________________
કમ ગ્રંથ-પ
નરકગતિ, દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય ૩ યાગ, ૩ વેદ, ૪ કષાય, ક જ્ઞાન, અવિરતિ, ક દન, કાપાત, તેજો, પદ્મ, શુકલ લેશ્યા, ભવ્ય, ક્ષયાપશમ, ક્ષાયિક સમતિ, સન્ની, આહારી તથા અનાહારી.
પ્રશ્ન પ૩. નામ કર્મમાં જિનનામ સહિત મનુષ્ય પ્રાયેાગ્ય ત્રીશ પ્રકૃતિનાં બધના અલ્પતર બંધ કેટલી માણાઓમાં હેાય છે ? કઈ ? ઉત્તર : નામ કર્મોમાં જિનનામ સહિત મનુષ્ય પ્રાયેાગ્ય ત્રીશ પ્રકૃતિના બંધને અલ્પતર અધ ૨૬ માણાઓમાં હાય છે. તે માણાએ આ પ્રમાણે જાણવી :
દેવગતિ, પચેન્દ્રિય જાતિ, ત્રસક્રાય, કાયયેાગ, પુરૂષ વેદ, શ્રી વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, અવિરતિ, ૩ દન, તેજો, પદ્મ, શુકલ લેશ્યા, ભવ્ય, ક્ષયેપશમ, ક્ષાયિક સમકિત, સન્ની, આહારી તથા અનાહારી.
પ્રશ્ન ૫૪ નામ કમાં આહારક ફ્રિક સાથે દેવગતિ પ્રાયેાગ્ય ત્રીશ પ્રકૃતિનાં બંધના ભૂયરસ્કાર અંધ કેટલી માણાઓમાં ડાય છે? કઈ?
ઉત્તર : નામ કર્મીમાં આહારક દ્વિક સાથે દેવગતિ, પ્રાયેાગ્ય શ પ્રકૃતિનાં બંધને ભૂયસ્કાર અંધ ૩૨ માથામાં હાય છે. તે માણાઓ આ પ્રમાણે જાણવી :
૧૨૨
મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ ચેાગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામાયિક છેદેપસ્થાપનીય, પરિહાર, વિશુદ્ધ, ૩ દર્શન, તેજો, પદ્મ, શુકલ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષયે પશમ, ક્ષાયિક સમકિત, સન્ની અને માહારી. પ્રશ્ન ૫૦૫. નામ કર્મામાં આહારક દ્વિક સહિત દેવગતિ પ્રાયેાગ્ય ત્રીશ પ્રકૃતિનાં અધના અવસ્થિત બંધ કેટલી મા ણાામાં હાય છે? કઈ ?
ઉત્તર : નામ કર્મોમાં આહારક દ્વિક સહિત દેવગતિ પ્રાયેાગ્ય ત્રીશ પ્રકૃતિનાં બંધનો અવસ્થિત બંધ ૩૨ માગણુાઓમાં હોય છે. તે મા ણાએ આ પ્રમાણે જાણવી :
મનુષ્યગતિ, પ`ચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યાગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૭ સંયમ, ૩ દન, ત્રણ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષયે પશમ, ક્ષાયિક સમિતિ, સની અને આહારી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org