________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
ઉત્તર : મનુષ્યગતિમાં જ્ઞાનાવરણીયાદિ આઠે કર્મના બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને સઘળાય હોય છે. આ પ્રશ્ન પ૨૪. દેવગતિમાં જ્ઞાનાવરણીયાદિ છ કર્મના બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બ ધસ્થાને કેટલા છે?
ઉત્તર : દેવગતિમાં જ્ઞાનાવરણીયાદિ છે કર્મને બંધસ્થાને આ પ્રમાણે છે:
(૧) જ્ઞાનાવરણીય કર્મનું એક પાંચ પ્રકૃતિનું બંધસ્થાન (૨) દર્શનાવરણીય , ;) (૩) દર્શનાવરણીય , (૪) વેદનીય , એક , , (૫) આયુષ્ય , એક , , (૬) ગેત્ર છે , એ » » (૭) અંતરાય , ,, પાંચ છે , ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૪ છે. (૧) જ્ઞાનાવરણીય એક અવક્તવ્ય બંધ (૨) , એક અવસ્થિત બંધ (૩) દર્શનાવરણીય નવ પ્રકૃતિને ભૂયકાર બંધ (૪) , નવ પ્રકૃતિને અલ્પતર બંધ (૫) , છ પ્રકૃતિને અવક્તવ્ય બંધ (૬) , છ પ્રકૃતિને અલ્પતર બંધ (૭) , છ પ્રકૃતિને અવસ્થિત બંધ (૮) વેદનીય કર્મમાં એક પ્રકૃતિને અવસ્થિત બંધ (૯) આયુષ્ય કર્મમાં એક પ્રકૃતિને અવક્તવ્ય બંધ (૧૦) , , , , અવસ્થિત બંધ (૧૧) ગોત્ર કર્મમાં એક પ્રકૃતિને અવકતવ્ય બંધ (૧૨) ગેત્ર કર્મમાં એક પ્રકૃતિને અવસ્થિત બંધ (૧૩) અંતરાય કર્મમાં પાંચ પ્રકૃતિને અવકતવ્ય બંધ (૧૪) , ; , , અવસ્થિત બંધ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org