SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ૩૮૧. જિનનામ સહિત દેવગતિ પ્રાગ્ય કેટલી પ્રવૃતિઓ બંધાય છે ? ઉત્તર : જિનનામ સહિત દેવગતિ પ્રાયોગ્ય પદ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મોહનીય-૯, આયુષ્ય-૦, નામ-૨૯, ગેત્ર-૧, અંતરાય-૫ = પદ. પ્રશ્ન ૩૮૨. જિનનામ સહિત દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિએ બંધાય છે? ઉત્તર : જિનનામ સહિત દેવગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે પ૭ પ્રકૃતિએ બાંધે છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મેહનીય-૯, આયુષ્ય-૧, નામ-૨૯, ગેત્ર-૧, અંતરાય-= ૫૭ સાતમા મુણસ્થાનક કે ઉત્તર પ્રકૃતિના બંધસ્થાનનું વર્ણન :પ્રશ્ન ૩૮૩. દેવગતિ પ્રાગ્ય કેટલી પ્રકૃતિએ બંધાય છે? ઉત્તર : દેવગતિ પ્રાપ્ય ૫૫ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય, વેદનીય-૧, મેહનીય-૯, આયુષ્ય, નામ-૨૮, ગેત્ર-૧, અંતરાય-૫ = ૫૫ પ્રશ્ન ૩૮૪. દેવગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિએ બંધાય છે? ઉત્તર : દેવગતિ પ્રાપ્ય આયુષ્ય સાથે પદ પ્રકૃતિ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મોહનીય-૯, આયુષ્ય-૧, નામ-૨૮, ગેત્ર-૧, અંતરાય-૫ = પદ પ્રશ્ન ૩૮૫, જિનનામ સહિત દેવગતિ પ્રાપ્ય કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? ઉત૨ : જિનનામ સહિત દેવગતિ પ્રાપ્ય પ૬ પ્રકૃતિએ બંધાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005275
Book TitleKarmgranth 05 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1989
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy