય છે.
પ્રશ્ન ૨૦ : અવસ્થિત બંધ કાને કહેવાય ?
ઉત્તર : જે જે કાંના બંધ થતા હાય તે એક સમયથી અધિક શરૂ કરી જઘન્યથી અતર મુહૂત' સુધી કે એથી અધિક કાળ સુધી અને એક કર્મોના અધ ચાલ્યા કરે તે અવસ્થિત મધ કહેવાય છે. પ્રશ્ન ૨૧. મૂલ કના ખધ સ્થાનેામાં અવસ્થિત અંધ કેટલા હાય ? કયા?
ઉત્તર : મૂલ કર્યાંના અધ સ્થાનાને વિષે અવસ્થિત બંધ ચાર પ્રાપ્ત થાય છે. (૧) આઠ કર્મના અવસ્થિત બંધ (૨) સાત કના અવસ્થિત ખંધ (૩) છ કર્મના અવસ્થિત બંધ (૪) એક કર્મના અવસ્થિત બંધ.
પ્રશ્ન ૨૨/૧. આઠ કર્મના અવસ્થિત બંધ કઈ રીતે જાણવા?
શાથી?
ઉત્તર : કાઈ જીવ જ્યારે પરભવનું આયુષ્ય કર્મ બાંધવાની શરૂઆત કરે છે ત્યારે તે કર્મ સતત એક અતર્મુહૂત સુધી બધાયા કરે છે તે કારણથી અવસ્થિત અંધ ગણાય છે.
અવસ્થિત બંધ એક અંતર્મુહૂત હાય છે તેથી એ કાળ ન હાવાથી તે રીતે જાણી શકાય.
પ્રશ્ન ૨૨/૨. ભૂચસ્કાર – અલ્પતર – અવક્તવ્યાદિ બધા એક એક સમયના હાય છે? તે અવસ્થિત શી રીતે જાણવાં ?
ઉત્તર : જ્યારે કોઈ કમ અધિક–એછા બધાય અથવા બંધમાં નવી શરૂઆત થાય ત્યારે પહેલા સમયે ભૂયસ્કાર્—અલ્પતર-અવક્તવ્ય આદિ બંધ ગણાય ત્યારબાદ એક અંતર્મુહૂત સુધી અવસ્થિત બંધ ગણાય તેમાં એક સમયની વિવક્ષા ગણતરીમાં લેવાતી નથી. (અલ્પત્લાત અવિવક્ષત્થાત્ ન્યાયે) અત મુહૂત અવસ્થિત બંધ કહી શકાય,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org