SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૧૯ ઓગણત્રીશ પ્રકૃતિના બંધને ભૂયસ્કાર બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર : નામકર્મમાં જિનનામ સહિત દેવગતિ પ્રાપ્ય ઓગણત્રીશ પ્રકૃતિના બંધને ભૂયસ્કાર બંધ ૩૭ માર્ગણમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ ગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામાયિક, છેદપસ્થાપનીય, પરિહાર વિશુ દ્ર. અવિરતિ, દેશવિરતિ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ઉપશમ, પશમ, ક્ષાયિક સમક્તિ સન્ની, આહારી. પ્રમ ૪૯૩. નામકર્મમાં જિનનામ સહિત દેવગતિ પ્રાપ્ય ઓગણત્રી પ્રકૃતિના બંધનો અભ્યતર બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર : નામકર્મમાં જિનનામ સહિત દેવગતિ પ્રાગ્ય એગણત્રીશ પ્રકૃતિના બંધને અલ્પતર બંધ ૩૭ માર્ગણમાં હોય છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૫ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષપશમ, ક્ષાયિક સમકિત, સની, આહારી. પ્રશ્ન ૪૯૪. નામકર્મમાં જિનનામ સહિત દેવગતિ પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિના બંધને અવસ્થિત બંધ કેટલી મગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર : નામકર્મમાં જિનનામ સહિત દેવગતિ પ્રાપ્ય ઓગણત્રી. પ્રકૃતિના બંધને અવસ્થિત બંધ ક૭ માણમાં હોય છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કે યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૫ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષપશમ, ક્ષાયિક સમકિત, સન્ની, આહારી. પ્રશ્ન ૪૯૫ નામકર્મમાં બેઈન્દ્રિય પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિના બંધને ભૂયકાર બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર : નામકર્મમાં બેઈનિદ્રય આદિ પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005275
Book TitleKarmgranth 05 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1989
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy