SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૯૩ ઉત્તર : દેવગતિ પ્રાગ્ય આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૫૫ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મેહનીય-૯, આયુષ્ય-૧, નામ-૨૮, ગેત્ર-૧, અંતરાય-૫ = ૧૫ પ્રશ્ન ૩૯૦ દેવગતિ પ્રાગ્ય જિનનામ સહિત આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિએ બંધાય છે? ઉત્તર : દેવગતિ પ્રાગ્ય જિનનામ સહિત આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૫૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મોહનીય-૯, આયુષ્ય-૦, નામ-૨૯, ગગ-૧, અંતરાય-૫ = ૫૬. પ્રશ્ન ૩૯૧, દેવગતિ પ્રાગ્ય આહારક શ્રિક સહિત આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉત્તર : દેવગતિ પ્રાગ્ય આહારક ધિક સહિત આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૫૭ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણ્ય-૬, વેદનીય-૧, મેહનીય-૯, આયુષ્ય-૦, નામ-૩૦, શેત્ર-૧, અંતરાય-૫ = ૫૭. પ્રશ્ન ૩૯૨. દેવગતિ પ્રાગ્ય આહારક દ્રિક, જિનનામ સહિત આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉત્તર : દેવગતિ પ્રાગ્ય આહારક કિક, જિનનામ સહિત આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે પ૮ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય–૧, મોહનીય-૯, આયુષ્ય-૦, નામ-૩૧, ગેત્ર-૧, અંતરાય-૫ = ૫૮. પ્રશ્ન ૩૯૩. આઠમા ગુણસ્થાનકના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી દેવગતિ પ્રાગ્ય કેટલી પ્રકૃતિએ બંધાય છે? ઉત્તર ઃ આઠમા ગુણસ્થાનકના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી દેવગતિ પ્રાગ્ય પ૩ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય-૪, વેદનીય-૧, મેહનીયઆયુષ્ય-૦, નામ-૨૮, ગેત્ર-૧, અંતરાય-૫ = ૫૭. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005275
Book TitleKarmgranth 05 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1989
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy