SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ -૧૩૮ કમ -૫ પ્રશ્ન ૫૪૦, મન:પર્યવજ્ઞાન માર્ગણામાં મેહનીય કર્મમાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં છે? ઉત્તર : મન:પર્યવજ્ઞાન માર્ગણામાં મેહનીય કર્મનાં છ બંધસ્થાને છે. મધ છે જ ભૂયસ્કાર : ૭ – ૩ – ૩ – ૩ – ૩ – ૩ = ૧૮ નવનાં બંધના ૩ ભૂયસ્કાર – અલ્પતર – અવસ્થિત. પાંચનાં , ૩ ) ચારનાં , ૩ , , , ત્રણનાં છ ૩ ૪ » બેનાં ) ૩ એકનાં ૩ અલ્પતર – અવકતવ્ય – અવસ્થિત. પ્રશ્ન પ૪૧, મન:પર્યવજ્ઞાન માર્ગણામાં નામકર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા છે? ઉત્તર : મન:પર્યવજ્ઞાન માર્ગણામાં નામકર્મનાં પાંચ બંધસ્થાને બંધસ્થાન ૨૮ – ૨૯ – ૩૦ – ૩૧ – ૧ = ૫ ભૂયસ્કારાદિ ૧ – ૨ – ૨ – ૨ – ૩ = ૧૦ ૨૮ ના બંધને ૧ અવસ્થિત ઓગણત્રીશના બંધસ્થાને-૨ : ભૂયસ્કાર, અવસ્થિત ત્રીશના બંધસ્થાને-૨ : , , એકત્રીશના બંધસ્થાને–૨ : , , એકના બંધસ્થાને-૩ : અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય પ્રશ્ન પર કેવલજ્ઞાન, કેવલદર્શન માર્ગમાં જ્ઞાનાવરણીયાદિ બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા છે? કયા? ઉત્તર : કેવલજ્ઞાન, કેવલદર્શન માર્ગણામાં વેદનીય કર્મની એક પ્રકૃતિનું બંધસ્થાન છે તથા વેદનીય કર્મની એક પ્રકૃતિનું અવસ્થિત બંધસ્થાન છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005275
Book TitleKarmgranth 05 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1989
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy