SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ કમ ગ્રંથ-પ પ્રશ્ન ૩૯૪, જિનનામ સહિત દેવગતિ પ્રાયેાગ્ય માઢમા ગુણુસ્થાનકના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી કેટલી પ્રકૃતિએ બંધાય છે ? ઉત્તર જિનનામ સહિત દેવગતિ પ્રાયેાગ્ય આઠમા ગુણસ્થાનકના ખીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી ૫૪ પ્રકૃતિએ બધાય છે. જ્ઞાનાવરણીય-૫, દનાવરણીય-૪, વેદનીય-૧, મોહનીય-૯, આયુષ્ય-૦, નામ-૨૯, ગોત્ર-૧, અતરાય-૫ = ૫૪. પ્રશ્ન ૩૯૫. આહારક દ્વિક સહિત દેવગતિ પ્રાયેાગ્ય આઠમા ગુણુસ્થાનકના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી કેટલી પ્રકૃતિ અધાય છે? ઉત્તર : આહારક ફ્રિક સહિત દેવગતિ પ્રાયેાગ્ય આઠમા ગુણુસ્થાનકના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી ૫૫ પ્રકૃતિએ બધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, વેદનીય−૧, માહનીય–૯, આયુષ્ય-૦, નામ-૩૦, ગાત્ર-૧, અંતરાયરૂ૫ = ૫૫. ૯૪ પ્રશ્ન ૩૯૬. આહારક દ્વિક તથા જિનનામ સહિત દેવગતિ પ્રાયેાગ્ય આઠમાના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી કેટલી પ્રકૃતિએ ખંધાય છે ? ઉત્તર : આહારક દ્વિક તથા જિનનામ સહિત દેવગતિ પ્રાયેાગ્ય આઠમાના ખીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી ૫૬ પ્રકૃતિએ ખંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દનાવરણીય-૪, વેદનીય-૧, માહનીય-૯, આયુષ્ય-૦, નામ-૩૧, ગાત્ર-૧, અતરાય-૫ = ૫૬. પ્રશ્ન ૩૯૭. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે કેટલી પ્રકૃતિએ અધાય છે? ઉત્તર : આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિએ મુ ધાય છે. જ્ઞાનાવરણીય-૫, દનાવરણીય-૪, વેદનીય-૧, માહનીય-૯, આયુષ્ય, નામ–૧, ગેાત્ર-૧, અંતરાય-૫ = ૨૬. પ્રશ્ન ૩૯૮, નવમા ગુણુસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિ બધાય છે? ઉત્તર : નવમા ગુણસ્થાનના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિ થાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005275
Book TitleKarmgranth 05 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1989
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy