SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૪૫ ' પ્રશ્ન પપપ, અવિરતિ માર્ગણામાં મેહનીય કર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં છે ક્યા? ઉત્તર : અવિરતિ માર્ગણામાં મેહનીય કર્મનાં ૩ બંધસ્થાને છે. (૧) બાવીશ પ્રકૃતિનું (૨) એકવીશ પ્રકૃતિનું (૩) સત્તર પ્રકૃતિનું ભૂયકારાદિ બંધસ્થાને ૮ છે. (૧) બાવીશને ભૂયસ્કાર (૨) બાવીશને અવસ્થિત (૩) એકવીશ , (૪) એકવીશને (૫) સત્તારને , (૬) સત્તરને અલ્પતર ' (૭) સત્તરને અવક્તવ્ય (૮) સત્તરને અવસ્થિત. પ્રશ્ન ૫૫૬. અવિરતિ માર્ગણામાં નામકર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં કેટલાં છે? કયા? ઉત્તર : અવિરતિ માગણામાં નામકર્મનાં ૬ બંધસ્થાને છે. (૧) વીશ પ્રકૃતિનું (૨) પચ્ચીશ પ્રકૃતિનું (૩) છવ્વીશ , (૪) અઠ્ઠાવીશ ,, (૫) ઓગણત્રીસ , (૬) ત્રીશ ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૮ છે. ર૩ના બંધમાં ૨ : અલ્પતર, અવસ્થિત. ૨૫ના , ૩ : ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત. ૨૬ના છે ,૩ : w ૨૮ના , ૩ : by a p_ ૨૯ના , ૪ : ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય. ૩૦ના ૩ : , અવસ્થિત, અવક્તવ્ય. પ્રશ્ન પપ૭. ચક્ષુદર્શન ચક્ષુદર્શન માર્ગણમાં આઠેય કર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધ સ્થાને કેટલાં કેટલાં છે? ક્યા? ઉત્તર : ચક્ષુદર્શન અચક્ષુદર્શન માર્ગણામાં આઠેય કર્મમાં સઘળય બંધસ્થાને તથા સઘળાંય ભૂયસ્કારાદિ બંધસ્થાને છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005275
Book TitleKarmgranth 05 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1989
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy