SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-પ પ્રશ્ન ૩૭૬. દેવગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિએ બંધાય છે? ઉત્તર : દેવગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે ૬૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય–૧, મેહનીય-૧૩, આયુષ્ય-૧, નામ-૨૮, ગેત્ર-૧, અંતરાય-૫ = ૬૦. પ્રશ્ન ૩૭૭. જિનનામ સહિત દેવગતિ પ્રાપ્ય કેટલી પ્રકૃતિએ બંધાય છે? કઈ? ઉત્તર : જિનનામ સહિત દેવગતિ પ્રોગ્ય ૬૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મેહનીચ–૧૭ આયુષ્ય-૦, નામ-૨૯, ગેત્ર-૧, અંતરાય-૫ = ૬૦. પ્રશ્ન ૩૭૮. જિનનામ સહિત દેવગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિએ બંધાય છે? ઉત્તર : જિનનામ સહિત દેવગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે ૬૧ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણય-૬. વેદનીય-૧, મેહનીય-૧૩, આયુષ્ય-૧, નામ-૨૯, ગોત્ર-૧, અંતરાય-૫ = ૬૧. છઠ્ઠા ગુણસ્થાન કે ઉત્તર પ્રકૃતિના બંધસ્થાનેનું વર્ણન: પ્રશ્ન ૩૭૯દેવગતિ પ્રાગ્ય કેટલી પ્રકૃતિએ બંધાય છે? ઉત્તર : દેવગતિ પ્રાપ્ય પપ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મોહનીયઆયુષ્ય-૦, નામ-૨૮, ગેત્ર-૧, અંતરાય–પ = પપ. પ્રશ્ન ૩૮૦. દેવગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉત્તર : દેવગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે પ૬ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણીય, વેદનીય–૧, મેહનીય-૯, આયુષ્ય-૧, નામ-૨૮, ગેત્ર-૧, અંતાય-= પદ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005275
Book TitleKarmgranth 05 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1989
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy