________________
કમ ગ્રંથ-૫
જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મોહનીય-૯, આયુષ્ય-૦, નામ-૨૯, ગોત્ર-૧, અંતરાય–૫ = ૫૬.
પ્રશ્ન ૩૮૬, જિનનામ સહિત દેવગતિ પ્રાયેાગ્ય આયુષ્ય સહિત કેટલી પ્રકૃતિએ બંધાય છે ?
ઉત્તર : જિનનામ સહિત દેવગતિ પ્રાયેાગ્ય આયુષ્ય સહિત ૫૭ પ્રકૃતિએ બધાય છે.
જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૬, વેદનીય–૧, માહનીય–૯, આયુષ્ય-૧, નામ-૨૯, ગાત્ર-૧, અંતરય-૫ = ૫૭
પ્રશ્ન ૩૮૭, માહારક દ્વિક સહિત દેવગતિ પ્રાયેાગ્ય કેટલી પ્રકૃતિએ અંધાય છે ?
ઉત્તર આહારક દ્રિક સહિત દેવગતિ પ્રાયેાગ્ય ૫૭ પ્રકૃતિ અધાય છે.
૯૨
જ્ઞાનાવરણીય-૫, દનાવરણીય-૬, વેદનીય-૧, માહનીય-૯, આયુષ્ય-૦, નામ-૩૦, ગોત્ર-૧, અંતરાય-૫ = ૫૭
પ્રશ્ન ૩૮૮/૧, આહારક દ્વિક જિનનામ સહિત દેવગતિ પ્રાયેાગ્ય કેટલી પ્રકૃતિ બંધાય છે ?
ઉત્તર : આહારક દ્વિક જિનનામ સહિત દેવગતિ પ્રાચેાગ્ય ૫૮ પ્રકૃતિએ ખંધાય છે. અથવા ૫૯ પ્રકૃતિએ ખરૂંધાય છે.
જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, માહનીય-૯, આયુષ્ય-૦, નામ-૩૧ ગાત્ર ૧, અંતરાય–૫ = ૫૮
પ્રશ્ન ૩૮૮/૨. દેવગતિ પ્રાયેાગ્ય આહારક દ્વિક, જિનનામ, આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિ 'ધાય છે ?
ઉત્તર : દેવગતિ પ્રાયોગ્ય આહારક દ્વિક જિનનામ, આયુષ્ય સાથે ૫૯ પ્રકૃતિએ બધાય છે.
જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, માહનીય~~, આયુષ્ય-૧, નામ-૩૧, ગેાત્ર-૧, અંતરાય-૫ = ૫૯
પ્રશ્ન ૩૮૯. દેવગતિ પ્રાયેાગ્ય આઠમા ગુરુસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિ બધાય છે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org