SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧ ૭૧ (૪) ત્રીશ પ્રકૃતિનાં બંધને ભૂયસ્કાર બંધ (૫) 55 ) , અવક્તવ્ય બંધ ( ૬ ) , , , અવસ્થિત બંધ પ્રશ્ન પર૭, એકેન્દ્રિયાદિ ચાર જાતિ માર્ગણામાં જ્ઞાનાવરણીયાદિ છ કર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં કેટલાં છે? ઉત્તર : એકેન્દ્રિયાદિ ચાર જાતિ માર્ગણામાં જ્ઞાનાવરણયાદિ છે. કર્મનાં બંધસ્થાને આ પ્રમાણે છે : (૧) જ્ઞાનાવરણીય કર્મનું એક બંધ પાંચ પ્રકૃતિનું (૨) દર્શનાવરણય , , (૩) વેદનીય , , , એક છે (૪) આયુષ્ય , એક છે (૫) ગેત્ર ,, , , એક છે (૬) અંતરાય , , , પાંચ ભૂયસ્કારાદિ બંધસ્થાને ૭ છે : (૧) જ્ઞાનાવરણીય કર્મને એક અવસ્થિત બંધ (૨) દર્શનાવરણીય , , અવસ્થિત બંધ (૩) વેદનીય છે , અવસ્થિત બંધ (૪) આયુષ્ય , અવક્તવ્ય બંધ (૫) આયુષ્ય , , અવસ્થિત બંધ (૬) ગેત્ર , અવસ્થિત બંધ અવસ્થિત બંધ પ્રશ્ન પ૨૮. એકેન્દ્રિયાદિ ચાર જાતિ માર્ગણામાં મેહનીય કમનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં છે? ઉત્તર : એકેન્દ્રિયાદિ ચાર જાતિમાં મેહનીય કર્મનાં બે બંધસ્થાને છે ? (૧) બાવશ પ્રકૃતિનું, (૨) એકવીશ પ્રકૃતિનું, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005275
Book TitleKarmgranth 05 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1989
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy