________________
-૧૩૮
કમ -૫ પ્રશ્ન ૫૪૦, મન:પર્યવજ્ઞાન માર્ગણામાં મેહનીય કર્મમાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં છે?
ઉત્તર : મન:પર્યવજ્ઞાન માર્ગણામાં મેહનીય કર્મનાં છ બંધસ્થાને છે.
મધ
છે જ
ભૂયસ્કાર : ૭ – ૩ – ૩ – ૩ – ૩ – ૩ = ૧૮ નવનાં બંધના ૩ ભૂયસ્કાર – અલ્પતર – અવસ્થિત. પાંચનાં , ૩ ) ચારનાં , ૩ , , , ત્રણનાં છ ૩ ૪
» બેનાં ) ૩ એકનાં ૩ અલ્પતર – અવકતવ્ય – અવસ્થિત.
પ્રશ્ન પ૪૧, મન:પર્યવજ્ઞાન માર્ગણામાં નામકર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા છે?
ઉત્તર : મન:પર્યવજ્ઞાન માર્ગણામાં નામકર્મનાં પાંચ બંધસ્થાને
બંધસ્થાન ૨૮ – ૨૯ – ૩૦ – ૩૧ – ૧ = ૫ ભૂયસ્કારાદિ ૧ – ૨ – ૨ – ૨ – ૩ = ૧૦ ૨૮ ના બંધને ૧ અવસ્થિત ઓગણત્રીશના બંધસ્થાને-૨ : ભૂયસ્કાર, અવસ્થિત ત્રીશના બંધસ્થાને-૨ : , , એકત્રીશના બંધસ્થાને–૨ : , , એકના બંધસ્થાને-૩ : અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય
પ્રશ્ન પર કેવલજ્ઞાન, કેવલદર્શન માર્ગમાં જ્ઞાનાવરણીયાદિ બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા છે? કયા?
ઉત્તર : કેવલજ્ઞાન, કેવલદર્શન માર્ગણામાં વેદનીય કર્મની એક પ્રકૃતિનું બંધસ્થાન છે તથા વેદનીય કર્મની એક પ્રકૃતિનું અવસ્થિત બંધસ્થાન છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org