________________
૧૦૧
કર્મ ગ્રંથ-૫
મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યુગ, ૭ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામાયિક, છેદો પસ્થાપનીય, સંયમ, ૩ દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ઉપશમ સમક્તિ, ક્ષાયિક સમક્તિ, સની તથા આહારી.
પ્રશ્ન ૪ર૬ દર્શનાવરણીય કર્મમાં ચાર પ્રકૃતિના બંધને અવસ્થિત બંધ કેટલી માર્ગણાઓમાં ઘટે છે? કઈ કઈ?
ઉત્તર : દર્શનાવરણીય કર્મમાં ચાર પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ ૨૯ માર્ગણએમાં ઘટે છે. તે આ પ્રમાણે જણવી :
મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ ગ, ૩ વેદ, ચાર કષાય, ૪ જ્ઞાન, સામાયિક છેદપસ્થાપનીય, સૂક્ષ્મ સંપરાય, સંયમ, ૩ દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ઉપશમ સમક્તિ, ક્ષાયિક સમક્તિ, સની અને આહારી.
પ્રશ્ન ૪ર૭. દર્શનાવરણીય કર્મમાં ચાર પ્રકૃતિનાં બંધને અવક્તવ્ય બંધ કેટલી માર્ગણઓમાં હેય છે? કઈ કઈ?
ઉત્તર : દર્શનાવરણીય કર્મમાં ચાર પ્રકૃતિનાં બંધને આવક્તવ્ય બંધ ૨૧ માર્ગણએમાં ય છે. તે આ પ્રમાણે માર્ગણ જાણવી :
મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, 8 મેગ, લેભ કષાય, ૪ જ્ઞાન, સૂક્ષ્મ સપરાય ચારિત્ર, ૩ દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય ક્ષાયિક સમક્તિ, ઉપશમ સમક્તિ, સન્ની તથા આહારી.
પ્રશ્ન ૪૨૮. વેદનીય કર્મને એક અવસ્થિત બંધ કેટલી માર્ગણએમાં હોય છે? કઈ?
ઉત્તર : વેદનીય કર્મને અવસ્થિત બંધ બાસઠે માર્ગણાઓમાં હોય છે.
પ્રશ્ન ૪૨૯, મેહનીય કર્મમાં બાવીશ પ્રકૃતિએના બંધને ભૂયસ્કારાદિ બંધ કેટલી માગણએમાં ઘટે છે? કઈ?
ઉત્તર : મેહનીય કર્મમાં બાવીશ પ્રકૃતિઓના બંધને ભૂયરૂ કાર બંધ ૪૦ માર્ગણાઓમાં હોય છે. તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી:
૪ ગતિ, ૫ જાતિ, પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, ત્રસકાય,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org