________________
પ્રશ્નોત્તરી ભાગ-૨ થાય છે. કોઈ જીવ ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી પતિત પરિણામી થઈ ક્રમસર નવા ગુણસ્થાનકના બીજા ભાગને પ્રાપ્ત કરી મિહનીય કમની ચાર પ્રકૃતિએને બંધ કરી નવા ગુણસ્થાનકના પહેલા ભાગને પ્રાપ્ત કરી મેહનીય કમની પાંચ પ્રકૃતિઓનો બંધ કરે છે તે ભૂયસ્કાર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૧૦૧. મોહનીય કર્મને પાંચમે ભૂયસ્કાર બંધ કઈ રીતે થાય?
ઉત્તર : મેહનીય કર્મને પાંચમે ભૂયકાર બંધ આ પ્રમાણે થાય છે. કેઈ જીવ ઉપશમ શ્રેણે પ્રાપ્ત કરી પતિત પરિણામી થઈ ક્રમસર નવમા ગુણસ્થાનકના પહેલા ભાગને પ્રાપ્ત કરી મોહનીય કર્મની પાંચ પ્રકૃતિએને બંધ કરે ત્યાર બાદ આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગને પ્રાપ્ત થાય ત્યારે મેહનીય કર્મની નવ પ્રકૃતિએને બંધ કરે ત્યારે તે પાંચમે ભૂયસ્કાર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૧૦૨. મેહનીય કર્મને છઠ્ઠો ભૂયસ્કાર બંધ કઈ રીતે થાય?
ઉત્તર : મેહનીય કર્મને છઠ્ઠો ભૂયસ્કાર બંધ આ પ્રમાણે થાય છે. કેઈ પણ જીવ છઠ્ઠા કે સાતમાં ગુણસ્થાનકે મેહનીય કમ ની નવ પ્રકૃતિએને બંધ કરી પતિત પરિણમી થઈ પાંચમાં ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે તે મેહનીય કર્મની તેર પ્રકૃતિઓનો બંધ કરે છે તે છઠ્ઠો ભૂયસ્કાર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૧૦૩ મોહનીય કર્મને સાતમો ભૂયસ્કાર બંધ આ પ્રમાણે થાય છે. કેઈ જીવે પાંચમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરેલ હોય ત્યાં મેહનીય કર્મની ૧૩ પ્રકૃતિએને બંધ કરે છે ત્યાંથી પતિત પરિણામી થઈ અથવા કાળ કરીને ચોથા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે ત્યાં મેહનીય કર્મની ૧૭ પ્રકૃતિઓને બંધ કરે છે તે સાતમો ભૂયસ્કાર બંધ કહેવાય.
પ્રશ્ન ૧૦૪. મેહનીય કર્મને સાતમે ભૂયસ્કાર બંધ બીજી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે?
ઉત્તર : મોહનીય કર્મને સાતમે ભૂયસ્કાર બંધ બીજી રીતે આ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org