________________
૧૨૮
કર્મગ્રંથ-૫
૨૨ના બંધના ૨ ભૂયસ્કાર, અવસ્થિત ૨૧ , ૨ , , ૧૭ના ૩ ભૂયકાર, અલ્પતર, અવસ્થિત ૧૩ના રુ ૩ , , ,
બ્બા , ૨ અલ્પતર, અવસ્થિત પ્રશ્ન પ૬૩, કૃષ્ણાદિ ત્રણ લેક્ષામાં નામકર્મના બંધસ્થાને તથા ભૂયકારાદિ બંધસ્થાને કેટલા કેટલા છે? ક્યા?
ઉત્તર : કૃષ્ણાદિ ત્રણ લેયામાં નામકર્મના ૬ બંધ સ્થાને તથા ૧૬ ભૂયસ્કારાદિ બંધસ્થાને છે.
બંધસ્થાન ૨૩, ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦ = ૬. ભૂયસ્કારાદિ ૨, ૩, ૩, ૩, ૪, ૨ = ૧૬. ૨૩ના બંધના ૨ ભૂયસ્કાર, અવસ્થિત ૨૫ના , ૩ ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત ૨૬ના , કે ' » ૨૮ના 5 3 x 5 ) ૨હ્ના , ૩ ,
૩૦ના , ૨ ભૂયસ્કાર, અવસ્થિત પ્રશ્ન પ૬૪. તેને લેડ્યામાં જ્ઞાનાવરણીયાદિ છ કર્મોના બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા છે? ક્યા?
ઉત્તર : તે લેસ્થામાં જ્ઞાનાવરણીયાદિ છ કર્મોના ૭ બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૫ છે. " જ્ઞાનાવરણીય-૧: પાંચ પ્રકૃતિનું, દર્શનાવરણ–૨ ઃ ૯ અને ૬ પ્રકૃતિનું, વેદનીય-૧ : એક પ્રકૃતિનું, આયુષ્ય-૧ઃ એક પ્રકૃતિનું, નેત્ર-૧: એક પ્રકૃતિનું, અંતરાય-૧ : પાંચ પ્રકૃતિનું. ભૂયસ્કારાદિ બંધસ્થાન ૧૪ છે ?
: કે. જ્ઞાનાવરણય-૨ : અવક્તવ્ય, અવસ્થિત, દર્શનાવરણીય-૯ ના ૨ : ભૂયકાર, અવસ્થિત, દર્શનાવરણીય-૬ના : અલપતર, અવસ્થિત,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org