SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથજ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણય-૬, વેદનીય-૧, મોહનીય-૧૭, આયુષ્ય-૦, નામ-ર૯, ગોત્ર-૧, અંતરાય-પ = ૬૪. મેહનીય-૧૭ : અપ્રત્યાખ્યાનાદિ-૧૨ કષાય, ભય, જુગુપ્સા, પુરૂષદ, હાસ્ય, રતિ અથવા અરતિ, શેક. ગોત્ર-૧ : ઉચ્ચ ગોત્ર. વેદનીય-૧ : શાતા વેદનીય અથવા અશાતા વેદનીય. ચોથા ગુણસ્થાનકે ઉત્તર પ્રવૃતિઓના બંધસ્થાનનું વર્ણન :– પ્રશ્ન ૩૬૭. દેવગતિ પ્રાગ્ય કેટલી પ્રકૃતિએ બંધાય છે? ઉત્તર : દેવગતિ પ્રાગ્ય ૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણય-૬, વેદનીય-૧, મોહનીય-૧૭, આયુષ્ય-૦, નામ-૨૮, ગોત્ર-૧, અંતરાય-૫ = ૬૩. પ્રશ્ન ૩૬૮. દેવગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિએ બંધાય છે? ઉત્તર : દેવગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે ૬૪ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણય-૬, વેદનીય–૧, મેહનીય-૧૭, આયુષ્ય-૧, નામ-૨૮, ગોત્ર-૧, અંતરાય-૫ = ૬૪. પ્રશ્ન ૩૬૯. જિનનામ સહિત દેવગતિ પ્રાગ્ય કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉત્તર : જિનનામ કમ સહિત દેવગતિ પ્રાપ્ય ૬૪ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૬, વેદનીય-૧, મેહનીય- ૭, આયુષ્ય-૦, નામ-૨૯, ગોત્ર-૧, અંતરાય-૫ = ૬૪. પ્રશ્ન ૩૭૦ જિનનામ સહિત દેવગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉત્તર : જિનનામ સહિત દેવગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે પણ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મોહનીય–૧૭, આયુષ્ય-૧, નામ-૨૯, ગોત્ર-૧, અંતરાય-૫ = ૬૫ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005275
Book TitleKarmgranth 05 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1989
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy