SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ કમ ગ્રંથ-૫ જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મોહનીય-૯, આયુષ્ય-૦, નામ-૨૯, ગોત્ર-૧, અંતરાય–૫ = ૫૬. પ્રશ્ન ૩૮૬, જિનનામ સહિત દેવગતિ પ્રાયેાગ્ય આયુષ્ય સહિત કેટલી પ્રકૃતિએ બંધાય છે ? ઉત્તર : જિનનામ સહિત દેવગતિ પ્રાયેાગ્ય આયુષ્ય સહિત ૫૭ પ્રકૃતિએ બધાય છે. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૬, વેદનીય–૧, માહનીય–૯, આયુષ્ય-૧, નામ-૨૯, ગાત્ર-૧, અંતરય-૫ = ૫૭ પ્રશ્ન ૩૮૭, માહારક દ્વિક સહિત દેવગતિ પ્રાયેાગ્ય કેટલી પ્રકૃતિએ અંધાય છે ? ઉત્તર આહારક દ્રિક સહિત દેવગતિ પ્રાયેાગ્ય ૫૭ પ્રકૃતિ અધાય છે. ૯૨ જ્ઞાનાવરણીય-૫, દનાવરણીય-૬, વેદનીય-૧, માહનીય-૯, આયુષ્ય-૦, નામ-૩૦, ગોત્ર-૧, અંતરાય-૫ = ૫૭ પ્રશ્ન ૩૮૮/૧, આહારક દ્વિક જિનનામ સહિત દેવગતિ પ્રાયેાગ્ય કેટલી પ્રકૃતિ બંધાય છે ? ઉત્તર : આહારક દ્વિક જિનનામ સહિત દેવગતિ પ્રાચેાગ્ય ૫૮ પ્રકૃતિએ ખંધાય છે. અથવા ૫૯ પ્રકૃતિએ ખરૂંધાય છે. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, માહનીય-૯, આયુષ્ય-૦, નામ-૩૧ ગાત્ર ૧, અંતરાય–૫ = ૫૮ પ્રશ્ન ૩૮૮/૨. દેવગતિ પ્રાયેાગ્ય આહારક દ્વિક, જિનનામ, આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિ 'ધાય છે ? ઉત્તર : દેવગતિ પ્રાયોગ્ય આહારક દ્વિક જિનનામ, આયુષ્ય સાથે ૫૯ પ્રકૃતિએ બધાય છે. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, માહનીય~~, આયુષ્ય-૧, નામ-૩૧, ગેાત્ર-૧, અંતરાય-૫ = ૫૯ પ્રશ્ન ૩૮૯. દેવગતિ પ્રાયેાગ્ય આઠમા ગુરુસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિ બધાય છે ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005275
Book TitleKarmgranth 05 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1989
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy