________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૧૧૯
ઓગણત્રીશ પ્રકૃતિના બંધને ભૂયસ્કાર બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ?
ઉત્તર : નામકર્મમાં જિનનામ સહિત દેવગતિ પ્રાપ્ય ઓગણત્રીશ પ્રકૃતિના બંધને ભૂયસ્કાર બંધ ૩૭ માર્ગણમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી :
મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ ગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામાયિક, છેદપસ્થાપનીય, પરિહાર વિશુ દ્ર. અવિરતિ, દેશવિરતિ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ઉપશમ, પશમ, ક્ષાયિક સમક્તિ સન્ની, આહારી.
પ્રમ ૪૯૩. નામકર્મમાં જિનનામ સહિત દેવગતિ પ્રાપ્ય ઓગણત્રી પ્રકૃતિના બંધનો અભ્યતર બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ?
ઉત્તર : નામકર્મમાં જિનનામ સહિત દેવગતિ પ્રાગ્ય એગણત્રીશ પ્રકૃતિના બંધને અલ્પતર બંધ ૩૭ માર્ગણમાં હોય છે.
મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૫ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષપશમ, ક્ષાયિક સમકિત, સની, આહારી.
પ્રશ્ન ૪૯૪. નામકર્મમાં જિનનામ સહિત દેવગતિ પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિના બંધને અવસ્થિત બંધ કેટલી મગણાઓમાં હોય છે? કઈ?
ઉત્તર : નામકર્મમાં જિનનામ સહિત દેવગતિ પ્રાપ્ય ઓગણત્રી. પ્રકૃતિના બંધને અવસ્થિત બંધ ક૭ માણમાં હોય છે.
મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કે યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૫ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષપશમ, ક્ષાયિક સમકિત, સન્ની, આહારી.
પ્રશ્ન ૪૯૫ નામકર્મમાં બેઈન્દ્રિય પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિના બંધને ભૂયકાર બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ?
ઉત્તર : નામકર્મમાં બેઈનિદ્રય આદિ પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org