SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪, વેદનીય-૧, મેહનીય-૫, આયુષ્ય-૦, નામ-૧, ગેત્ર-૧, અંતરાય-૫ = ૨૨. પ્રસ ૩૯૯, નવમા ગુણસ્થાનકના બીજા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉત્તર : નવમા ગુણસ્થાનકના બીજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪, વેદનીય-૧, મેહનીય-૪, આયુષ્ય, નામ-૧, ગેત્ર-૧, અંતરાય-૫ = ૨૧. પ્રશ્ન ૪૦૦. નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગે કેટલી પ્રવૃતિઓ બંધાય છે? ઉત્તર : નવમા ગુણસ્થાનના ત્રીજા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૪, વેદનીય-૧, મેહનીય-૩, આયુષ્ય-૦, નામ-૧, ગેત્ર-૧, અંતરાય-૫ = ૨૦. પ્રશ્ન ૪૦૧, નવમા ગુણસ્થાનકના ચોથા ભાગે કેટલી પ્રવૃતિઓ બંધાય છે? ઉત્તર : નવમા ગુણસ્થાનના ચોથા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, વેદનીય-૧, મેહનીય-૨, આયુષ્ય-૦, નામ-૧, ગોત્ર-૧, અંતરાય-૫ = ૧૯. પ્રશ્ન ૪૦૨. નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે કેટલી પ્રકૃતિએ બંધાય છે? ઉત્તર : નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે ૧૮ પ્રવૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૪, વેદનીય-૧, મેહનીય-૧, આયુષ-૧, નામ-૧, ગોત્ર-૧, અંતરાય-૫ = ૧૮. પ્રશ્ન ૪૦૩. દશમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિએ બંધાય છે? ઉત્તર : દેશમાં ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, વેદનીય-૧, મેહનીય-૧, આપ-૦, નામ-૧, ગેત્ર-૧, અંતરાય-૫ = ૧૭, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005275
Book TitleKarmgranth 05 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1989
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy