________________
કર્મગ્રંથ
પ્રશ્ન પ૮૨, ઉપશમ સમક્તિ માર્ગણામાં મેહનીય કર્મના બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા છે? કયા?
ઉત્તર : ઉપશમ સમક્તિ માર્ગણામાં મેહનીય કર્મના બંધસ્થાને ૮ છે તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને ૨૫ છે.
બંધસ્થાને : ૧૭, ૧૩, ૯, ૫, ૬, ૩, ૨, ૧ ભૂયસ્કારાદિ : ૪, ૩, ૩, ૩, ૩, ૩, ૪, ૩. ૧૭ના બંધના-૪ : ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત, અવકતવ્ય. ૧૭ના બંધના-૭ : ભૂયકાર, અલ્પતર, અવસ્થિત.
ના બંધના-૭ : + 9 = પના બંધના-૩ : છે
ના બધના-: ૩ ૩ના બંધના-૩ : , , રના બંધના-૩ : ભૂયકાર, અલ્પતર, અવસ્થિત. ૧ના બંધના-૩ : અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય.
પ્રશ્ન ૧૮૩. ઉપશમ સમક્તિ માર્ગણામાં નામકર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં છે? ક્યા?
ઉત્તર : ઉપશમ સમક્તિ માર્ગણામાં નામકર્મનાં બંધસ્થાને છે તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૧ છે.
બંધસ્થાને : ૨૮ – ૨૯ - ૩૦ - ૩૧ - ૧. ભૂયસ્કારાદિઃ ૧ – ૨ – ૩ – ૨ – ૩. ૨૮ના બંધના–૧ : અવસ્થિત. રત્ના બંધન-૨ : અવસ્થિત, અવક્તવ્ય. ૩૦ના બંધનાં-૩ : ભૂયસ્કાર, અવસ્થિત, અવક્તવ્ય. ૩૧ના બંધના-૨ : ભૂયસ્કાર, અવસ્થિત. ૧ના બંધના-૩ : અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય. .
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org