________________
૧૦૪
કર્મગ્રંથ-પ પ્રશ્ન ૪૪૧. મેહનીય કર્મમાં નવ પ્રકૃતિનાં બંધને અલ્પતર બંધ કેટલી માર્ગણાઓમાં ઘટે છે? કઈ?
ઉત્તર : મોહનીય કર્મમાં નવ પ્રકૃતિનાં બંધને અલ્પતર બંધ ૩૪/૩૩ માર્ગણાઓમાં ઘટે છે તે આ પ્રમાણે જાણવી :
મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, 8 મેગ, ૩ વેદ, ચાર કષાય, ચાર જ્ઞાન, સામાયિક, છેદપસ્થાપનીય, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક, ક્ષયે પશમ સમકિત, સી તથા આહારી મતાંતરે મન પર્યવ જ્ઞાન સિવાય ૩૩ જાણવી.
પ્રશ્ન ૪૪૨. મોહનીય કર્મમાં નવ પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ કેટલી માર્ગણાઓમાં ઘટે છે? કઈ?
ઉત્તર : મેહનીય કર્મમાં નવ પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ ૩૫ માર્ગણાઓમાં ઘટે છે તે માર્ગણએ આ પ્રમાણે જાણવી :
મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, વેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામાયિક, પસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ, ૩ દર્શન, ૬ લેયા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક, પશમ સમક્તિ, સન્ની તથા આહારી.
પ્રશ્ન ૪૪૩. મેહનીય કર્મમાં પાંચ પ્રકૃતિનાં બંધને ભૂયસ્કાર બંધ કેટલી માર્ગણમાં હોય છે? કઈ?
ઉત્તર : મેહનીય કર્મમાં પાંચ પ્રકૃતિનાં બંધને ભૂયસ્કાર બંધ ૨૮ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી.
મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, 3 ભેગ, ૩ વેદ, ૪ કષાય, જ જ્ઞાન, સામાયિક, છેદે પસ્થાપનીય, ૩ દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક સમકિત, સન્ની તથા આહારી.
પ્રશ્ન ૪૪૪. મોહનીય કર્મમાં પાંચ પ્રકૃતિનાં બંધને અલપતર બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ?
ઉત્તર : મોહનીય કર્મમાં પાંચ પ્રકૃતિનાં બંધને અલ્પતર બંધ ૨૮ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી:
મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કયેગ, ૩ વેદ, ૪ કષાય, ક જ્ઞાન, સામાયિક છેદો પસ્થાપનીય, કે દર્શન, શુકલ વેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક સમક્તિ, સન્ની તથા આહારી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org