________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
વેદનીય–૧, મેાહનીય−૧ સત્તર પ્રકૃતિનું, નામ-૨ (૨૮-૨૯), ગોત્ર-૧,
અંતરાય−૧ = ૮.
પ્રશ્ન ૧૯૭૯ ચેાથા ગુણસ્થાનકે આઠેય કર્મના કેટલા કેટલા અધસ્થાના હાય છે ? કયા ?
ઉત્તર : ચેાથા ગુણસ્થાનકે આઠેય કના ૧૦ બંધસ્થાને હોય છે તે આ પ્રમાણે : જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણીય-૧, વેદનીય-૧, મેહનીય-૧ (૧૭), આયુષ્ય-૧, નામ-૩ (૨૮-૨૯-૩૦), ગોત્ર-૧, અતરાય-૧ = ૧૦,
પ્રશ્ન ૨૮૦, પાંચમા ગુણસ્થાનકે આઠેય કર્મના અધસ્થાના કેટલા હાય છે? કયા?
ઉત્તર : પાંચમા ગુણસ્થાનકે આઠેય કર્મના અધસ્થાના હું હાય છે તે આ પ્રમાણે : જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણીય-૧, વેદનીય-૧, માહનીય–૧ ( ૧૭ ), આયુષ્ય-૧, નામ-૨ ( ૨૮–૨૯), ગેાત્ર-૧, અંતરાય−૧ = ૯
પ્રશ્ન ૨૮૧. છઠ્ઠા ગુણસ્થાનકે આઠેય કર્મના બધસ્થાના કેટલા કેટલા હાય છે ? કયા ?
ઉત્તર : છઠ્ઠા ગુણસ્થાનકે આઠેય કર્મના બધસ્થાના ૯ હૈાય છે તે આ પ્રમાણે : જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણીય-૧, વેદનીય-૧, માહનીય-૧ ( ૯ ), આયુષ્ય-૧, નામ-૨ (૨૮-૨૯), ગોત્ર-૧, અંતરાય−૧ = ૯.
પ્રશ્ન ૨૮૨. સાતમા ગુણસ્થાનકે આઠેય કર્મ ના બધસ્થાના કેટલા કેટલા હાય છે? કયા ?
ઉત્તર સાતમા ગુણસ્થાનકે આઠેય કર્મીના અધસ્થાના ૧૧/૧૦ હાય છે તે આ પ્રમાણે ઃ જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણીય-1, વેદનીય-૧ મેાહનીય–૧, આયુષ્ય-૧ હોય અથવા નહિ, નામ-૪ (૨૮-૨૯-૩૦૩૧), ગાત્ર-૧, અંતરાય-૧ = ૧૧/૧૦.
પ્રશ્ન ૨૮૩. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે આઠેય કર્મના અધસ્થાના કેટલા કેટલા હાય છે ? કયા ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org