________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૧૫૧ અઠ્ઠાવીશના-૨ : અલ્પતર, અવસ્થિત. ઓગણત્રીશના-૪: ભૂયકાર, અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય. ત્રીશના- : , , , , એકત્રીશના-૨ : ભૂયસ્કાર, અવસ્થિત.
પ્રશ્ન પ૭૦ શુકલ લેસ્થામાં જ્ઞાનાવરણીયાદિ છ કર્મોનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં છે? ક્યા?
ઉત્તર : શુકલ લેગ્યામાં જ્ઞાનાવરણીયાદિ છે કર્મમાં ૮ બંધસ્થાને છે તથા ભૂયસ્કારાદિ ૧૮ છે. બંધસ્થાનો : જ્ઞાનાવરણીય-૧ પાંચ પ્રકૃતિનું દર્શનાવરણીય–કઃ ૯-૬-૪ પ્રકૃતિનું વેદનીય–૧ : એક પ્રકૃતિનું આયુષ્ય–૧ : એક પ્રકૃતિનું નેત્ર-૧ : એક પ્રકૃતિનું અંતરાય ૧ : એક પ્રકૃતિનું ભૂયસ્કારાદિ : જ્ઞાનાવરણીય-૨ : અવક્તવ્ય, અવસ્થિત. દર્શનાવરણીય-હ્ના બંધના ૨ ઃ ભૂયસ્કાર, અવસ્થિત. દર્શનાવરણીય–દના બંધના ૪ઃ ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય. દર્શનાવરણીય-૪ના બંધના ૩ : અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય. વેદનીય-૧ : અવસ્થિત આયુષ્ય-૨ : અવક્તવ્ય, અવસ્થિત. ગોત્ર-૨ : અવક્તવ્ય, અવસ્થિત અંતરાય-૨ : અવક્તવ્ય, અવસ્થિત.
પ્રશ્ન ૫૭૧. શુકલ લેગ્યામાં મેહનીય કર્મનાં બંધસ્થાનો તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં છે? કયા ?
ઉત્તર : શુકલ લેડ્યામાં મેહનીય કર્મનાં ૧૦ બંધસ્થાને છે. બેયસ્કારાદિ બંધસ્થાને સઘળાંય ૨૯ છે.
પ્રશ્ન પ૭૨ શુકલ લેગ્યામાં નામકર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારિદિ બંધસ્થાને કેટલાં કેટલાં છે? કયા ?
ઉત્તર : શુકલ લેસ્થામાં નામકર્મનાં બંધસ્થાને પાંચ છે. ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૫ છે.
બંધસ્થાને-પ : ૨૮ - ૨૯ - ૩૦ - ૩૧ - ૧ ભયસ્કારાદિ-૧૫ : ૨, ૪, ૪, ૨, ૩,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org