________________
૧૪૬
કર્મગ્રંથ-૫ પ્રશ્ન પ૫૮. અવધિદર્શન માગણામાં જ્ઞાનાવરણીયાદિ છ કર્મોનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં છે?
ઉત્તર : અવધિદર્શન માર્ગણામાં જ્ઞાનાવરણીયાદિ છે. કર્મોનાં બંધસ્થાને ૭ છે.
જ્ઞાનાવરણીય-૧ઃ પાંચ પ્રકૃતિનું દર્શનાવરણીય-૨ઃ ૬-૪ પ્રકૃતિનાં. વેદનીય-૧ : ૧ પ્રકૃતિનું આયુષ્ય–૧ : એક પ્રકૃતિનું. ગેત્ર-૧ : એક પ્રકૃતિનું. અંતરાય-૧ : પાંચ પ્રકૃતિનું. અવધિદર્શન માર્ગણામાં ભૂયસ્કારાદિ ૧૬ બંધસ્થાને છે.
૨ જ્ઞાનાવરણીય-૨ : અવસ્થિત, અવક્તવ્ય. ૭ દર્શનાવરણીય ૬ના બંધના-૪, ચારના બંધના-૩ઃ અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય. વેદનીય–૧ : અવસ્થિત આયુષ્ય-૨ : અવસ્થિત, અવક્તવ્ય. ગેત્ર૨ : અવસ્થિત, અવક્તવ્ય. અંતરાય–૨ : અવસ્થિત, અવકતવ્ય.
પ્રશ્ન પ૫૯. અવધિદર્શન માર્ગણામાં મેહનીય કર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં છે? કયા?
ઉત્તર : અવધિદર્શન માર્ગણામાં મેહનીય કર્મનાં બંધસ્થાને ૮ છે.
૧ સત્તર પ્રકૃતિનું ઃ ૧૩-૯-૫-૪-૩-૨-૧નું ભૂયસ્કાર : ૪-૭–૩–૪–૩–૩-૩-૩ = ૨૫ ભૂયસ્કારાદિ બંધસ્થાન ૨૫ છે. ૧૭ના બંધના ૪ ભૂયસ્કાર, અલ્પતર અવસ્થિત, અવક્તવ્ય. ૧૩ના 3 » 2 » » પના કે છે
કે છે ૪ના છ ૩ »
? ૩ના 8
૦ રના છ કે , છે કે ૧ના , ૩ અલ્પતર, અવસ્થિત, અવકતવ્ય.
પ્રશ્ન પ૬૦. અવધિદર્શન માર્ગણામાં નામકર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં કેટલા છે?
૦
૦
કે
છે
કે
આ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org